Bardoli Archives - At This Time

બારડોલી થી સોમનાથ સુધીની સરદાર યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ: ગોપાલભાઈએ શ્રદ્ધાળુઓનો હૃદયપૂર્વક આભાર માન્યો

બારડોલીથી પવિત્ર સોમનાથ ધામ સુધી યોજાયેલી “સરદાર યાત્રા” ભાવભીની પ્રાર્થના સાથે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. યાત્રા દરમ્યાન અનેક ગામો તથા

Read more

ગાંધીનગર માં ૭ વર્ષ જૂના માર્ગોના નવીનીકરણ માટે જોબ નંબર ફાળવાયા

ગાંધીનગર જિલ્લામાં ૭ વર્ષથી જૂના બનેલા ૧૯ માર્ગોના રિસર્ફેસિંગ માટે રાજ્ય સરકારે ૪૧.૯૦ કરોડનો ખર્ચ મંજૂર કર્યો છે. કિસાનપધ તથા

Read more

નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન વિશે જાગૃત કરવા બારડોલીથી 1800 કિમીનું અંતર કાપી સરદાર સન્માન યાત્રા સોમનાથ પહોંચી… આ શોભાયાત્રા વેરાવળ શહેરના

નવી પેઢીને સરદાર વલ્લભભાઈ પટેલના યોગદાન વિશે જાગૃત કરવા બારડોલીથી 1800 કિમીનું અંતર કાપી સરદાર સન્માન યાત્રા સોમનાથ પહોંચી… આ

Read more

મેંદરડા : સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રા નુ નગરજો દ્વારા ભવ્યાતિભવ્ય ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું

મેંદરડા : સરદાર વલ્લભભાઈ પટેલ સન્માન યાત્રા નુ નગરજો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું રાજકીય બિન રાજકીય આગેવાનો ગ્રામજનો દરેક

Read more

સિહોર ખાતે સરદાર સન્માન યાત્રા નું વડલા ખાતે સ્વાગત

સિહોર ખાતે સરદાર સન્માન યાત્રા નું વડલા ખાતે સ્વાગત બારડોલી થી સોમનાથ સરદાર યાત્રા સિહોર ખાતેથી પસાર થતા સિહોર ખાતે

Read more

દામનગર અઢારેય આલમ ની ઉપસ્થિતિ માં શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં ગ્રીન આર્મી સુરત ટીમ દ્વારા ત્રિદેવ વૃક્ષ મંદિર રોપાયું “પર્યાવરણ પ્રકૃતિ ની રક્ષા કરવી એ ઈશ્વર ની સાધના કરવા સમાંતર” ગ્રીન આર્મી ટિમ

દામનગર શહેર માં પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં અઢારેય આલમ સમસ્ત દામનગર શહેરીજનો ની ઉપસ્થિતિ

Read more

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ સુરત નો ભવ્ય સત્કાર “દિવા નું પોતા નું કોઈ ઘર નથી હોતું જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે” ગ્રીન આર્મી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ પ્રકૃતિ રક્ષા નું બેનમૂન કાર્ય કરતી સુરત સ્થિતિ સંસ્થાન ગ્રીન આર્મી ટિમ

Read more

બાબરા તાલુકાના ચમારડી ગામે સરદાર સન્માન યાત્રાનું આજે સાંજે 6 કલાકે સ્વાગત થશે

બારડોલીથી સોમનાથ સુધી ચાલી રહેલી સરદાર સન્માન યાત્રાનો ભવ્ય પ્રવેશ ચમારડીમાં આજે સાંજે 6 વાગ્યે થશે. 11 સપ્ટેમ્બરે પ્રારંભ થયેલી

Read more

સરદાર સન્માન યાત્રા – 2025 આજ રોજ ગોંડલ માં APMC માર્કેટ ખાતે રમેશભાઈ ધડુક, યુવા નેતા જયેશભાઈ રાદડિયા, ગણેશભાઈ જાડેજા અને અલ્પેશભાઈ ઢોલરીયા તથા સમગ્ર યાર્ડ દ્વારા સરદાર સન્માન યાત્રા નું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું તારીખ : 11 સપ્ટેમ્બર -22 સપ્ટેમ્બર યાત્રા પ્રારંભ : બારડોલી યાત્રા સમાપન : પવિત્ર ધામ સોમનાથ

સરદાર સન્માન યાત્રા – 2025 આજ રોજ ગોંડલ માં APMC માર્કેટ ખાતે રમેશભાઈ ધડુક, યુવા નેતા જયેશભાઈ રાદડિયા, ગણેશભાઈ જાડેજા

Read more

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પૂર્વે બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પૂર્વે બારડોલીથી સોમનાથ સુધીની સરદાર સન્માન યાત્રાનું ગોંડલમાં ભવ્ય સ્વાગત

Read more

“સૌના સરદાર” સરદાર સન્માન યાત્રા ના સત્કાર માટે અઢારેય આલમ સમસ્ત શહેરીજનો ની પટેલવાડી ખાતે બેઠક મળી

દામનગર સમસ્ત શહેરીજનો ની સરદાર સન્માન યાત્રા ને સત્કારવા ના આયોજન માટે મીટીંગ યોજાય “સૌના સરદાર” ના સ્લોગન સાથે ૧૧

Read more

સરદાર સન્માન યાત્રા નું આગામી ૨૦ મી એ બપોર પછી દામનગર સરદાર ચોક ખાતે આગમન થશે

દામનગર બારડોલી થી ૧૧ સપ્ટેમ્બરે થયેલ સરદાર સન્માન યાત્રા આગામી ૨૨ સપ્ટેમ્બરે ભગવાન સોમનાથ ના સાનિધ્ય માં વિસર્જન થશે ૧૧

Read more

15મી સપ્ટેમ્બરે સરદાર સન્માન યાત્રાનું ગાંધીનગરમાં સ્વાગત કરાશે: ઉમિયા મંદિર ખાતે મુખ્ય કાર્યક્રમ, 500 ફૂટ લાંબા ત્રિરંગા સાથે યાત્રાને આવકાર; મુખ્યમંત્રી સહિતના અગ્રણીઓ જોડાશે

સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે બારડોલીથી સોમનાથ સુધીની ‘સરદાર સન્માન યાત્રા’ આગામી 15 સપ્ટેમ્બર સોમવારના રોજ ગાંધીનગર પહોંચશે.

Read more