ભારતીય બંધારણના ઘડવૈયા’ ને દેશભરમાં ભાવાંજલિ આજે સમગ્ર ભારત “સમાનતાના પ્રતીક” એવા ડો. ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો ‘બાબાસાહેબ’ને યાદ કરી રહ્યા છે, જેમણે ભારતના સામાજિક અને રાજકીય માળખાને નવો આકાર આપ્યો હતો.
બાબાસાહેબ વિશે જાણવા જેવી ખાસ વાતો ડૉ. આંબેડકર માત્ર એક નેતા જ નહીં, પરંતુ એક મહાન અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી અને સમાજ
Read more