Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Style Archives - At This Time

મહેર સમાજ-આદિત્યાણા ખાતે કાલે શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો થશે પ્રારંભ

શ્રી વડલાવાળી ખોડીયાર માતાજીના સેવકગણ, સમસ્ત આદિત્યાણા ગામના ઉપક્રમે થયું આયોજન તા.૦૫ જૂન ના ભવ્ય પોથીયાત્રા રાસગરબા ની રમઝટ સાથે

Read more

ગોંડલના પૂ. જલારામબાપા મંદિરે શનિવારથી ભવ્ય શ્રી શિવ મહાપુરાણ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

ગોંડલના ભોજરાજપરા સ્થિત પૂજ્ય જલારામબાપા મંદિરે પવિત્ર પુરૂષોત્તમ માસ નિમિત્તે મહિલા સત્સંગ મંડળ અને સેજપાલ પરિવારના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય

Read more

કેશોદમાં સાયકલ રેલી યોજાઈ

*વિશ્વ સાયકલ દિવસ નિમિત્તે કેશોદમાં ભવ્ય સાઇકલ રેલી યોજાઈ* *યુવાનો, બાળકો અને વિવિધ સામાજિક સંગઠનો જોડાયા સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાગૃતિનો

Read more

અરવલ્લી જીલ્લા માં *વિશ્વ સાયકલ દિવસ….સ્વાસ્થ્ય માટે સાયકલિંગને જીવનનો અભિન્ન ભાગ બનાવીએ

*વિશ્વ સાયકલ દિવસ….સ્વાસ્થ્ય માટે સાયકલિંગને જીવનનો અભિન્ન ભાગ બનાવીએ* ૩ જૂન, વિશ્વ સાયકલ દિવસ. આ દિવસે વિશ્વભરમાં સાયકલના મહત્વને પ્રોત્સાહન

Read more

વિશ્વ સાઇકલ દિવસ: પેડલ પાવરથી પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુધારવાનો વૈશ્વિક સંકલ્પ :શારીરિક સ્વાસ્થ્ય: રોજ ૩૦ મિનિટ સાઇકલ ચલાવવાથી હૃદયરોગ, ડાયાબિટીસ અને સ્થૂળતા (મોટાપો) જેવી બીમારીઓનું જોખમ ઘટે છે.

આજે સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ સાઇકલ દિવસ’ (World Bicycle Day) ઉજવાઈ રહ્યો છે. આધુનિક યુગમાં જ્યાં પ્રદૂષણ અને બેઠાડુ જીવનશૈલી મોટી

Read more

વિશ્વ તમાકુ નિષેધ દિવસે અમદાવાદ ગ્રામ્યમાં જનજાગૃતિ અભિયાન, તમાકુમુક્ત સમાજ માટે અપીલ

વિશ્વ તમાકુ નિષેધ દિવસે અમદાવાદ ગ્રામ્યમાં જનજાગૃતિ અભિયાન, તમાકુમુક્ત સમાજ માટે અપીલ અમદાવાદ ગ્રામ્ય, 31 મે: વિશ્વ તમાકુ નિષેધ દિવસ

Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 12 વર્ષ પૂર્ણ થતા જસદણ ભાજપ કાર્યાલય ખાતે બેઠક

ભારતના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના વડાપ્રધાન તરીકે સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે જસદણ ભાજપ કાર્યાલય ખાતે વિશેષ બેઠકનું

Read more

સિંધાળું મીઠું બન્યું લોકોની પસંદ — આરોગ્ય જાગૃતિ સાથે માંગમાં વધારો

જસદણ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી સિંધાળું મીઠું અને કાળા મીઠાની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ઉપવાસ દરમિયાન ખાસ

Read more

બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા “દિવ્ય ગર્ભ સંસ્કાર વિષય પર” તા.૬ જૂન શનીવારે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાશે

બ્રહ્માકુમારીઝ બોટાદ સેવા કેન્દ્ર દ્વારા “દિવ્ય ગર્ભ સંસ્કાર વિષય પર” તા.૬ જૂન શનીવારે નિઃશુલ્ક કાર્યક્રમ યોજાશે સ્વસ્થ,સુખી અને દિવ્ય માતા-બાળક

Read more

કેશોદમાં શ્રીમદ ભાગવત સપ્તાહનો લાભ લેતા ભાવીક ભકતો

કેશોદમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ધાર્મિક કાર્યક્રમોનો ભક્તોમાં ઉત્સાહભેર લાભ લીધો શાસ્ત્રીજીશ્રી પિયુષભાઈજી મહેતાના મુખારવિંદે ભાગવત કથા રોજિંદા મંગલમય પ્રસંગો

Read more

*વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમરકેમ્પનો પ્રારંભ* —— *બાળકો યોગ-પ્રાણાયામ સહિત આસનોમાં ઉત્સાહભેર જોડાયા* —— ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શ્રી

*વેરાવળમાં નિ:શુલ્ક યોગ સમરકેમ્પનો પ્રારંભ* —— *બાળકો યોગ-પ્રાણાયામ સહિત આસનોમાં ઉત્સાહભેર જોડાયા* —— ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ચેરમેન શ્રી

Read more

રાજકોટ મહાત્મા ગાંધી મ્યુઝિયમ “રાષ્ટ્રપિતાની સ્મૃતિઓને જીવંત કરતું ઐતિહાસિક પ્રેરણાધામ”.

રાજકોટ શહેરમાં આવેલું મહાત્મા ગાંધી મ્યુઝિયમ આજે માત્ર એક મ્યુઝિયમ નથી, પરંતુ દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જીવન, વિચારો, સંસ્કાર અને

Read more

સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે એચ. પી. પટેલે ચાર્જ સંભાળ્યો

સાબરકાંઠાના જિલ્લા વિકાસ અધિકારી તરીકે એચ. પી. પટેલે ચાર્જ સંભાળ્યો જિલ્લા પંચાયત કચેરી ખાતે એચ. પી. પટેલનું ઉષ્માભેર સ્વાગત કરાયું

Read more

રાણાવાવના ટી.ડી.ઓ. હિતેષભાઈ પરમારની અનોખી પહેલ : સાયકલ ચલાવી ઈંધણ બચતનો સંદેશ

વૈશ્વિક ઊર્જા સંકટ વચ્ચે અધિકારીએ જાતે ઉદાહરણ પૂરું પાડતાં લોકોમાં જાગૃતિનો પ્રયાસ ગોસા(ઘેડ) તા.૨૧/૦૫/૨૦૨૬ દેશ અને દુનિયામાં વધતા ઊર્જા સંકટ,

Read more

સડક પીપળીયામાં કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી

‘નંદ ઘેર આનંદ ભૈયો’ના નાદથી ગુંજ્યું ગામ, કૃષ્ણ નગરીએ ભક્તોને કરાવ્યા દ્વારકાધીશના દર્શન. ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે ચાલી રહેલી

Read more

CJIના નિવેદનથી ભડક્યા Gen-Z: સોશિયલ મીડિયા પર મોરચો માંડી બનાવી દીધી ‘કોક્રોચ જનતા પાર્ટી’

તાજેતરમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) દ્વારા યુવા પેઢી (Gen-Z) વિશે આપવામાં આવેલા એક નિવેદન બાદ સોશિયલ મીડિયા પર નવો વિવાદ

Read more

વડનગર GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ તથા કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા વિશ્વ હાયપરટેન્શન દિવસ નો કાર્યક્રમ યોજાયો.

વિશ્વ હાયપરટેન્શન દિવસ-2026 નિમિત્તે તા. 17/05/2026ના રોજ GMERS મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ, વડનગરના કોમ્યુનિટી મેડિસિન વિભાગ દ્વારા હોસ્પિટલના વેઇટિંગ

Read more

મોણપરા આયુષ્માન આરોગ્ય મંદિરે વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી કરી આરોગ્ય જાગૃતિનો સંદેશ આપ્યો

મહુવા તાલુકાના મોણપરા સ્થિત આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે વિશ્વ હાયપરટેન્શન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય ટીમ દ્વારા

Read more

બોટાદ માં બાયલ પરીવાર દ્વારા શ્રી મદ્દ ભગવદ્દ સપ્તાહ નું આયોજન કરાયું.

હાલમાં જ અધિક જયેષ્ઠ માસ ચાલી રહ્યો છે. જે અધિક માસ તરીકે ઓળખાય છે. આ માસ ત્રણ વર્ષે આવે છે.

Read more

સડક પીપળીયામાં ભક્તિનો મહામેળો: ભાગવત સપ્તાહે ગુંજ્યું ગામ, રાસની રમઝટે જમાવી મહેફિલ!

ગોંડલ તાલુકાના સડક પીપળીયા ગામે ભક્તિનો મહામેળો જામ્યો છે. રવિવારથી શરૂ થયેલા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞના મંગલપ્રારંભે સમગ્ર ગામ ‘જય

Read more

સરદારધામ વડોદરા લોકાર્પણ સમારોહને સફળ બનાવનાર સ્વયંસેવકો માટે “ઋણ સ્વીકાર કાર્યક્રમ” યોજાયો

યુવા સંગઠન, GPBO ટીમ, વિવિધ એજન્સીઓ અને સ્વયંસેવકોની નિષ્ઠા અને સમર્પણને બિરદાવવામાં આવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના અભિવાદન તેમજ

Read more

શ્રી ગોપાલ ગૌશાળા રતનપરની રજત જયંતિ ની ૧૫ મેં થી થશે બે દિવસીય ભવ્ય ઉજવણી

રતનપરની શ્રી ગોપાલ , આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં યોજાશે ૨૪ કલાકની રામધુન તથા કાનગોપી રાસ, આયુર્વેદિક નિદાન કેમ્પ, સહિત ના

Read more

શ્રી વર્ષાબેન જાનીના પુસ્તક “કેન્સર જાણો સમજો જીતો” નું વીમોચન પૂજ્ય મોરારીબાપુ ના વરદહસ્તે

ભાવનગર શહેરી જીવન વ્યવસ્થામાં વધતા વ્યસન.તથા ખેતીમાં વધતા દવા – ખાતરના ગંભીર ઉપયોગ વરસાદ માનવ કેન્સર સહજ રોગ તરીકે વ્યાપક

Read more

*વાગરામાં ખનીજ માફિયાઓનું નેટવર્ક ફરી સક્રિય, તંત્રની ઊંઘ કે મિલીભગત?, મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર*?

માટેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો, વિકાસના માર્ગોનું નિકંદન? મીનાબેન પટેલ કરી શકતા હતા, તો વર્તમાન તંત્ર કેમ લાચાર?: વાગરા પંથકમાં

Read more

*સોમનાથ અમૃત પર્વ – ૨૦૨૬* *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન*

*સોમનાથ અમૃત પર્વ – ૨૦૨૬* *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન* ૦૦૦૦૦૦ *ભારતની

Read more

સોમનાથ અમૃતપર્વમાં સહભાગી થયા અને જનસભાને કર્યું ભાવભર્યું સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદી.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજે સોમનાથ ખાતે કહ્યું હતું કે, ‘સોમનાથ અમૃત મહોત્સવ’ એ માત્ર અતીતનો ઉત્સવ નહીં પણ આવનારા ૧૦૦૦

Read more

મહુવામાં “રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા” વિષય પર ગ્રીષ્મ પારાયણનું આયોજન

(હિરેન દવે – મહુવા) મહુવા ખાતે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા “રામાયણ અને આપણા જીવનમાં પારિવારિક એકતા” વિષય પર ગ્રીષ્મ પારાયણ–2026નું

Read more

ભાવનગર શિશુવિહાર ની બુધસભા ની ૨૩૯૦ મી બેઠક યોજાય

ભાવનગર 1980થી અવિરત ચાલતી શિશુવિહાર બુધસભાની 2390મી બેઠક તા 6-5-2026ના રોજ સાંજે 6:15 કલાકે શિશુવિહાર બુધસભા ખાતે ડૉ. માનસીબેન ત્રિવેદીના

Read more

*સોમનાથ મંદિર – સંસ્કૃતિ, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ કલાનો અદભૂત સંગમ* ** *ચારેય યુગમાં નિર્માણનો ઉલ્લેખ થયેલું એકમાત્ર શિવ મંદિર*

*સોમનાથ મંદિર – સંસ્કૃતિ, વાસ્તુશાસ્ત્ર અને શિલ્પ કલાનો અદભૂત સંગમ* ** *ચારેય યુગમાં નિર્માણનો ઉલ્લેખ થયેલું એકમાત્ર શિવ મંદિર* **

Read more