Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Style Archives - At This Time

બાબરા શ્રી તાપડિયા આશ્રમ ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન

મુંબઈ ના રાજ પોપટ પરિવાર દ્વારા બાબરા શ્રી તાપડિયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામદાસજી મહારાજ

Read more

મોટી કુંકાવાવ માં પટ્ટણી શેરી ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું સુંદર આયોજન કરાયું ભવ્ય પોથીયાત્રા સાથે આજ થી કથા પ્રારંભ..

મોટી કુંકાવાવ માં પટ્ટણી શેરી ખાતે શ્રીમદ્ ભાગવત કથા ની ભવ્ય પોથીયાત્રા…. મોટી કુંકાવાવ આજરોજ બપોર બાદ ૪.૩૦ કલાકે પટણી

Read more

ભરૂડીમાં જાડેજા પરિવાર દ્વારા શ્રીમદ્ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન

ગોંડલ તાલુકાના ભરૂડી ગામે સ્વ. શિવસિંહજી જાડેજા તથા માતૃશ્રી સ્વ. હીરાબાના મનોરથ અને સર્વ પિતૃદેવોના મોક્ષાર્થે જાડેજા પરિવાર દ્વારા તા.

Read more

સાવરકુંડલામાં શ્રીમદ ભાગવત સપ્તાહે ભક્તિનો મહાસાગર: શ્રમજીવી નગરમાં ઉમટ્યો જનસાગર

સાવરકુંડલા શહેરના શ્રમજીવી નગર વિસ્તારમાં હાલ ભક્તિ અને આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો છે. શૈલેષભાઈ મેસવાણિયા પરિવાર દ્વારા આયોજિત પવિત્ર શ્રીમદ

Read more

રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ વનરાજસિંહ નટવરસિંહ ખેર ના જન્મદિવસની ઉમંગભેર ઉજવણી

બોટાદ/સૌરાષ્ટ્ર: રાષ્ટ્રીય બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ શ્રી વનરાજસિંહ નટવરસિંહ ખેરનો જન્મદિવસ આજે સાદગીપૂર્ણ છતાં ગૌરવપૂર્ણ રીતે નોંધાયો હતો. આ

Read more

આજે વિશ્વ આરોગ્ય દિવસ: જાણો તેનો ઇતિહાસ અને મહત્વ; શા માટે દર વર્ષે 7 એપ્રિલે જ ઉજવાય છે આ દિવસ?

​આજે સમગ્ર વિશ્વ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ (World Health Day) ઉજવી રહ્યું છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી

Read more

પોરબંદરમાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પથી રક્તદાતાઓ ની જિંદગી પણ બચશે!!

શ્રી બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં અનેક પ્રકારના ટેસ્ટ વિના મુલ્યે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્યની ડિઝાસ્ટર શાખાના ચેરમેનેરામદેભાઈ

Read more

ગોંડલમાં રાજકીય ગરમાવો: બક્ષીપંચ મોરચાના પ્રમુખ સતીશભાઈ મેણીયા આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગોંડલ તાલુકાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સતીશભાઈ મેણીયાએ આજે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટી સાથે જોડાઈ રાજકીય ક્ષેત્રે નવી શરૂઆત કરી

Read more

સાળંગપુરમાં ભવ્ય હનુમાન જયંતી: 1008 કિલો પુષ્પ અભિષેક અને 1 લાખ બલૂન ડ્રોપિંગ

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે ૧૦૦૮ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજશ્રીના રૂડા આશીર્વાદથી શાસ્ત્રી હરિપ્રકાશદાસજી

Read more

*વાગરા પોલીસ મથકે પી.આઈ. એચ.બી. ગોહિલનો ભાવભીનો વિદાય સમારંભ યોજાયો*

કોઈપણ સરકારી સેવામાં બદલી એ એક સહજ પ્રક્રિયા છે, પરંતુ જ્યારે લોકપ્રિય અધિકારીની વિદાય થાય ત્યારે તે ક્ષણ માત્ર વહીવટી

Read more

સુરત મહાનગરપાલિકા ની જાહેર અપીલ ને સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડટ ડો પ્રફુલ શિરોયા આવકારી  વિશ્વ “અર્થ અવર” અભિયાન સંદેશ બે લાખ ઘર સુધી પહોંચાડ્યો

સુરત મહાનગરપાલિકા ની જાહેર અપીલ ને સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડટ ડો પ્રફુલ શિરોયા આવકારી  વિશ્વ “અર્થ અવર” અભિયાન સંદેશ બે

Read more

તળાજાના ડેપ્યુટી કલેક્ટર સોલંકીની બોટાદ બદલી, તાલુકા કચેરી ખાતે ભાવુક વિદાય સમારંભ યોજાયો

ભાવનગર જિલ્લાના તળાજા ખાતે ફરજ બજાવતા ડેપ્યુટી કલેક્ટર સોલંકીની બોટાદ જિલ્લામાં બદલી થતાં તાલુકા કચેરી ખાતે સન્માનસભર વિદાય સમારંભનું આયોજન

Read more

પ્રાકૃતિક ખેતીથી બદલાયું જીવન: તળાજાના ખેડૂત જીતુભાઈ ચાવડાનો પ્રેરણાદાયી અનુભવ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બબરિયાત ગામના ખેડૂત ચાવડા જીતુભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો માર્ગ દર્શાવ્યો છે. બેલા ગામે યોજાયેલા

Read more

માનવાધિકાર ક્ષેત્રે સાવરકુંડલાને ગૌરવ: એડવોકેટ ઝુબેર ચૌહાણની HRPCમાં જિલ્લા લીગલ એડવાઈઝર તરીકે નિમણૂક

સાવરકુંડલા: માનવાધિકાર સુરક્ષા અને સંવર્ધન ક્ષેત્રે મહત્વપૂર્ણ કામગીરી કરતી સંસ્થા ‘હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન સેલ’ (HRPC) દ્વારા સાવરકુંડલાના યુવા અને પ્રતિભાશાળી

Read more

બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો માનવીય સ્પર્શ: અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન કરી સમરસતાનો જીવંત સંદેશ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રવાસ દરમિયાન એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના બની

Read more

પ્રાકૃતિક ખેતીથી બદલાયું જીવન: તળાજાના ખેડૂત જીતુભાઈ ચાવડાનો પ્રેરણાદાયી અનુભવ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બબરિયાત ગામના ખેડૂત ચાવડા જીતુભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો માર્ગ દર્શાવ્યો છે. બેલા ગામે યોજાયેલા

Read more

મોટી કુંકાવાવ ના સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત પારાયણ નું સુંદર આયોજન

મોટી કુકાવાવ ના સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે શ્રીમદ્ ભાગવત કથા નું સુંદર આયોજન….. મોટી કુંકાવાવ તા,૨૯ કુંકાવાવ ના બગસરા રોડ

Read more

બોટાદમાં સ્વામિનારાયણનો ૨૪૫મો પ્રાગટ્ય ઉત્સવ ભવ્ય ઉજવણી

બોટાદ ખાતે સ્વામિનારાયણ મંદિર લોયાધામ દ્વારા પટેલ સમાજ ની વાડી ગોવિંદ પાર્ક સોસાયટી પાળીયાદ રોડ બોટાદ ખાતે પરમ પૂજ્ય સદગુરુ

Read more

શ્રી મોટી બોરડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા ઉર્મિલાબેન પટેલનો ૩૭ વર્ષની શૈક્ષણિક સેવા બાદ ભવ્ય વિદાય-સન્માન સમારોહ યોજાયો.

​અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાની શ્રી મોટી બોરડી પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષિકા શ્રીમતી ઉર્મિલાબેન મોહનભાઈ પટેલનો નિવૃત્તિ વિદાય અને સન્માન સમારોહ

Read more

*વાગરામાં પ્રાકૃતિક ખેતીનો વાયરો, હિન્દાલ્કો અને પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ઓર્ગેનિક મેળાનું આયોજન*

​આજના રાસાયણિક યુગમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને ઝેરમુક્ત ખેતી તરફ વળવા માટે વાગરા ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. વાગરા

Read more

જસદણના પાંચવડા ગામના 118 વર્ષના મણીબેન લક્ષ્મણભાઈ સાવલિયાનું નિધન

જસદણ તાલુકાના પાંચવડા ગામમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગામના વડીલ અને પ્રેરણાસ્ત્રોત સમાન 118 વર્ષના મણીબેન લક્ષ્મણભાઈ સાવલિયાનું

Read more

ગારીયાધાર મામલતદાર કચેરી વિવાદમાં: જાતિ પ્રમાણપત્ર માટે બિનજરૂરી દસ્તાવેજોની માંગના આક્ષેપો, PG Portal પર ફરિયાદ બાદ તાત્કાલિક તપાસની માંગ ઉઠી

ભાવનગર જિલ્લામાં ગારીયાધાર મામલતદાર કચેરી સામે જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો પાસેથી બિનજરૂરી તથા અસ્તિત્વમાં ન હોય તેવા દસ્તાવેજોની માંગ

Read more

સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન 

સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન  ————————————- સુરત સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ

Read more

ગઢડીયા ગામે અંકાશી મેલડી માતાજી મંદિરે શ્રીમદ્દ દેવી ભાગવત પારાયણ અને નવચંડી મહાયજ્ઞનો ભવ્ય આયોજન

જસદણ તાલુકાના ગઢડીયા (જસ) ગામ ખાતે આવેલ અંકાશી મેલડી માતાજી મંદિર ખાતે ભક્તિભાવથી ભરપૂર શ્રીમદ્દ દેવી ભાગવત જ્ઞાન પારાયણ તથા

Read more

માંગરોળ બંદર ખાતે સમસ્ત ગોસીયા ખારવા પરિવાર દ્વારા ૨૭ માર્ચ રામનવમીથી ભગવત કથાનો પ્રારંભ

કથા દરમ્યાન દરરોજ સાંજના લોકડાયરા,ધાર્મિક કાર્યક્રમો. સમગ્ર કાર્યક્રમનું લાઇવ ટેલિકાસ્ટ ગોસીયા કેબલ નેટવર્ક ચેનલ ૧૧૯ પરથી થશે. ગોસા(ઘેડ)તા.૨૪/૦૩/૨૦૨૬ જુનાગઢ જિલ્લા

Read more

પોરબંદર જિલ્લા યુવા ભાજપ માં જીગરભાઈ પંડ્યા ની મંત્રી તરીકે નિમણૂક

એબીવીપીના રાજકોટ મહાનગરના પૂર્વ મહાનગર મંત્રીની પોરબંદર સંગઠનમાં મંત્રી તરીકેની જવાબદારી સોંપાઈ ગોસા(ઘેડ) તા.૨૧/૦૩/૨૦૨૬ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) રાજકોટ

Read more

મહીસાગર વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા ‘મિશન LiFE’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી

Read more

જસદણમાં ૬૫મી રામચરિત માનસ નવાન્હ જ્ઞાનયજ્ઞનું આયોજન

જસદણ નજીક આવેલ શ્રી ડુંગરપુર હનુમાનજી મહારાજના પવિત્ર સાનિધ્યમાં તા. ૨૫ માર્ચથી ૨ એપ્રિલ ૨૦૨૬ દરમિયાન ૬૫મી શ્રી રામચરિત માનસ

Read more

વિશ્વ ચકલી દિવસ: ‘ચીં-ચીં’ કરતી ચકલીઓને બચાવવા માટેનો આજના દિવસનો ખાસ ઇતિહાસ

આજે 20 માર્ચ એટલે કે ‘વિશ્વ ચકલી દિવસ’ (World Sparrow Day). એક સમય એવો હતો જ્યારે સવાર પડતાની સાથે જ

Read more

બોટાદનું ગૌરવ: ચાચરિયા શાળાના વિદ્યાર્થીનું રાજ્ય કક્ષાએ સન્માન

સરકારી શાળા શ્રેષ્ઠ શાળા અને બાળદેવો ભવ: એ સુત્ર સાકારિત કરતાં છેલ્લા સાત વર્ષમાં બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાની અંતરિયાળ વિસ્તારની

Read more