Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
education Archives - At This Time

વિંછીયામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

વિંછીયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

Read more

ઇલોલ ગામમાં બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ભવ્ય અને એકતાભરી ઉજવણી

🎉 ઇલોલ ગામમાં બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિની ભવ્ય અને એકતાભરી ઉજવણી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ ગામમાં ભારતના બંધારણના શિલ્પી Dr.

Read more

તરેડમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર જયંતિની ઉમંસંદેશ આપ્યોગભેર ઉજવણી, ગામે જાગૃતિનો

મહુવા તાલુકાના તરેડ ગામે આજરોજ ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે ભાવભેર અને ઉમંગભેર ઉજવણી કરવામાં આવી. ગામે જાગૃતિ અને સામાજિક

Read more

નડાબેટ ખાતે ડૉ. બી.આર. આંબેડકર જયંતીની ભવ્ય ઉજવણી: વિદ્યાર્થીઓમાં સમાનતા અને ન્યાય માટે પ્રેરણા ફેલાઈ.

નડાબેટ ઇન્ડો–પાક સરહદ પર ડૉ. બી. આર. આંબેડકર જયંતીની ઉજવણી વિશ્વાસ અને ઉત્સાહપૂર્વક યોજાઈ. આ પ્રસંગે શાળાઓના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને

Read more

મોડાસા ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અરવલ્લી દ્વારા ભારતરત્ન ડૉ. બી.આર. આંબેડકરની જન્મ જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી.

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, અરવલ્લી જિલ્લા દ્વારા આજે તારીખ ૧૪ એપ્રિલ, ૨૦૨૬ના રોજ બંધારણના ઘડવૈયા અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ

Read more

ભારતનાં રાષ્ટ્રપતિ રાજકોટ એઈમ્સ (AIIMS)ના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહ્યાં.

ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી આજે રાજકોટ એઈમ્સ (AIIMS)ના પ્રથમ પદવીદાન સમારોહમાં અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ

Read more

વિંછીયામાં ડૉ. ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય ઉજવણી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સહિત આગેવાનો દ્વારા પુષ્પાંજલિ અર્પણ

વિંછીયા ખાતે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતી નિમિત્તે ભાવભીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગામમાં આવેલ

Read more

ભારતીય બંધારણના ઘડવૈયા’ ને દેશભરમાં ભાવાંજલિ આજે સમગ્ર ભારત “સમાનતાના પ્રતીક” એવા ડો. ભીમરાવ રામજી આંબેડકરની જન્મજયંતિની ઉજવણી કરી રહ્યું છે. દેશના ખૂણે-ખૂણેથી લોકો ‘બાબાસાહેબ’ને યાદ કરી રહ્યા છે, જેમણે ભારતના સામાજિક અને રાજકીય માળખાને નવો આકાર આપ્યો હતો.

બાબાસાહેબ વિશે જાણવા જેવી ખાસ વાતો ડૉ. આંબેડકર માત્ર એક નેતા જ નહીં, પરંતુ એક મહાન અર્થશાસ્ત્રી, કાયદાશાસ્ત્રી અને સમાજ

Read more

બાબરા મુકામે 135મી બાબાસાહેબ આંબેડકર જયંતિની ભવ્ય ઉજવણી, આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રતિમાને પુષ્પાંજલિ

બાબરા મુકામે મહામાનવ, ભારતીય બંધારણના ઘડવૈયા તથા ભારતરત્ન ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરજીની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Read more

વિંછીયામાં ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતી નિમિત્તે જયભીમ ગ્રુપના યુવાનોની રાત્રિ દરમિયાન જોરદાર તૈયારીઓ

વિંછીયા શહેરમાં ભારતના બંધારણના નિર્માતા ડૉ. બાબાસાહેબ ભીમરાવ આંબેડકરની 135મી જન્મજયંતી ઉજવણીને લઈને જયભીમ ગ્રુપના યુવાનો દ્વારા ઉત્સાહભેર તૈયારીઓ હાથ

Read more

ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ઇલોલ ગામે ભવ્ય તૈયારીઓ

🔴 બ્રેકિંગ ન્યૂઝ | સાબરકાંઠા 🎉 ડૉ. બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ઇલોલ ગામે ભવ્ય તૈયારીઓ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ઇલોલ

Read more

*વાગરામાં AAP ની એન્ટ્રીથી રાજકીય ગરમાવો, વિલાયત બેઠક પર દીપક પટેલનું શક્તિપ્રદર્શન, પરિવર્તનના નારા સાથે ફોર્મ ભર્યું*

ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના બ્યુગલ ફૂંકાઈ ચૂક્યા છે, ત્યારે વાગરા તાલુકામાં રાજકીય સમીકરણો તેજ ગતિએ બદલાઈ રહ્યા છે. વાગરામાં

Read more

સેવા અને સંસ્કારની અનોખી ઉજવણી: સદ્દગતની સ્મૃતિમાં બાળકો સાથે ખુશીના પળો

ગોંડલમાં માનવતા અને સેવા ભાવનાનું સુંદર દૃશ્ય જોવા મળ્યું, જ્યાં ગોંડલ ફોરેસ્ટ યુથ ક્લબ દ્વારા સદ્દગત બાબુલાલ ભટ્ટની સ્મૃતિમાં અને

Read more

*વાગરાની મહિલાઓ અને યુવાનો બનશે આત્મનિર્ભર, કેલિબર કેમિકલ્સ અને GVT દ્વારા કૌશલ્ય વર્ધક તાલીમનો સફળ સમાપન*

ઔદ્યોગિક વિસ્તારમાં રોજગારીની તકો વધારવા અને સ્થાનિક પ્રતિભાઓને આજીવિકાના સાધનો પૂરા પાડવાના ઉમદા હેતુ સાથે વાગરા ખાતે એક વિશેષ વ્યાવસાયિક

Read more

મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું

મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા

Read more

અમરેલી જીલ્લા પંચાયત અને બાબરા તાલુકા પંચાયત ચૂંટણીમાં ત્રિપક્ષીય જંગ ગરમાયો: ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે ટક્કર, 26 એપ્રિલે મતદાન – 28એ પરિણામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. અમરેલી જીલ્લા અને બાબરા તાલુકા પંચાયત પણ આ ચૂંટણીમાં કેન્દ્રસ્થાને આવી

Read more

જસદણ તાલુકા પંચાયતમાં ત્રિપક્ષીય જંગનો ધમધમાટ: ભાજપ-કોંગ્રેસ-AAP વચ્ચે કડક ટક્કર, 26 એપ્રિલે મતદાન – 28એ પરિણામ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને સમગ્ર રાજ્યમાં ચૂંટણીનો બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યો છે. રાજ્યમાં આવનારી 26

Read more

તા:-૦૭/૪/૨૦૨૬ અમદાવાદ અમદાવાદ માં AAP OFFICE કાર્યાલય, ગોમતીપુર વોર્ડ ની એક પ્રેસ નોટ જાહેર વિષય:ગોમતીપુર વોર્ડના વિકાસની સિદ્ધિઓ અને ભવિષ્યના સંકલ્પો

હું અમજદ ખાન ગોમતીપુર વોર્ડનો ભૂતપૂર્વ કોર્પોરેટર અને આગામી ચૂંટણીનો ઉમેદવાર, આજે તમામ મીડિયા બાંધવો સમક્ષ મારી વાત રજૂ કરું

Read more

તંત્રની બેદરકારી બેનકાબ: મેઘાણીવાસ પ્રા.શાળાનું 8 મહિનાથી કામ શરૂ ના થતાં, બાળકો ગરમીમાં હેરાન”

સુઇગામ તાલુકાના મોરવાડા ગામે આવેલી મેઘાણીવાસ પ્રાથમિક શાળામાં રૂમોના બાંધકામ મુદ્દે ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. શાળાના આચાર્ય દ્વારા તાલુકા પ્રાથમિક

Read more

*શ્રી કે.બી. દેસાઈ અર્બુદા સ્કૂલ, ઈડરનો નોધપાત્ર દેખાવ, 26 વિદ્યાર્થીઓ CET મેરીટમાં સ્થાન મેળવ્યું*

*શ્રી કે.બી. દેસાઈ અર્બુદા સ્કૂલ, ઈડરનો નોધપાત્ર દેખાવ, 26 વિદ્યાર્થીઓ CET મેરીટમાં સ્થાન મેળવ્યું* ઈડરની શ્રી કે.બી. દેસાઈ અર્બુદા સ્કૂલ

Read more

ધંધુકાની શ્રી ડી. એ. શિક્ષણ સંકુલમાં વિદાય સભારંભ અને ઇનામ વિતરણ સમારોહ ધામધૂમથી યોજાયો

ધંધુકાની શ્રી ડી. એ. શિક્ષણ સંકુલમાં વિદાય સભારંભ અને ઇનામ વિતરણ સમારોહ ધામધૂમથી યોજાયો તા. ૪ એપ્રિલ ૨૦૨૬ (શનિવાર)ના રોજ

Read more

વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય દ્વારા માતૃશ્રીના જન્મદિવસે વોટરકુલરની ભેટ: આકરી ગરમીમાં બાળકોને મળશે ઠંડુ જળ ​

​ આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણસિંહ એન.

Read more

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન સમારોહ યોજાયો

*મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતીમાં સાંબરકાઠાના મુડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ સંસ્કૃત મહાવિદ્યાલયના “નૂતન સંકુલ”નો ત્રિ-દિવસીય ઉદ્ઘાટન સમારોહ યોજાયો* —

Read more

જસદણ અને વિંછીયામાં ભરવાડ-રબારી સમાજ દ્વારા સંગઠન અને આગામી ચૂંટણીઓમાં યોગ્ય પ્રતિનિધિત્વની માંગ સાથે રજૂઆત

ભરવાડ રબારી સમાજ એકતા સંગઠન સમિતિ, જસદણ-વિંછીયા દ્વારા શિક્ષણ સેવા સંગઠનના નેજા હેઠળ સમાજના હિત અને રાજકીય ભાગીદારી બાબતે એક

Read more

અમરેલીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારી મીટીંગ: સમાજના વિકાસ, આર્થિક સશક્તિકરણ અને શિક્ષણ પ્રગતિ પર મંત્રણા

અમરેલી ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના – અમરેલી જિલ્લા કારોબારી મીટીંગનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ મીટીંગમાં જિલ્લાના વિવિધ

Read more

મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજવા વહીવટી તંત્ર સજ્જ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની નિમણૂંક કરી જવાબદારીઓ સોંપાઈ મહીસાગર જિલ્લામાં આગામી સમયમાં સ્થાનિક

Read more

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર: આમ આદમી પાર્ટી સક્રિય, મનોજભાઈ સોરઠીયાની પ્રતિક્રિયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના ગુજરાત મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ

Read more

રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપની આવક મર્યાદા માં વધારો કરતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો શિક્ષણ અને સામાજિક ન્યાય કેબિનેટ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લા અનુસુચિત મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટ ના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપની આવક મર્યાદા માં વધારો કરતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો શિક્ષણ અને સામાજિક ન્યાય કેબિનેટ મંત્રીશ્રી ડો.

Read more

“ઉના તાલુકામાં પ્રથમ PSE મેરીટમાં સ્થાન મેળવી પરમાર હાર્વીબેન સંજયભાઈએ વધાર્યું શાળાનું ગૌરવ”.[જિતેન્દ્ર ઠાકર]

આમોદ્રા કન્યા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની પરમાર હાર્વીબેન સંજયભાઈએ PSE પરીક્ષામાં ઉના તાલુકા લેવલે પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળા તેમજ પોતાના

Read more

*ડીસાના માલગઢથી ડોલીવાસ સુધી બનાસ નદી પર નવો સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.* રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામશે : 12 થી વધુ ગામોને મળશે સીધો લાભ મળશે.

*ડીસાના માલગઢથી ડોલીવાસ સુધી બનાસ નદી પર નવો સબમર્સિબલ બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું.* રૂ. 36 કરોડના ખર્ચે નિર્માણ પામશે : 12

Read more