અમરાપુરમાં શ્રાવણની પાવન ધારામાં પ્રગટેશ્વર મહાદેવના સાનિધ્યે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ જસદણ-વિંછીયા વિસ્તારના ધારાસભ્ય તથા ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ કરી શિવપૂજા; અબોલ પશુઓ માટે નવનિર્મિત છાંયડાવાળા અવેડાનું કર્યું લોકાર્પણ
અમરાપુર: અમરાપુર મુકામે શ્રાવણ માસની પાવન ધારામાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં ધાર્મિક તથા જીવદયા સાથે જોડાયેલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Read more