Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
GK Archives - At This Time

ઇતિહાસના પાને 18 ઓગસ્ટ: નેતાજી બોઝની રહસ્યમય વિમાન દુર્ઘટનાથી લઈ દેશની પ્રથમ IITની સ્થાપના સુધીની મહત્વની ક્ષણો

18 ઓગસ્ટનો દિવસ દેશ અને દુનિયાના ઇતિહાસમાં અનેક મહત્વપૂર્ણ સીમાચિહ્નો લઈને આવે છે. વિજ્ઞાન, શિક્ષણ, રાજકારણ અને સ્વતંત્રતા સંગ્રામના દ્રષ્ટિકોણથી

Read more

વિશ્વ વાઘ દિવસ: ૭૫% વાઘ સાથે ભારત વિશ્વગુરુ, જાણો ૧૯૭૩થી શરૂ થયેલી સંરક્ષણની રોમાંચક સફર

વૈશ્વિક પ્રભુત્વ: વિશ્વમાં વાઘની કુલ વસ્તીના ૭૫% કરતાં વધુ વાઘ માત્ર ભારતમાં વસે છે. ઐતિહાસિક સફર: ૧૯૭૩માં ૯ રિઝર્વથી શરૂ

Read more

ગુરુ પૂર્ણિમા: જ્ઞાન, સંસ્કાર અને ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો પવિત્ર પર્વ

આજે સમગ્ર ભારત સહિત અનેક દેશોમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી રહી છે. આષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે

Read more

અમરેલીમાં હોટલ વેલકમ ઈનમાંથી રૂ. 50 હજારની ચોરી, સુરતના યુવક સામે ફરિયાદ નોંધાઈ

અમરેલીના નવા બસ સ્ટેન્ડ પાસે આવેલી હોટલ વેલકમ ઈનમાં રૂ. 50 હજારની ચોરીનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સુરતમાં

Read more

ભારત રત્ન’ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ: વિજ્ઞાન, શિક્ષણ અને સાદગીના યુગપુરુષનો અમર વારસો

​મિશન મિસાઈલ અને અંતરિક્ષ ક્રાંતિ: ડૉ. કલામે ભારતને સ્પેસ અને ડિફેન્સ ટેકનોલોજીમાં આત્મનિર્ભર બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમણે ભારત

Read more

જેઓ માતૃભૂમિની રક્ષા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરે છે, તેઓ દેશવાસીઓના હૃદયમાં સદા અમર રહે છે.બલિદાનની અમર ગાથા.કારગીલ વિજય દિવસ ઓપરેશન વિજય’

દર વર્ષે ૨૬ જુલાઈના રોજ સમગ્ર દેશ અત્યંત ગૌરવ અને દેશભક્તિના માહોલમાં ‘કારગીલ વિજય દિવસ’ ની ઉજવણી કરે છે. આ

Read more

વિજ્ઞાન ક્ષેત્રે ક્રાંતિ: આજે સમગ્ર વિશ્વમાં મનાવાઈ રહ્યો છે ‘વિશ્વ IVF દિવસ’ આ ક્રાંતિકારી શોધ માટે ડો. રોબર્ટ એડવર્ડ્સને ૨૦૧૦માં મેડિસિન ક્ષેત્રનું નોબેલ પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યું હતું.

​ આજે ૨૫ જુલાઈના રોજ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ IVF દિવસ’ (World IVF Day) અને ‘એમ્બ્રિયોલોજિસ્ટ દિવસ’ ની ઉજવણી કરવામાં આવી

Read more

૨૩ જુલાઈ – સ્વરાજ અને ક્રાંતિના બે અમર સ્તંભો લોકમાન્ય ટિળક સ્વરાજ મારો જન્મસિદ્ધ હક્ક છે અને હું તેને લઈને જ જંપીશ!”અને ચંદ્રશેખર આઝાદ પોતાનું નામ ‘આઝાદ’, પિતાનું નામ ‘સ્વતંત્રતા’ અને સરનામું ‘જેલ’ બતાવ્યું હતું. સંયુક્ત જન્મજયંતી..

​ભારતના સ્વતંત્રતા સંગ્રામના ઇતિહાસમાં ૨૩ જુલાઈની તારીખ સુવર્ણ અક્ષરે અંકિત છે. આ જ પુણ્ય તિથિએ ભારત માતાએ પોતાના એવા બે

Read more

૨૨ જુલાઈ: દેશના ગૌરવશાળી ઇતિહાસનો સુવર્ણ દિવસ, ભારતે ‘તિરંગા’ને રાષ્ટ્રધ્વજ તરીકે આપ્યો હતો સ્વીકાર

આજનો દિવસ (૨૨ જુલાઈ) ભારત દેશના ગૌરવશાળી અને આઝાદીના ઇતિહાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. આજના જ દિવસે, એટલે

Read more