સુઈગામ જનતા દરબારમાં પાણી પ્રશ્ને ગરમાયો માહોલ, વીડિયો શૂટિંગ રોકતા ઉઠ્યા સવાલો પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે યોજાયેલા કાર્યક્રમમાં પાણી મુદ્દે ભારે રજૂઆતો, મંત્રી સમક્ષ રજૂઆત દરમિયાન ચકમક સર્જાતા વીડિયો શૂટિંગ પર રોક લગાવાતા ચર્ચા
સુઈગામ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોરની ઉપસ્થિતિમાં યોજાયેલા જનતા દરબાર કાર્યક્રમ દરમિયાન પાણીનો પ્રશ્ન સૌથી ગંભીર મુદ્દા તરીકે સામે
Read more