Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Delhi Archives - At This Time

ગોંડલમાં ‘સૌરાષ્ટ્રનો વર્લ્ડ કપ’ પૂર્ણ: પાવન ઇલેવન બની ‘હેરી કપ 2026’ની ચેમ્પિયન!

ગોંડલ શહેરમાં ક્રિકેટપ્રેમીઓ માટે યાદગાર ક્ષણો સર્જતાં ‘હેરી કપ 2026’ ઓલ ઇન્ડિયા નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું મોડી રાત્રે ભવ્ય સમાપન થયું.

Read more

તા:-૦૭/૪/૨૦૨૬ અમદાવાદ અમદાવાદ માં AAP OFFICE કાર્યાલય, ગોમતીપુર વોર્ડ ની એક પ્રેસ નોટ જાહેર વિષય:ગોમતીપુર વોર્ડના વિકાસની સિદ્ધિઓ અને ભવિષ્યના સંકલ્પો

હું અમજદ ખાન ગોમતીપુર વોર્ડનો ભૂતપૂર્વ કોર્પોરેટર અને આગામી ચૂંટણીનો ઉમેદવાર, આજે તમામ મીડિયા બાંધવો સમક્ષ મારી વાત રજૂ કરું

Read more

ચિલોડા હાઈવે પર હથિયારોની હેરાફેરીનો પર્દાફાશ: લક્ઝરી બસમાંથી બિહારનો યુવાન પિસ્તોલ સાથે ઝડપાયો

ગાંધીનગર નજીક આવેલા ચિલોડા-હિંમતનગર હાઈવે પર વિદેશી દારૂની હેરાફેરી બાદ હવે હથિયારોની તસ્કરીના કિસ્સાઓમાં ચિંતાજનક વધારો થયો છે. ચિલોડા પોલીસની

Read more

*LPG ના વધતા ભાવ અને અછત વચ્ચે કેરોસીનની એન્ટ્રી, હવે પેટ્રોલ પંપ પરથી પણ મળશે, સરકારે નિયમોમાં આપી મોટી છૂટ*

દેશમાં વધી રહેલા LPG સિલિન્ડરના ભાવ અને તેની અછતની સ્થિતિને જોતા કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

Read more

આમ આદમી પાર્ટી ગુજરાત માઇનોરિટી પ્રમુખ શ્રી અમજદ ખાન દ્વારા આયોજિત ઈદ મિલન કાર્યક્રમની ધૂમધામથી ઉજવણી; મુખ્ય મહેમાન તરીકે શ્રી ગોપાલ રાય રહ્યા

તા:-૩૦/૦૩/૨૦૨૬ અમદાવાદ આમ આદમી પાર્ટી (AAP) ગુજરાત માઇનોરિટી વિંગના પ્રમુખ શ્રી અમજદ ખાન દ્વારા એક ભવ્ય ઈદ મિલન કાર્યક્રમનું આયોજન

Read more

22 ડિસેમ્બરે નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમમાં T20 ઇન્ટરનેશનલ સીરિઝની પ્રથમ મેચ રમાશે

રાજકોટમાં 11 મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ. કારણ કે, રાજકોટના ખંઢેરી સ્થિત નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઇન્ટરનેશનલ મેચ

Read more

સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી “એક પગ પર સ્થિત” મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાન્નિધ્યમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો* “આ મૂર્તિ વિશ્વભરમાં શાંતિનો પ્રસાર કરશે” – પરમ

Read more

સાવરકુંડલામાં આમ આદમી પાર્ટીનો વ્યાપ વધ્યો: 15થી વધુ પ્રતિષ્ઠિત વકીલો અને સામાજિક આગેવાનો AAPમાં જોડાયા

સાવરકુંડલા ખાતે તા. 21 માર્ચ 2026ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા સંગઠન મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું

Read more

દિલ્હી અને ઈંદોર આગ દુર્ઘટનામાં મોત પામેલાઓને મોરારીબાપુની શ્રદ્ધાંજલિ, સહાયતા રાશિની જાહેરાત

(હિરેન દવે – મહુવા) દિલ્હીના પાલમ વિસ્તારમાં આવેલા મલ્ટી સ્ટોરી રહેણાંક બિલ્ડિંગમાં લાગી ગયેલી ભયાનક આગમાં ત્રણ બાળકો સહિત કુલ

Read more