Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
જીવનશૈલી Archives - At This Time

આજે વિશ્વ આરોગ્ય દિવસ: જાણો તેનો ઇતિહાસ અને મહત્વ; શા માટે દર વર્ષે 7 એપ્રિલે જ ઉજવાય છે આ દિવસ?

​આજે સમગ્ર વિશ્વ ‘વિશ્વ આરોગ્ય દિવસ’ (World Health Day) ઉજવી રહ્યું છે. શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ ફેલાવવાના હેતુથી

Read more

પોરબંદરમાં યોજાયેલા મેગા રક્તદાન કેમ્પથી રક્તદાતાઓ ની જિંદગી પણ બચશે!!

શ્રી બાલા હનુમાન ગ્રુપ દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં અનેક પ્રકારના ટેસ્ટ વિના મુલ્યે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીની રાજ્યની ડિઝાસ્ટર શાખાના ચેરમેનેરામદેભાઈ

Read more

સુરત મહાનગરપાલિકા ની જાહેર અપીલ ને સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડટ ડો પ્રફુલ શિરોયા આવકારી  વિશ્વ “અર્થ અવર” અભિયાન સંદેશ બે લાખ ઘર સુધી પહોંચાડ્યો

સુરત મહાનગરપાલિકા ની જાહેર અપીલ ને સુરત શહેર હોમગાર્ડ્ઝ કમાન્ડટ ડો પ્રફુલ શિરોયા આવકારી  વિશ્વ “અર્થ અવર” અભિયાન સંદેશ બે

Read more

પ્રાકૃતિક ખેતીથી બદલાયું જીવન: તળાજાના ખેડૂત જીતુભાઈ ચાવડાનો પ્રેરણાદાયી અનુભવ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બબરિયાત ગામના ખેડૂત ચાવડા જીતુભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો માર્ગ દર્શાવ્યો છે. બેલા ગામે યોજાયેલા

Read more

બેલા ગામે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો માનવીય સ્પર્શ: અનુસૂચિત જાતિના પરિવાર સાથે ભોજન કરી સમરસતાનો જીવંત સંદેશ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બેલા ગામે ગુજરાતના માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના પ્રવાસ દરમિયાન એક અનોખી અને પ્રેરણાદાયી ઘટના બની

Read more

પ્રાકૃતિક ખેતીથી બદલાયું જીવન: તળાજાના ખેડૂત જીતુભાઈ ચાવડાનો પ્રેરણાદાયી અનુભવ

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બબરિયાત ગામના ખેડૂત ચાવડા જીતુભાઈએ પ્રાકૃતિક ખેતી અપનાવીને સફળતાનો નવો માર્ગ દર્શાવ્યો છે. બેલા ગામે યોજાયેલા

Read more

*વાગરામાં પ્રાકૃતિક ખેતીનો વાયરો, હિન્દાલ્કો અને પોચાભાઈ ફાઉન્ડેશન દ્વારા ભવ્ય ઓર્ગેનિક મેળાનું આયોજન*

​આજના રાસાયણિક યુગમાં સ્વાસ્થ્યપ્રદ જીવનશૈલી અને ઝેરમુક્ત ખેતી તરફ વળવા માટે વાગરા ખાતે એક સરાહનીય પહેલ કરવામાં આવી હતી. વાગરા

Read more

જસદણના પાંચવડા ગામના 118 વર્ષના મણીબેન લક્ષ્મણભાઈ સાવલિયાનું નિધન

જસદણ તાલુકાના પાંચવડા ગામમાં એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગામના વડીલ અને પ્રેરણાસ્ત્રોત સમાન 118 વર્ષના મણીબેન લક્ષ્મણભાઈ સાવલિયાનું

Read more

ગારીયાધાર મામલતદાર કચેરી વિવાદમાં: જાતિ પ્રમાણપત્ર માટે બિનજરૂરી દસ્તાવેજોની માંગના આક્ષેપો, PG Portal પર ફરિયાદ બાદ તાત્કાલિક તપાસની માંગ ઉઠી

ભાવનગર જિલ્લામાં ગારીયાધાર મામલતદાર કચેરી સામે જાતિ પ્રમાણપત્ર મેળવવા માટે અરજદારો પાસેથી બિનજરૂરી તથા અસ્તિત્વમાં ન હોય તેવા દસ્તાવેજોની માંગ

Read more

મહીસાગર વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા ‘મિશન LiFE’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી

Read more

વિશ્વ ચકલી દિવસ: ‘ચીં-ચીં’ કરતી ચકલીઓને બચાવવા માટેનો આજના દિવસનો ખાસ ઇતિહાસ

આજે 20 માર્ચ એટલે કે ‘વિશ્વ ચકલી દિવસ’ (World Sparrow Day). એક સમય એવો હતો જ્યારે સવાર પડતાની સાથે જ

Read more

જસદણ પાલિકા દ્વારા સફાઈ કામદારો માટે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો

જસદણ નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા સફાઈ કામદારોના સ્વાસ્થ્યની કાળજી લેવાના હેતુથી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં

Read more

લાઠી તાલુકા ના આંસોદર ખાતે કેન્સર વિરોધી રસીકરણ સત્ર નું આયોજન ————————————–

લાઠી તાલુકા ના આંસોદર ખાતે કેન્સર વિરોધી રસીકરણ સત્ર નું આયોજન ————————————– લાઠી તાલુકા ના આંસોદર ખાતે કેન્સર વિરોધી રસીકરણ

Read more

બ્રહ્માકુમારી દ્વારા – “ડિઝાઇન યોર ડેસ્ટિની” વિષયે સેમિનાર યોજાયો

બ્રહ્માકુમારી દ્વારા – “ડિઝાઇન યોર ડેસ્ટિની” વિષયે સેમિનાર યોજાયો ————————————– સુરત સંસ્થાન વરાછા શાખા બ્રહ્માકુમારી દ્વારા – “ડિઝાઇન યોર ડેસ્ટિની”

Read more

થાનગઢમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું: ધર્મ, સંસ્કૃતિ અને એકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો

થાનગઢ શહેરના મધ્યમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાગણમાં તાજેતરમાં “વિરાટ હિન્દુ સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધર્મ, સંસ્કૃતિ

Read more

ભાવનગર રેલવે હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે આરપીએફ મહિલા કર્મચારીઓ માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન

આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે આરપીએફ મહિલા કર્મચારીઓ માટે વિશેષ આરોગ્ય તપાસ કેમ્પનું આયોજન આંતરરાષ્ટ્રીય મહિલા સપ્તાહના અવસરે મંડળ રેલ પ્રબંધક

Read more