dhamelgujrat003@gmail.com - At This Time

વ્યસન મુક્તિ અભિયાન નિમિત્તે ગાયત્રી પરિવાર દ્વારા રેલી નું આયોજન કરવામાં આવ્યું

31 મે રવિવાર ૨૦૨૬ સવારે ૮-૦૦થી૧૦-૦૦ દરમ્યાન તમાકુ નિષેધ દિવસ પર અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વારના તત્વાઘાનમાં ગાયત્રી શકિતપીઠ

Read more

હાલમાં આર્ટ ઓફ લિવિંગના 45 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષ્યે બેંગલુરુ સ્થિત આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ખાતે વિશેષ ઉજવણી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી પોતાના પુત્ર અનંત અંબાણી સાથે આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના બેંગલુરુ સ્થિત

Read more

નારણપુરા વાડજ જીવન સંધ્યા વૃધ્ધાશ્રમ ખાતે એક સેવા કીય કાર્યક્રમ નું આયોજન કરેલ

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક 3232B ના પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર સ્વર્ગસ્થ લા.ભરતભાઈ મોદી સાહેબની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ

Read more

તા:-૧૭/૦૫/૨૦૨૬ અમદાવાદ એક વર્ષ સુધી કોઈ કાર્યક્રમ નહિ કેહવા વાળા જુવો ઉદ્ઘાટન ના નામે ભીડ ભેગી કરી પેટ્રોલ ડીઝલ નો ઉમાડો કર્યો ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં હાજરી પણ CM મોંઘવારી મૂંદ્દે કોઈ ચર્ચા નહિ કે કોઈ સવાલ નહિ એક પણ મિડીયા વાળા એ એવો સવાલ નહિ કર્યો કે સાહેબ તમેતો કહેતા હતા કે એક વર્ષ સુધી કોઈ કાર્યક્રમ નહિ કરીએ

આ અહેવાલ માહિતી વિભાગ દ્વારા મળેલ છે ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે આજે ગાંધીનગર સ્થિત નેશનલ

Read more

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં કાર્યરત”રમશે બાળક ખીલશે બાળક”અભિયાનના વિસે ખાસ ચર્ચા વિચારણા કરવામાં આવી

ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં કાર્યરત”રમશે બાળક ખીલશે બાળક”અભિયાનના ઇન્ચાર્જશ્રીઓ, સહ ઇન્ચાર્જશ્રીઓ તેમજ ઘાટલોડિયા,નારણપુરા, સાબરમતી અને વેજલપુર વિધાનસભાના એએમસી માં ચૂંટાયેલા કોર્પોરેટરશ્રીઓ

Read more

મનોદિવ્યાંગ બાળકો ના મનો વિકાસ તેમજ સાળા સ્વાસ્થ્ય માત્ર ગાયત્રી મહાયજ્ઞ નું આયોજન કરવામાં આવ્યું

વૈશાખ વદ અમાસ શનિવાર શનિદેવ જ્યંતિ નિમિતે સવારે ૧૦-૦૦થી ૧૨-૩૦ દરમ્યાન મનોદિવ્યાંગ બાળકોના મનો વિકાસ તથા સ્વાસ્થ્ય સંવર્ધન હેતુ ગાયત્રી

Read more

મોંઘવારી તો અમુલ ને નડે છે સુ.કે બકા અમુલ દૂધ માં આજ થી પ્રતિલીટરે 2 .રૂ.નો વધારો કર્યો જે રાતો રાત અમલ માં આવી ગયો.

તા:-14/5/2026 ગુજરાત માં અમુલ દૂધ આ છેલ્લા કેટલાય વર્ષોથી અસંખ્ય ભાવ વધારો આપી રહ્યા છો જેના કારણે ગરીબ ને મધ્યમ

Read more

ભીમજીપૂરા પાસે ગાયત્રી પરિવાર નારણપુરા- જાયન્ટ્સ ગૃપ લાયન્સ ક્લબ જોધપુર દ્વારા ઠંડી છાસ નું વિતરણ કરવામાં આવ્યું

ઉનાળાની કાળ ઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાસનું નિ:શુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા શ્રીમનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી

Read more

*માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી આર્ટ ઓફ લિવિંગના ૪૫મા સ્થાપના દિવસની ઉજવણીમાં જોડાયા, આર્ટ ઓફ લિવિંગના બેંગ્લોર આશ્રમમાં ધ્યાનમંદિરનું ઉદ્ઘાટન તથા વિવિધ દેશવ્યાપી સેવા પહેલોનો પ્રારંભ કરાયો*

૧૦ મે ૨૦૨૬, બેંગલુરુ આર્ટ ઓફ લિવિંગ ઇન્ટરનેશનલ સેન્ટર આજે ઐતિહાસિક ક્ષણનો સાક્ષી બન્યું, જ્યારે ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર

Read more

તા:-૧૧/૫/૨૦૨૬ ના રોજ ઉનાળા ની કાળઝાળ ગરમી થી રાહત મળે તે માટે ઠંડી છાસ નું વિતરણ નું આયોજન કરવામાં આવ્યું છે

ઉનાળાની કાળ ઝાળ સખત ગરમીમાં રાહદારીઓને રાહતરૂપ ઠંડી મસાલેદાર છાસનું નિ:શુલ્ક વિતરણ ગાયત્રી પરિવાર નારણપુરાના કાર્યકર્તા શ્રીમનોજભાઈ ત્રિવેદીના અનુદાનમાં ગાયત્રી

Read more

ભારતના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી ‘આર્ટ ઓફ લિવિંગ’ સંસ્થાના ૪૫મા સ્થાપના વર્ષ ઉજવણીના કાર્યક્રમને સંબોધિત કરશે*

૧૮૨થી વધુ દેશોના સહભાગીઓ, ઑનલાઇન અને ઑફલાઇન માધ્યમ દ્વારા, ભારતના સૌથી વ્યાપક માનવતાવાદી અને આધ્યાત્મિક આંદોલનના સાડા ચાર દાયકાના પ્રવાસના

Read more