ગાંધીનગરમાં સાપ્તાહિક સફાઈ અભિયાન: કુડાસણ ખાતે સરદાર પટેલ સાહેબની પ્રતિમાને કરાઈ સ્વચ્છ
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે સાપ્તાહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે કુડાસણ ખાતે
Read moreગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતા જાળવવાના ઉદ્દેશ્ય સાથે સાપ્તાહિક સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે કુડાસણ ખાતે
Read moreકેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગાંધીનગર સંસદીય વિસ્તારને દેશનો સૌથી હરિયાળો વિસ્તાર બનાવવાના સંકલ્પને સાકાર કરવા માટે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ₹૧૦
Read moreગાંધીનગરના સરગાસણ ટીપી-૯ સ્થિત શ્રી શરણમ્ સોસાયટીમાં પવિત્ર અધિક પુરુષોત્તમ માસ દરમિયાન ધાર્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું છે. સોસાયટીની બહેનો
Read moreગાંધીનગરમાં કાર્યરત વી-કેર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ૧૫ વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ જરૂરિયાતમંદ બાળકોને વિનામૂલ્યે ચોપડા વિતરણનું આયોજન
Read moreગાંધીનગર, પેથાપુર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ રામસિંહને મળેલી ચોક્કસ બાતમીના આધારે મોટી આદરજ ગામના વણઝારા
Read moreગાંધીનગરના વિવિધ સેક્ટરો (સેક્ટર ૪, ૫, ૬, ૭, ૮, ૨૫ અને ૨૭) માં સરકારી જમીનો પર પ્રીકાસ્ટ વોલની આડમાં થયેલા
Read moreઅમરેલી, તા. 12 અમરેલી સિટી પોલીસે જાહેર સ્થળે નશાની હાલતમાં ફરી રહેલા ગાવડકા ગામના બે યુવકોને ઝડપી તેમની સામે કાયદેસરની
Read moreખેડૂત હક-ન્યાય મુદ્દે 15 જૂને ગાંધીનગરમાં ટ્રેક્ટર રેલી; ખેડૂત સેવા સંગઠન ગુજરાતનું આહ્વાન
Read moreઅમદાવાદ: અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચે રખિયાલ વિસ્તારમાં આવેલા અજીત એસ્ટેટના એક મેટાલિક સ્કેપના કારખાનામાં થયેલી ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
Read moreગાંધીનગરના માણસા પોલીસ સ્ટેશનના ટાઉન વિસ્તારમાંથી ગેરકાયદેસર નાર્કોટિક્સ પદાર્થ હાઇબ્રીડ ગાંજા સાથે માણસા પોલીસે એક આરોપીની ધરપકડ કરી NDPS (ડી.પી.એસ.)
Read moreબેંક ઓફ ઈન્ડિયાની સરગાપણ (ગાંધીનગર) શાખા દ્વારા ગ્રાહકોની પ્રેરક ઉપસ્થિતિમાં પોતાના સફળ એક વર્ષ પૂર્ણ થવાની ખુશીમાં ભવ્ય ઉજવણી કરવામાં
Read moreગાંધીનગરના સરગાસણ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના પાવન વચનામૃત કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. પૂજ્યશ્રીના
Read moreગાંધીનગર, તા. ૧૧: ગાંધીનગર તાલુકાના ટીટોડા ગામ ખાતે ભારતીય જનતા પાર્ટી (BJP) તાલુકા મંડળ દ્વારા એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં
Read moreરાજ્યના પાટનગર ગાંધીનગરમાં લાંબા સમયના શાંત ગાળા પછી કોરોનાનો એક નવો કેસ સામે આવતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. શહેરના
Read moreગાંધીનગર જિલ્લામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારવા માટે ‘સ્વચ્છતા સપ્તાહ અભિયાન’ અંતર્ગત એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. વહીવટી
Read moreગુજરાતના સપૂત અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સૌથી વધુ સમય સુધી વડાપ્રધાન પદે સેવા આપનારા દેશના પ્રથમ પ્રધાન સેવક બન્યા
Read moreગાંધીનગરના નાના G-૫ સર્કલ નજીક સેક્ટર ૨૩ અને સેક્ટર ૨૪ વચ્ચેના મુખ્ય રોડ પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. રોડની
Read moreચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાએ નાગરિકોની સુરક્ષા કાજે એક મોટો નિર્ણય લીધો છે. આગામી ચોમાસામાં ભારે વરસાદ અને વાવાઝોડાને
Read moreદેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૧૨ વર્ષના યશસ્વી કાર્યકાળ પૂર્ણ થવા પર ગાંધીનગરના મેયર શ્રીમતી મીરાબેન પટેલે ઉત્તરાખંડના પવિત્ર બદ્રીનાથ ધામ
Read moreગાંધીનગર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં મોટા પાયે ચાલી રહેલા રહેણાંક અને કોમર્શિયલ બાંધકામોને કારણે ઉડતી ધૂળ અને પર્યાવરણીય પ્રદૂષણને
Read moreરાજ્ય સરકારના રક્તપિત્ત નાબૂદીના લક્ષ્યને આગળ વધારવા ગાંધીનગર જિલ્લામાં 8 જૂનથી 18 જૂન દરમિયાન લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઈન (LCDC) શરૂ
Read moreગાંધીનગર શહેરમાં રખડતા પશુઓના કારણે સર્જાતી ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતો નિવારવા માટે મહાનગરપાલિકા દ્વારા પશુઓ પકડવાની ઝુંબેશ વધુ તેજ કરવામાં
Read moreગાંધીનગર મહાનગરપાલિકાએ ચોમાસા પહેલાં નાગરિકોની સુરક્ષા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. ચોમાસામાં ભારે વરસાદ અને પવનના કારણે જોખમી બનેલા
Read more“૧૫ જૂને કિસાન અધિકાર યાત્રા અંગે ચર્ચા” વીજ લાઈનો નાખવા પોલીસ દમન અંગે રાજ્ય ના ડી પી પી સમક્ષ ગુજરાત
Read moreઅમરેલી તાલુકાના મોટા આંકડીયા ગામના ગ્રામજનોએ અસામાજિક તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી
Read moreભાવનગર સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વીજ ટાવર, સોલાર પેનલ અને પવનચક્કી પ્રોજેક્ટોથી પ્રભાવિત ખેડૂતો દ્વારા આગામી તા. ૧૫ જૂન, ૨૦૨૬ના
Read moreરાજધાની ગાંધીનગરના પેથાપુર ચોકડી ખાતે આવેલી વીર શિરોમણી મહારાણા પ્રતાપની ભવ્ય અશ્વરૂઢ પ્રતિમાની વિશેષ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
Read moreગાંધીનગરમાં ગરમીનો પ્રકોપ સતત વધી રહ્યો છે અને મહત્તમ તાપમાન ૪૧.૫ ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સવારે ભેજનું પ્રમાણ
Read moreગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ, ગાંધીનગર દ્વારા ૭ જૂન, રવિવારના રોજ સેક્ટર ૧૨ ખાતે આવેલા આંબેડકર ભવનમાં એક વિશેષ કાર્યક્રમનું સફળ
Read moreગાંધીનગર સેક્ટર ૨૧ માં આવેલી શ્રીજી શ્રી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે પુરુષોત્તમ માસ નિમિત્તે એક દિવ્ય અને ભવ્ય ‘કેરી મનોરથ’ (અમ્રકૂટ
Read more