Amreli Archives - Page 7 of 17 - At This Time

બાબરા ખાતે બાલમુકુંદ સોસાયટીમાં નવરાત્રીની આશ્થાભેર ઉજવણી કરવામાં આવી

બાબરા ખાતે બાલમુકુંદ સોસાયટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત રીતે નવરાત્રી મહોત્સવની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં

Read more

ચિતલમાં બેંકમાંથી ગયેલા નાણા ખેડુતને પરત અપાવતી પોલીસ

અમરેલીના ચિતલ ગામ સ્થિત યસ બેંકની શાખામાં એક ગંભીર આર્થિક છેતરપિંડીનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. બેંકના એક કર્મચારી દ્વારા એક

Read more

ગજેરા કેમ્પસ-વિદ્યાસભા દ્વારા ‘ગિફ્‌ટ ઓફ જોય’ પહેલઃ બાળકોએ જરૂરિયાતમંદો માટે ચીજવસ્તુઓનું દાન કર્યું

શાંતાબેન હરિભાઈ ગજેરા સ્કૂલ અને ચંપાબેન વસંતભાઈ ગજેરા સ્કૂલ (ગુજરાતી-મિશ્ર-અંગ્રેજી માધ્યમ) તથા જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓ દ્વારા

Read more

પીએમ મોદીના જન્મદિને પછાત વિસ્તારમાં બાળકોને નાસ્તો કરાવાયો

નરેન્દ્ર મોદી વિચાર મંચ અમરેલી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭૫મા જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. ગાયત્રી મંદિર પાસેના સૂળિયા ટીંબા

Read more

તરવડા ગુરુકુલ પીટીસી કોલેજના તાલીમાર્થીઓ સફારી પાર્કની શૈક્ષણિક મુલાકાતે

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ તરવડાની શાસ્ત્રી ધર્મજીવનદાસજી પીટીસી કોલેજના તાલીમાર્થીઓએ તાલીમ કાર્યક્રમના ભાગરૂપે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી નિમિત્તે આંબરડી સ્થિત સફારી પાર્કની

Read more

અમરેલી ખાતે નિરામયા વીમા અંતર્ગત માર્ગદર્શન શિબિર યોજાઈ : જિલ્લામાં કુલ ૫૫૦ દિવ્યાંગ વ્યક્તિઓને નિરામયા વીમા કાર્ડનું વિતરણ

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ,સમાજ સુરક્ષા પ્રભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટ તંત્ર અમરેલી તથા જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અમરેલી દ્વારા

Read more

અમરેલી કલેક્ટર કચેરી ખાતે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવાશે

અમરેલી કલેક્ટર કચેરી ખાતે વિકાસ સપ્તાહ અંતર્ગત આવતીકાલ તા.૭-૧૦-૨૦૨૫ના રોજ બપોરના ૧૨.૧૫ કલાકે ભારત વિકાસ પ્રતિજ્ઞા લેવામાં આવશે. આ પ્રતિજ્ઞામાં

Read more

આત્મહત્યા કરવા નીકળેલી યુવતીનું કાઉન્સેલીંગ કરી પરિવાર સુધી સુરક્ષિત પહોંચાડતી અભય-૧૮૧ મહિલા હેલ્પલાઇન ટીમ

અમરેલી ખાતે મહિલા હેલ્પલાઇન – ૧૮૧ અને એસ.ટી. ડ્રાઇવરની સતર્કતાના કારણે આત્મહત્યા કરવા નીકળેલી યુવતીનું કાઉન્સેલિંગ કરી તેને સુરક્ષિત પરિવાર

Read more

બાબરામાં રઘુવંશી સમાજ દ્વારા જ્ઞાતિ રત્ન એવોર્ડથી સન્માન — સમાજના નવનિર્માણ ભવનના લોકાર્પણ સમારોહમાં ગૌરવભેર ક્ષણો

બાબરા મુકામે રઘુવંશી સમાજ દ્વારા ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના નવનિર્માણ ભવન અને સમાજની વાડીના લોકાર્પણ સાથે

Read more

બાબરામાં હાતીમભાઈ કપાસીની વફાત: બુધવારે સવારે જીયારત અને ચેહલુમના ફાતેહા

બાબરા: દાઉદી વ્હોરા હાતીમભાઈ અબ્દુલહુશેનભાઈ કપાસી (ઉ.વ.86) તે અબ્બાસભાઈ (બિલાસપુર) સાદિકભાઈ (તખતપુર) રૂકનબેન (કોલંબો) ઈબ્રાહીમભાઈ (જૂનાગઢ) ના ભાઈ અલીહુસેનભાઈ, મુર્તઝાભાઈ,

Read more

બાબરા: સુખપર ગામના હીરા કારખાનામાં હુમલો, મહિલા પર જાનમાલની ધમકી સાથે ગંભીર શારીરિક હુમલો

બાબરા તાલુકાના સુખપર ગામમાં ગોવિંદભાઈ ઝાપડીયા હીરા કારખાનામાં મહિલાની સાથે ગુંડાગીરી અને હિંસક હુમલો થયો. ફરિયાદ અનુસાર, ગઈકાલ 04/10/2025ના રોજ,

Read more

વિશ્વસનીય પોસ્ટ વિભાગ ની અનેક સેવા ધીમે ધીમે બંધ અને મોંઘી બની રહી છે

દામનગર ભારત સરકાર ના પોસ્ટ વિભાગે ધીમે ધીમે અનેક સેવા ઓ બંધ કરી અને મોંઘી બનાવી પહેલા ઉ.પી.સી સેવા માત્ર

Read more

લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીની ભાવનગર, અમરેલી જિલ્લા ના પ્રવાસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાયા ચિંતન શિબિર, મહાજન મુલાકાત, લાભાર્થી મુલાકાત, ચોપડા વિતરણ, શ્રેષ્ઠીઓ નું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા —————————————

અમરેલી સમગ્ર વિશ્વ માં વસતા 35 લાખ કરતા વધુ લોહાણા જ્ઞાતિજનો અને મહાજનો ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી

Read more

દામનગર પંથક ના ગ્રામ્ય માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકશાની.—————————————- મગફળી તલ કપાસ જેવા પાકો મોઢે આવેલ કોળિયો ઝુટવાય જવાની સ્થિતિ ———————————-

દામનગર પંથક ના શાખપુર સહિત માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાની લાઠી તાલુકાના શાખપુર સહિત ના ગામો

Read more

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન પરિવાર ને ૨૧.૦૦૦૦૦ લાખ અર્પણ કર્યા ——————————–

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન

Read more

રાણપર અને કોટડાપીઠા ગામે કેફી હાલતમાં બે ઇસમોની બાબરા પોલીસે અટકાયત કરી

બાબરા તાલુકાના રાણપર ગામે રઘુ હમીરભાઈ વાળા નામનો ઇસમ કેફી પ્રવાહી પીધેલ હાલતમાં મળી આવતા બાબરા પોલીસે ધોરણસર અટકાયત કરી,

Read more

રાજકોટ-ભાવનગર હાઈવે પર કન્ટેનર ટ્રકની ટક્કર — માતાનું સ્થળે જ મોત, પુત્ર ઈજાગ્રસ્ત

તા. 04/10/2025ના રોજ સવારે બાબરા ભાવનગર-રાજકોટ હાઇવે ભરકાદેવી પાવભાજી દુકાન સામે દુર્ઘટના બની હતી. હરેશભાઈ વલ્લભભાઈ મેટાળીયા પોતાની માતા મધુબેન

Read more

સુરત મુકામે બાબરા શ્રી તાપડીયા આશ્રમ ના શ્રી મહંત શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામદાસજી મહારાજ શ્રી ના જન્મોત્સવ અતિ આનંદ ઉલ્લાસ સાથે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવવા માં આવ્યો હતો.

ગત તારીખ ૩/૧૦/૨૦૨૫ ને શુક્રવાર ના આસો સુદ એકાદશી ના દિવસે પૂજ્ય બાપુ ના અનન્ય કૃપાપાત્ર સેવક હિતેનભાઈ મુકુંદભાઈ જસાણી

Read more

બાબરા તાલુકા પંથકના ગામોમાં પવનચક્કીના વીજ પોલો રોડ ટચ થી દૂર કરવા જિલ્લા પંચાયતના સભ્ય હિંમતભાઈ દેત્રોજા ની માંગ

બાબરા તાલુકાના વિવિધ ગામોમાં પવનચક્કી ના વિઝ પોલ નાખવામાં આવેલ વીજ પોલો જે રોડથી કદંત નજીક હોવાથી અકસ્માતનો ભય રહે

Read more

મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે. —————————————- ઇતિહાસવિદ્દ વિદ્વાન શ્રી નરોત્તમ પલાણના હસ્તે શ્રીમતી સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું —————————————

પોરબંદર ગાંધી જયંતી અને દશેરાના પાવન દિવસે, કલા નગરી પોરબંદરના આંગણે અનોખું ચિત્ર પ્રદર્શન કલાસરલા-૨૦૨૫ ખુલ્લું મુકાયું. તારીખ ૨ ઓક્ટોબર,

Read more

શિશુવિહાર દ્વારા વામવયે જ વિદ્યાર્થી માં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવી તાલીમ યોજાય

ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે તા.04/10/2025 ને શનિવારના

Read more

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા. શિશુવિહાર ના નિવૃત્તિ બાદ ક્રિયાત્મક પ્રવૃત્ત કર્મચારી ગોહિલ નું સન્માન

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તારીખ ૦૩/૧૦/૨૫ ના રોજ કુલપતિ શ્રી ડોક્ટર ભરતભાઈ રામાનુજે ની

Read more

“બોલનાર ગપ્પા મારે ને સાંભળનાર ફુલાય જાય” દામનગર રેવન્યુ કચેરી જ નથી —————————————- દામનગર લાઠી તાલુકા નો એક ભાગ છે ? કેવી રીતે સબ ડિવિઝન કે ઝોન ઓફીસ છે ? લોલીપોપ પણ જનતા ના ગળે ઉતરે એવી તો રાખો

દામનગર શહેર માં વર્ષો થી સતત સ્વતંત્ર તાલુકા ની માંગ સ્થાનિક કક્ષા એથી ઉઠી રહી છે વસ્તી અને વિસ્તાર ની

Read more

“અમારા પૂતળા ઉભા રાખો તો પણ ચૂંટણી જીતે સત્તાધીશો નો આટલો બધો ઉન્માદ” ————————————– ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તા મુદ્દે સમગ્ર વહીવટી તંત્ર હકારાત્મક પણ પાલિકા તંત્ર દબાણદારો ની મદદ માં

                                       

Read more

“હમ નહિ સુધરેગે” દામનગર પાલિકા તંત્ર શુ કરે ? કાયદો ભલે ગમે તે હોય પણ અનુશાસન તો નાગરિકો એ રાખવું જોઈ ને ?

દામનગર શહેર માં “ડ” વર્ગ ધરાવતી શહેરી વિકાસ વિભાગ ની નગરપાલિકા નો કાયદો ભલે ગમે તે કહે પણ નાગરિકો એ

Read more

પૂર્વ પાલિકા સદસ્ય સામે લેન્ડ ગ્રીબીગ કેસ માં થયેલ હુકમ નો અમલ ક્યારે ?

સાર્વજનિક રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેતા નેતા સામે જિલ્લા વહીવટી તંત્ર ને ૪૯ લેખિત ફરિયાદો મળી હોવા નો

Read more

જીલ્લા કલેક્ટર કચેરી, ડાંગ-આહવા. 2 ઓકટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ કાર્યક્રમ.

આહવા મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે કટોકટી, આપદા કે યુધ્ધ જેવા સમયે પ્રસાશન સાથે

Read more