Divya Bhaskar - At This Time

જાદવપુર યુનિવર્સિટીમાં ABVP-લેફ્ટ વિદ્યાર્થીઓ વચ્ચે હિંસક અથડામણ:ઘણા ઘાયલ; બંને પક્ષોએ હિંસા અને બહારના લોકોને લાવવાના આરોપો લગાવ્યા

કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં ગઈ રાત્રે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને વામપંથી વિદ્યાર્થી સંગઠનો વચ્ચે અથડામણ થઈ હતી. ઘટના બાદ

Read more

ડોકટરો માટે એક યુનિક IDનો પ્રસ્તાવ:દેશભરમાં ગમે ત્યાં પ્રેક્ટિસ કરી શકશે, વારંવાર રજીસ્ટ્રેશનની જરૂર નહીં; જૂના ડોકટરોને પણ UID મળશે

નેશનલ મેડિકલ કમિશન (NMC) એ દરેક રજિસ્ટર્ડ ડોક્ટર માટે કેન્દ્રીય સ્તરે એક યુનિક આઇડેન્ટિફિકેશન નંબર (UID) આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

Read more

કોંગ્રેસ નેતા સજ્જન કુમારનું તિહારમાં નિધન:શીખ વિરોધી રમખાણોમાં આજીવન કેદ ભોગવી રહ્યા હતા; 3 કેસમાંથી એકમાં નિર્દોષ, 2માં દોષિત હતા

કોંગ્રેસના પૂર્વ સાંસદ અને નેતા સજ્જન કુમારનું ગુરુવારે 80 વર્ષની વયે નિધન થયું છે. ન્યૂઝ એજન્સી ANIના સૂત્રો અનુસાર, સજ્જન

Read more

દર વર્ષે 25% પાઇલટ્સનો રેન્ડમ ડ્રગ ટેસ્ટ થશે:યુરિન સેમ્પલ લેવામાં આવશે; તમામ ભારતીય એરલાઇન્સ માટે જરૂરી, DGCA કરી રહ્યું છે તૈયારી

DGCA તમામ ભારતીય એરલાઇન્સના ફ્લાઇટ ક્રૂની દર વર્ષે રેન્ડમ તપાસ ફરજિયાત કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ અંતર્ગત 25%

Read more

લદ્દાખમાં મહિલા પ્રવાસીના નિવેદન પર પૂર્વ સેના અધિકારીઓ નારાજ:તેઓ બોલ્યા- જવાનો પણ ટેક્સ આપે છે; મહિલાએ કહ્યું હતું- સેનાને પગાર અમારા ટેક્સમાંથી મળે છે

લદ્દાખના કારગિલ જિલ્લામાં એક મહિલા પ્રવાસીની સુરક્ષા દળો સાથેની દલીલનો વીડિયો વાયરલ થયો હતો. પૂર્વ સૈન્ય અધિકારીઓએ ગુરુવારે મહિલાની ટીકા

Read more

શાહે કહ્યું-કોંગ્રેસનું આખું વંદે માતરમ ન ગાવું દેશવિરોધી:કોંગ્રેસે 1937માં રાષ્ટ્રગીતના બે ટુકડા કરીને મુસ્લિમ તુષ્ટિકરણ કર્યું અને વિભાજનનો પાયો નાખ્યો

ગૃહમંત્રી અમિત શાહે ગુરુવારે કહ્યું કે કોંગ્રેસનો વંદે માતરમ આખું ન ગાવાનો નિર્ણય આશ્ચર્યજનક અને દેશવિરોધી છે. 1937માં કોંગ્રેસે જે

Read more

સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી કેજરીવાલ-સત્યેન્દ્ર જૈનને પત્ર લખ્યો:3 વધુ કૌભાંડનો પર્દાફાશ કરવાની ધમકી આપી, AAPને કૌભાંડોની ઓલવેઝ પાર્ટી ગણાવી

સુકેશ ચંદ્રશેખરે જેલમાંથી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને નવો પત્ર લખ્યો છે.

Read more

દિલ્હીમાં પાક હાઈ કમિશનની બહાર JCB ચાલ્યું:બેરિકેડ-ફેન્સિંગ હટાવવામાં આવ્યા, બે દિવસ પહેલા ઇસ્લામાબાદમાં ભારતીય હાઈ કમિશનની બહાર કાર્યવાહી થઈ હતી

દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બનેલા ગેરકાયદેસર બાંધકામોને હટાવવા માટે JCB ચલાવવામાં આવ્યું. અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ બાંધકામો હાઈ કમિશનની

Read more

દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ:પ્રયાગરાજમાં 5 ફૂટ પાણી ભરાયું, 2000 વિદ્યાર્થીઓએ હોસ્ટેલ છોડી; ઉત્તરાખંડમાં 4 મોત

દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ ચાલુ છે. દિલ્હી-એનસીઆરમાં ગુરુવારે સવારથી ભારે વરસાદ પડી રહ્યો છે. એરપોર્ટ રોડ પર આવેલા દ્વારકા

Read more

અમેરિકામાં વસતા ભારતીયો પર લટકતી તલવાર:15 દિવસમાં 5200 લોકોને ડિપોર્ટ કર્યા, કેનેડા પણ 1500 ભારતીય વિદ્યાર્થીઓને કાઢી મુકશે

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બીજા વર્ષે મિશન ડિપોર્ટેશન તેજ કરી દીધું છે. આ ઓગસ્ટના પહેલા 15 દિવસમાં જ 5200થી વધુ

Read more

રાહુલ બોલ્યા- પીએમ મોદીનો રાજકીય અંત આવી ગયો છે:ઉત્તરાધિકારીની શોધ ચાલી રહી છે, CWC મીટિંગમાં બોલ્યા- સરકાર બેકફૂટ પર

રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે નરેન્દ્ર મોદીનો રાજકીય અંત આવી ગયો છે. મોદીનું શાસન અંતિમ તબક્કામાં છે. તેમના ઉત્તરાધિકારીની શોધ

Read more

અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા આયોગે કહ્યું- RSS પર પ્રતિબંધ લાગે:અહીં આવતા સંઘના નેતાઓને સન્માન ન મળે; 29 ઓગસ્ટે મોહન ભાગવત ન્યૂયોર્ક જશે

અમેરિકામાં RSS પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી રહી છે. આ માંગ બુધવારે અમેરિકી ધાર્મિક સ્વતંત્રતા પર સલાહ આપતા આયોગ

Read more

₹20ની લાંચ માટે 30 વર્ષની કાનૂની લડાઈ:સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના કર્મચારી-પટાવાળાને નિર્દોષ જાહેર કર્યા, આખરે શું હતો 1996ના એ કેસ?

સુપ્રીમ કોર્ટે વર્ષ 1996માં નોંધાયેલા 20 રૂપિયાની કથિત લાંચના એક કેસમાં ગુજરાત સરકારના એક કર્મચારી અને તેની સાથે કામ કરતા

Read more

આઝમ ખાનની જૌહર યુનિવર્સિટી પર EDની રેડ:સહારનપુરથી દિલ્હી સુધી 10 ઠેકાણાઓ પર ટીમ પહોંચી

રામપુર જેલમાં બંધ સપા નેતા આઝમ ખાનની જોહર યુનિવર્સિટી પર બુધવારે સવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દરોડા પાડ્યા. બુધવારે સવારે 7

Read more

ઇન્ડિગોની વેબસાઇટ-એપ પર ટિકિટ બુકિંગમાં મુશ્કેલી:ફ્લાઇટ્સનું ભાડું અને શેડ્યૂલ દેખાતું નથી, વેબ ચેક-ઇનમાં પણ મુશ્કેલી

દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોની ઓનલાઇન ટિકિટ બુકિંગમાં મુશ્કેલી આવી રહી છે. કેટલાક મુસાફરોને એરલાઇનની વેબસાઇટ પર ફ્લાઇટ શોધવા અથવા

Read more

માતા-પિતા બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે:સુપ્રીમ કોર્ટનો આદેશ; કહ્યું- તેમને સન્માન અને સુરક્ષા આપવી એ સભ્ય સમાજની ઓળખ

સુપ્રીમ કોર્ટે બુધવારે જણાવ્યું હતું કે સિનિયર સિટીઝન્સ તેમના બાળકોને સંપત્તિમાંથી બેદખલ કરી શકે છે. કોર્ટે કહ્યું કે વધતી ઉંમરનો

Read more

સુપ્રીમ કોર્ટમાં સરકારનો જવાબ- NEETની સિસ્ટમ ફૂલપ્રૂફ છે, તોડવી મુશ્કેલ:SCએ કહ્યું- UPSC જેવી સિસ્ટમ બનાવો, ટેકનોલોજી સમજતા અધિકારીઓની ભરતી કરો

સરકારે બુધવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે NEET પરીક્ષા સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમાં ઘૂસણખોરી કરવી મુશ્કેલ છે. પેપર તૈયાર કરવાથી

Read more

અમેરિકી રાજદૂતે કહ્યું- જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે:આર્ટિકલ 370 હટાવ્યા પછી અમેરિકી રાજદૂતની પ્રથમ મુલાકાત, CM ઉમર અબ્દુલ્લાને મળ્યા

ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે બુધવારે કહ્યું કે જમ્મુ-કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. ગોરે જમ્મુ-કાશ્મીરની પોતાની યાત્રા દરમિયાન કહ્યું, હું

Read more

મરાઠી ન જાણનારા મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી નહીં ચલાવી શકે:ટ્રાન્સપોર્ટ મંત્રી બોલ્યા- પહેલાં નોટિસ આપશે, 3 મહિનામાં નહીં શીખે તો લાયસન્સ રદ થશે

જે ડ્રાઇવરો મરાઠી ભાષા જાણતા નથી તેઓ હવે મહારાષ્ટ્રમાં ઓટો-ટેક્સી ચલાવી શકશે નહીં. રાજ્ય સરકાર 20 ઓગસ્ટથી એવા ઓટો-રિક્ષા અને

Read more

ઓછી ઉંમરે હાર્ટએટેક માટે ફક્ત ઘી-તેલ જવાબદાર નથી:એપોલો હોસ્પિટલના ચેરમેને કહ્યું- 300 વર્ષ પહેલાં આવેલા દુષ્કાળને કારણે જીન્સમાં ફેરફાર થયો

યુવાનોમાં વધતા હાર્ટ એટેકના કેસો પર અપોલો હોસ્પિટલ્સ ગ્રુપના સ્થાપક અને ચેરમેન ડો. પ્રતાપ સી. રેડ્ડીએ ચિંતા વ્યક્ત કરી છે.

Read more

તમિલનાડુમાં ધારાસભ્યોને નવી કાર, ₹75 હજાર ભથ્થું મળશે:મહિલા ધારાસભ્યએ ગૃહમાં ગીત ગાઈને આભાર માન્યો; વિદ્યાર્થીઓના પ્રદર્શન પર પ્રતિબંધ મૂકતો આદેશ પાછો ખેંચાયો

CM વિજય દ્વારા તમામ ધારાસભ્યો માટે નવી ગાડીઓની જાહેરાત પછી, વિધાનસભામાં TVK ધારાસભ્ય સિંધુએ ગીત ગાઈને તેમનો આભાર માન્યો. તેમણે

Read more

AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા:દિલ્હી જળ બોર્ડ કૌભાંડ કેસમાં ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી, 14 દિવસની ન્યાયિક કસ્ટડીની માગ

દિલ્હી જળ બોર્ડ કૌભાંડ કેસમાં પૂર્વ મંત્રી અને AAP નેતા સત્યેન્દ્ર જૈન સહિત 6 આરોપીઓને બુધવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ

Read more

ઊંઘમાં જ બાળક સહિત 9 જીવતાં ભુંજાયા:6 ઘાયલ, કોલકત્તાની હોટલમાં અડધી રાત્રે આગની ઘટના; સારવાર માટે આવેલાં બાંગ્લાદેશીઓ પણ મોતને ભેટ્યા

કોલકાતાની એક હોટલમાં મંગળવારે મોડી રાત્રે લગભગ 2 વાગ્યે આગ લાગવાથી નવ લોકોના મોત થયા છે. જેમાં એક બાળક પણ

Read more

સોનિયા ગાંધી વડાપ્રધાન કેમ ન બન્યા?:ઇટાલીના એક નાના શહેરથી ભારતના રાજકારણ સુધીની સફર, 10 નવેમ્બરે પ્રકાશિત થશે ‘Belonging: A Journey of Love’

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીના સંસ્મરણો પર લખાયેલું પુસ્તક ‘Belonging: A Journey of Love’ 10 નવેમ્બરના રોજ પ્રકાશિત થશે. પ્રકાશક

Read more

જયરામ રમેશનો દાવો-IIT ડાયરેક્ટર્સને RSS સંવાદની જવાબદારી:મોહન ભાગવતને પૂર્વ વિદ્યાર્થીઓ સાથે મળાવો, 25 ઓગસ્ટથી 3 દેશોના પ્રવાસે

કોંગ્રેસ સાંસદ જયરામ રમેશે મંગળવારે દાવો કર્યો કે ઘણા IIT ડાયરેક્ટરોને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમના પૂર્વ વિદ્યાર્થીઓનો સંપર્ક

Read more

જંતર-મંતર પ્રદર્શન-પોલીસ કાર્યવાહી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:તપાસ માટે હાઈલેવલ કમિટીનો આદેશ જારી કરશે; દિલ્હી પોલીસે સંસદ માર્ચને ગેરકાયદેસર ગણાવી હતી

સુપ્રીમ કોર્ટ આજે 20 જુલાઈના રોજ CJPના નેતૃત્વમાં થયેલા વિદ્યાર્થી પ્રદર્શન અને પોલીસ કાર્યવાહીના આરોપોની તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિની

Read more

પ્રયાગરાજમાં સતત ત્રીજા દિવસે વરસાદ, ઘરનો સામાન ડૂબી ગયો:બિહારમાં શાળા ગંડકમાં તણાઈ; હિમાચલ-ઉત્તરાખંડમાં 6નાં મોત, બ્રિજ નદીમાં સમાઈ ગયો

દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ ચાલુ છે. યુપીના પ્રયાગરાજમાં સતત ત્રીજા દિવસે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસી ગયું. જેના કારણે બેડ,

Read more

મહાકાલ પરિસરના નાગચંદ્રેશ્વર મંદિરમાં નાસભાગ જેવી સ્થિતિ:13 ઘાયલ, અનેક બેભાન; લાઈનમાં 40,000 શ્રદ્ધાળુઓ, ફક્ત નાગપંચમી પર ખુલે છે મંદિર

ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર પરિસરમાં સોમવારે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. જણાવવામાં આવી રહ્યું છે કે અહીં કરંટની અફવા ફેલાઈ હતી. લોકો

Read more

બંગાળના બીરભૂમમાં હોટલમાં આગ લાગી, 7નાં મોત:ACમાં શોર્ટ સર્કિટથી દુર્ઘટના; શ્રાવણના સોમવારે શ્રદ્ધાળુઓ તારાપીઠ મંદિરે આવ્યા હતા

પશ્ચિમ બંગાળના બીરભૂમ જિલ્લામાં એક હોટલમાં આગ લાગી. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા. આગ લાગવાનું કારણ એસી (AC) માં

Read more

યુપીના પ્રયાગરાજમાં પૂર, 3 ફૂટ પાણીમાં અનેક ઘર ગરકાવ:કાર-બાઈક ડૂબી ગયા, શેરીઓમાં હોડી; ઓડિશાની શાળામાં 312 વિદ્યાર્થી બે દિવસથી ફસાયેલા

યુપીના ઘણા શહેરોમાં સતત વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. પ્રયાગરાજની કોલોનીઓમાં 3 થી 4 ફૂટ સુધી પાણી ભરાઈ

Read more