સાળંગપુરમાં દાદાનો દિવ્ય શણગારઃ ગુલાબ-સેવંતી ફૂલો સાથે સુખડીનો અન્નકૂટ
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તથા કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી ના માર્ગદર્શનથી
Read more
