Atthistime Vinchhiya - At This Time - Page 2 of 8

શ્રી કાંદિવલી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુંબઇ તરફથી જીવદયા માટે રૂ.10,000 નું દાન

શ્રી કાંદિવલી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મુંબઇ તરફથી જીવદયા માટે રૂ.10,000/- ની રકમ શ્રી વીંછીયા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ વીંછીયા ને

Read more

વીંછિયા તાલુકાના બંધાળી ગામના વીર સૈનિક ભરતભાઈ ગોહિલનું ભવ્ય સ્વાગત , પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી કરશે સન્માન

બંધાળી ગામના વતની તથા ભારતીય સેનામાં વર્ષો સુધી દેશસેવામાં જોડાયેલા વીર સૈનિક ભરતભાઈ ગોહિલ હવે વતન પરત ફર્યા છે. દેશની

Read more

વીંછિયા મેઈન બજાર રામદેવપીર શેરીમાં કચરાનું રાજ ,નાગરિકો હેરાન પરેશાન

વીંછિયા શહેરના મેઈન બજાર વિસ્તારમાં આવેલી રામદેવપીર શેરીમાં છેલ્લા કેટલાક દિવસોથી કચરાના ઢગલાં જમા થવાથી દુર્ગંધ ફેલાઈ રહી છે. આથી

Read more

માત્રાના દરવાજા પાસે આવેલા જૂના પાંજરાપોળ પાસે યુવાનોની સેવા ભાવના , અવેડાનું નવ નિર્માણ કરી પશુઓ માટે પાણીની વ્યવસ્થા

વીંછિયાના માત્રાના દરવાજા પાસે આવેલ જૂના પાંજરાપોળ નજીક આવેલા જૂના અવેડાનું ત્યાંના યુવાનો દ્વારા રાત્રિ દરમિયાન નવ નિર્માણ કરવામાં આવ્યું.

Read more

સ્મશાનના લાભાર્થે દેવધરીમાં ફટાકડા સ્ટોરનું આયોજન , વ્યાજબી ભાવમાં ઓરિજનલ ફટાકડાનો લાભ લો

દેવધરી ગામે સેવાસમિતિ ગ્રુપ દેવધરી દ્વારા સ્મશાનના લાભાર્થે વિશેષ ફટાકડા સ્ટોરનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્ટોર તા. ૧૫-૧૦-૨૦૨૫થી દિવાળી

Read more

વીંછિયા શહેરમાં આખલાનો ત્રાસ વધ્યો , નાગરિકોમાં ભયનું વાતાવરણ, તંત્રને કાર્યવાહી કરવાની માંગ

વીંછિયા શહેરના માત્રાના દરવાજા પાસે છેલ્લા કેટલાક દિવસોથી આખલાનો ત્રાસ વધતો જતો જોવા મળી રહ્યો છે. સવારે અને સાંજે સમયે

Read more

ચોટીલામાં સોના ચાંદીના ઘરેણા માટે વર્ષોથી વખણાતું નામ — ✨ JZ Jewellers (સોની જશવંતલાલ ઝીણાભાઈ) ✨

*પરંપરા અને વિશ્વાસની ચમક 🌟* 💰 આ ધનતેરસ ઘરે લઈ આવો સોનાનો સદભાગ્ય! 💎 60 વર્ષનો વિશ્વાસ અને ગુણવત્તાની પરંપરા

Read more

વીંછિયામાં રંગોળી સ્પર્ધા ,એકતા યુવા ગ્રુપ દ્વારા ભવ્ય આયોજન

વિંછીયા ખાતે એકતા યુવા ગ્રુપ દ્વારા આવતી તા. ૨૧-૧૦-૨૦૨૫ના રોજ રંગો અને સર્જનાત્મકતાનો મહોત્સવરૂપ રંગોળી સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Read more

શ્રી બરભાયા જૈન પરિવાર મંડળ, ઉમરાળા તરફથી જીવદયા માટે ઉદાર દાન

શ્રી બરભાયા જૈન પરિવાર મંડળ, ઉમરાળાના તર્ફથી જીવદયા હિતાર્થે રૂપિયા ₹13,000/-નું ઉદાર દાન આપવામાં આવ્યું છે. શ્રી વીંછીયા મહાજન પાંજરાપોળ

Read more

રાજેનભાઈ અનિલભાઈ શાહ (મુંબઈ) તરફથી જીવદયા માટે રૂ. 3 લાખનું ઉદાર દાન

વીંછીયા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ – વિંછીયાને મુંબઈના રાજેનભાઈ અનિલભાઈ શાહ તરફથી જીવદયા માટે રૂ. 3,00,000/- નું ઉદાર દાન પ્રાપ્ત થયું

Read more

કૃષિ વિકાસ દિન 2025 અંતર્ગત વિંછીયા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 ભવ્ય રીતે યોજાયો

કૃષિ વિકાસ દિન 2025 અંતર્ગત વિંછીયા ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ 2025 ભવ્ય રીતે યોજાયો https://www.facebook.com/share/r/1LkUnSU5py/

Read more

ચોટીલામાં સોના ચાંદીના ઘરેણા માટે વર્ષોથી વખણાતું નામ — ✨ JZ Jewellers (સોની જશવંતલાલ ઝીણાભાઈ) ✨

*પરંપરા અને વિશ્વાસની ચમક 🌟* 💰 આ ધનતેરસ ઘરે લઈ આવો સોનાનો સદભાગ્ય! 💎 60 વર્ષનો વિશ્વાસ અને ગુણવત્તાની પરંપરા

Read more

વીંછિયા તાલુકા અને આસપાસના ગામોમાં મગફળી ઉપાડવાની સીઝન શરૂ ,ખેડૂતો ખેતરોમાં ઉત્સાહભેર જોતરાયા

વીંછિયા તાલુકા તેમજ આસપાસના ગામોમાં હાલ મગફળી ઉપાડવાની સીઝન પૂરેપૂરી તેજી સાથે શરૂ થઈ ગઈ છે. ખેડૂતો વહેલી સવારથી પોતાના

Read more

રાજકોટ પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર સાહેબની સૂચનાથી વીંછિયા પોલીસનું કોમ્બિંગ ઓપરેશન , પી.આઈ. આનંદ ડામોર આગેવાનીમાં તત્પર કામગીરી

વીંછિયા તાલુકાના વિવિધ વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થાની ચુસ્ત દેખરેખ રાખવા હેતુસર રાજકોટ જિલ્લાના પોલીસ વડા ગુર્જર સાહેબના માર્ગદર્શન અને સૂચના

Read more

અમરાપુર ગામે વિકસિત ભારત રથનું ભવ્ય સ્વાગત , કુંવરજીભાઈ બાવળીયા ની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો

વીંછિયા તાલુકાના અમરાપુર ગામે સરકાર દ્વારા મોકલવામાં આવેલ વિકસિત ભારત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે માનનીય કેબિનેટ

Read more

સ્વ. મધુબેન સુરેશકુમાર તુરખીયાના સ્મરણાર્થે રૂ.13,000/-નું પુણ્યદાન

શ્રી વીંછીયા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ – વીંછીયાને સ્વ. મધુબેન સુરેશકુમાર તુરખીયા (સ્વ. ફુલચંદ માણેકચંદ કુવાડીયા ની દીકરી), મુંબઈ – ના

Read more

વીંછીયાના રાજગઢ ચોક ખાતે આવેલા ભીડભંજન મહાદેવના પાવન દર્શન , ભક્તોમાં ભક્તિભાવ અને શ્રદ્ધાનો અદભુત માહોલ

વીંછીયાના રાજગઢ ચોક ખાતે આવેલા ભીડભંજન મહાદેવના પાવન દર્શન , ભક્તોમાં ભક્તિભાવ અને શ્રદ્ધાનો અદભુત માહોલ

Read more