જસદણના વડોદ ગામે ડો. આંબેડકરનું બોર્ડ લગાવવા બાબતે ધમાલ : ફરજમાં રૂકાવટ કરી આત્મવિલોપનનો પ્રયાસ તલાટી મંત્રીએ ફરજમાં રૂકાવટ કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાવી
હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ જસદણના વડોદ ગામે જુની આંગણવાડીમાં ડો. બાબાસાહેબ આંબેડકરનું બોર્ડ લગાવવા બાબતે આત્મવિલોપનનો પ્રયાસ કરી ફરજમાં રૂકાવટ
Read more