Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Lunavada Archives - At This Time

ગૌવંશના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓને ટાઉન પોલીસે ચારકોસીયા નાકા પાસેથી ઝડપી પાડયા

મહીસાગર જિલ્લામાં ગુનાખોરી ડામવા અને નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ અધિક્ષક સફિન હસન દ્વારા ચલાવવામાં આવી રહેલી ખાસ

Read more

મહીસાગર પોલીસની સંવેદનશીલ પહેલ: વ્યાજખોરોના વિષચક્રમાંથી જનતાને છોડાવવા લુણાવાડામાં જનસંપર્ક કાર્યક્રમ યોજાયો

મહીસાગર જિલ્લામાં ગેરકાયદેસર નાણાં ધીરનાર વ્યાજખોરોનો ત્રાસ નાબૂદ કરવા અને સામાન્ય જનતાને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવા માટે જિલ્લા પોલીસ પ્રશાસન

Read more

મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખે કોંગ્રેસ અધ્યક્ષના વિવાદિત નિવેદનને સખત શબ્દોમાં વખોડી કાઢ્યું

મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયાએ લુણાવાડા ભાજપ કાર્યાલય ખાતે એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા

Read more

બાલાસિનોરમાં આર્મીમાંથી નિવૃત્ત થયેલા જવાનનું ભવ્ય સ્વાગત

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના સાકરિયા ગામમાં આનંદ અને ગૌરવનો માહોલ જોવા મળ્યો હતો. સાકરીયા ગામના વતની મોસીનખાન મહંમદખાન પઠાણે ભારતીય

Read more

આકલીયા ગામે રામદેવપીરનુ બે દિવસીય આખ્યાન કાર્યક્રમ યોજાયો.

મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના આંકલીયા ગામના નેજાધારી રામા મંડળ દ્વારા આંકલીયા ગામે બે દિવસીય બાબા રામદેવજી મહારાજનુ આખ્યાન કાર્યક્રમનું આયોજન

Read more

મહીસાગર એસ.ઓ.જી.ને મળી મોટી સફળતા

બાલાસિનોર પાસે પિસ્ટલ અને ૦૫ જીવતા કારતુસ સાથે રીઢા ગુનેગારને ઝડપી પાડ્યો..18 જેટલા ગુન્હાઓ આ પકડાયેલા આરોપીના નામે અલગ અલગ

Read more

મહીસાગર જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ મુક્ત, ન્યાયી અને પારદર્શક વાતાવરણમાં યોજવા વહીવટી તંત્ર સજ્જ

જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સુશ્રી અર્પિત સાગરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની નિમણૂંક કરી જવાબદારીઓ સોંપાઈ મહીસાગર જિલ્લામાં આગામી સમયમાં સ્થાનિક

Read more

મહીસાગર જિલ્લાના ૬૮૮ ખેડૂતોને કૃષિ યાંત્રીકીકરણ યોજના હેઠળ ૭૩૩ લાખની સહાય

મહીસાગર જિલ્લાના ખેડૂતો ખેતીમાં આધુનિક ટેકનોલોજી અપનાવી આર્થિક રીતે સમૃદ્ધ બને તેવા ઉમદા હેતુ સાથે કૃષિ વિભાગ દ્વારા કાર્યરત ‘કૃષિ

Read more

ઝરખવાડા ગામે વિશ્વના પ્રથમ ગૌમાતા મંદિરનું ભવ્ય ખાતમુહૂર્ત સંપન્ન,જાણીતા સમાજસેવી ખજુરભાઈ રહ્યા હાજર

મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મલેકપુર પાસે આવેલા ઝરખવાડા ગામે એક ઐતિહાસિક પ્રસંગ નિમિત્તે ભક્તજનોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. અહીં વિશ્વના

Read more

લુણાવાડા ખાતે રૂ. ૨૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર વિવિધ પોલીસ પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરતા મંત્રીશ્રી કમલેશ પટેલ

રાજ્યના નાગરિકોની સુરક્ષા અને શાંતિ સુનિશ્ચિત કરતી ગુજરાત પોલીસના જવાનોની સુખાકારી અને માળખાગત સુવિધાઓ વધારવા માટે રાજ્ય સરકાર સતત કટિબદ્ધ

Read more

મહીસાગર જિલ્લાને કુપોષણમુક્ત બનાવવા જિલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને ‘પોષણ સંગમ’ કાર્યશાળા યોજાઈ *****

મહીસાગર જિલ્લાના બાળકોના પોષણ સ્તરમાં ગુણાત્મક સુધારો લાવવા અને ‘પોષણ સંગમ’ (C-MAM/EGF) કાર્યક્રમની અમલવારીને વધુ પારદર્શક અને અસરકારક બનાવવાના હેતુથી

Read more

મહીસાગર જિલ્લામાં ‘ટીબી મુક્ત ભારત અભિયાન ૨.૦’નો ભવ્ય પ્રારંભ: જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જનજાગૃતિ રેલીને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું

આજે ૨૪ માર્ચ, ‘વિશ્વ ક્ષય દિવસ’ (World TB Day) નિમિત્તે ભારત સરકાર અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મહીસાગર જિલ્લામાં “ટીબી

Read more

મહીસાગર વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા ‘મિશન LiFE’ અંતર્ગત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી

આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે મહીસાગર જિલ્લા વન વિભાગની લુણાવાડા રેંજ દ્વારા એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી

Read more

વિશ્વ ચકલી દિવસ નિમિત્તે મહીસાગર વન વિભાગ અને મહીસાગર નેચર ફાઉન્ડેશન દ્વારા ચકલી માળાનું વિતરણ કરાવ્યું **

20 મી માર્ચ એટલે ચકલી દિવસ,આપણા આંગણાનું પક્ષી ગણાતાં ચકલીઓની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે ચકલીઓના સંરક્ષણ તથા રહેઠાણને

Read more

ડીઆઈજી શ્રીમતી વિધિ ચૌધરીના હસ્તે લુણાવાડા ખાતે નવનિર્મિત ‘જન સંપર્ક કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરાયું

આજ રોજ પંચમહાલ-ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી (DIGP) શ્રીમતી વિધિ ચૌધરીએ મહીસાગર જિલ્લાના વડામથક લુણાવાડા ખાતે આવેલી પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની

Read more

પંચમહાલ-ગોધરા રેન્જના ડીઆઈજી શ્રીમતી વિધિ ચૌધરીની મહીસાગર જિલ્લાની મુલાકાતે

ડીઆઈજી શ્રીમતી વિધિ ચૌધરીના હસ્તે લુણાવાડા ખાતે નવનિર્મિત ‘જન સંપર્ક કેન્દ્ર’નું ઉદ્ઘાટન કરાયું આજ રોજ પંચમહાલ-ગોધરા રેંજના નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી

Read more

દિવ્યાંગોની ગતિશીલતા માટે રાજ્ય સરકારનો સંવેદનશીલ નિર્ણય; મહીસાગર જિલ્લામાં ૫૧ દિવ્યાંગોને સાધન સહાયનું વિતરણ **

ગુજરાતના દિવ્યાંગજનોનું જીવન વધુ સરળ, સુગમ અને ગતિશીલ બનાવવાના ઉમદા હેતુથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ અને જોયસ્ટિક

Read more

સીમલીયા અમદાવાદ બસને પુનઃ શરૂ કરવામાં આવતા મુસાફરોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો

મહીસાગર જિલ્લાના લુણાવાડા એસ.ટી વિભાગ દ્વારા સીમલીયા થી અમદાવાદ જતી બસને પુનઃ શરૂ કરવામાં આવતા મુસાફરોમાં અનેરો ખુશીનો માહોલ જોવા

Read more