Atthistime Vinchhiya - At This Time - Page 4 of 8

વિંછીયા રાંદલ માતાજી મંદિરે આજે પ્રસાદી તથા ગરબા મહોત્સવ , ગરબા બાદ બાળાઓને લાણીનું વિતરણ

આજે સાંજે વિંછીયા રેવાણીયા રોડ આવેલ રાંદલ માતાજીના મંદિરે ભક્તિભાવથી ઓતપ્રોત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ માતાજીનું

Read more

વિંછીયા કિરાણા મર્ચન્ટ એસોસિએશન દ્વારા સ્ટેટ બેંકને ૧૦ અને ૨૦ રૂપિયાના સિકકાઓની ઉપલબ્ધતા અંગે રજૂઆત

શ્રી વિંછીયા કિરાણા મર્ચન્ટ એસોસિએશન, વિંછીયા (C/O કપુરચંદ ભગવાનજી, બજાર વિંછીયા) દ્વારા રાજકોટ વિભાગીય કાર્યાલય, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI)ના

Read more

મેઘાણી વિરમભાઈ નકુભાઈ દ્વારા ગૌસેવા માટે રૂ.10,000નું ઉદાર દાન

વીંછીયા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ વીંછીયા દ્વારા પશુસેવામાં ઉમદા યોગદાન રૂપે હડમતીયા ગામના સમાજસેવી શ્રી મેઘાણી વિરમભાઈ નકુભાઈએ ગાયોના ઘાસચારા માટે

Read more

વીંછીયા તાલુકામાં કોંગ્રેસનો “વોટ ચોર ગાદી છોડ” સહી અભિયાન ગતિમાન ,ગામડે ગામડે જનજાગૃતિ સાથે સંગઠન મજબૂત કરવાની દિશામાં પગલા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યક્રમ “વોટ ચોર ગાદી છોડ” સહી ઝુંબેશ અંતર્ગત વીંછીયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકાના વિવિધ ગામડાઓમાં

Read more

વીંછિયા એસ.ટી. કન્ડક્ટર વિરમભાઈએ ઈમાનદારીનો દાખલો પૂર્યો , બસમાં મળેલું અજાણ્યા વ્યક્તિનું પાકીટ પરત આપ્યું

માનવતાની સુગંધ ફેલાવતો એક પ્રસંગ વીંછિયા એસ.ટી. ડેપોમાં સામે આવ્યો છે. વીંછિયા-રાજકોટ રૂટ પર દોડતી એસ.ટી. બસ નંબર 8068 માં

Read more

વિંછીયા તાલુકાના એસ.ટી. ડેપોમાં માનવતા ઝળહળી , ઈમાનદારીનો અનોખો દાખલો

વિંછીયા તાલુકાના એસ.ટી. ડેપોમાં માનવતાનો અદભૂત દાખલો સામે આવ્યો છે. ડેપોમાં આવેલ કેન્ટીનના ઈમાનદાર માલિકને એક અજાણ્યા વ્યક્તિનું પર્સ મળતા,

Read more

ડો. અક્ષય વાવડીયા ( B.A.M.S) પંચકર્મ સ્પેશ્યાલીસ્ટ

દર્દીનું નામ -મુક્તાબેન પાનસુરીયા -રાજકોટ મુક્તાબેન જ્યારે આપણી પાસે બતાવવા આવ્યા ત્યારે તેમને બંને ઘૂંટણમાં ખૂબ જ અસહ્ય દુખાવો રહેતો

Read more

વિંછીયા ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો શતાબ્દી મહોત્સવ , કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાની ઉપસ્થિતિમાં વિજયાદશમી ઉત્સવની ગૌરવપૂર્ણ ઉજવણી

વિંછીયા તાલુકાના એમ. બી. અજમેરા હાઈસ્કૂલ ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ – વિંછીયા તાલુકા દ્વારા સંઘના શતાબ્દી મહોત્સવ નિમિત્તે શ્રી વિજયાદશમી

Read more

વીંછિયા તાલુકાના હાથસણી ખાતે ₹28.16 લાખના ખર્ચે નવા ચેકડેમના નિર્માણનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે ખાતમુહૂર્ત

વીંછિયા તાલુકાના હાથસણી મુકામે ₹28.16 લાખના ખર્ચે નવનિર્મિત થનાર હાથસણી ચેકડેમનું આજે ગ્રામજનોની ઉપસ્થિતિમાં કેબિનેટ મંત્રી આદરણીય કુંવરજીભાઈ બાવળીયાના વરદહસ્તે

Read more

વીંછિયામાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જવાહર બાગ પાણી સબમાં ક્લોરીનેશન કાર્યવાહી

વીંછિયા શહેરના જવાહર બાગ ખાતે આવેલ પાણી સબમાં આજ રોજ આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા ક્લોરીનેશન કામગીરી હાથ ધરવામાં આવી હતી.

Read more

શરદ પૂર્ણિમા નિમિત્તે પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણી તરફથી હાર્દિક શુભકામનાઓ

શરદ પૂર્ણિમા એટલે ચાંદની રાત, શીતળતા અને આધ્યાત્મિક આનંદનો પર્વ. આ પાવન અવસરે પાંચાળ વિકાસ બોર્ડના પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ સર્વ

Read more

આંકડીયા ગામે રામામંડળ દરમિયાન ઝઘડો , છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી, પાંચ સામે ગુન્હો દાખલ

આંકડીયા ગામે રામાપીર મંદિર ખાતે ચાલી રહેલા ચોવીસ કલાકના રામામંડળ દરમિયાન ગામમાં ઝઘડો થવા પામ્યો હતો. ફરીયાદી ઘનશ્યામભાઈ પોપટભાઈ રંગપરા

Read more

આઈ.ટી.આઈ. વિંછીયાનો વિદ્યાર્થી કિશન સરવૈયા સમગ્ર ગુજરાતમાં બીજું સ્થાન મેળવી ગર્વ વધાર્યો

વિંછીયા આઈ.ટી.આઈ. વિંછીયાના કોમ્પ્યુટર ઓપરેટર એન્ડ પ્રોગ્રામિંગ એસિસ્ટન્ટ (COPA) ટ્રેડના તાલીમાર્થી સરવૈયા કિશન ગોરધનભાઈ એ તાજેતરમાં યોજાયેલી GCVT પરીક્ષામાં સમગ્ર

Read more

વિંછીયામાં પતિએ પત્ની વિરુદ્ધ ૮.૫ લાખના સોનાના દાગીના લઈ વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ નોંધાવી

વિંછીયા તાલુકાના શિવાજીપરા સમઢીયાળા રોડ પર રહેતા સંજયભાઈ બાબુભાઈ રાજપરા (ઉંમર ૩૦, જાતે કોળી, ધંધો-ખેતી) એ વિંછીયા પોલીસ સ્ટેશનમાં પોતાની

Read more

ગુજરાત પ્રદેશ ભાજપાના નવા અધ્યક્ષ તરીકે જગદીશભાઈ વિશ્વકર્માની નિયુક્તિ , વીંછિયા ભાજપ પરિવાર તરફથી હાર્દિક અભિનંદન

ભાજપા સાથે વર્ષોથી સંકળાયેલા વરિષ્ઠ નેતા અને કુશળ સંગઠનકર્તા આદરણીય જગદીશભાઈ વિશ્વકર્માજીને ગુજરાત પ્રદેશ ભાજપાના અધ્યક્ષ તરીકે નિયુક્ત થવા બદલ

Read more

🌟✨ સેલ નહીં પણ મહા સેલ ✨🌟 વીંછિયા શહેરમાં પહેલીવાર તમે કયારેય નય જોયો હોય તેવો મહાસેલ

🛍️ માત્ર 50 રૂપિયાથી શરૂ 👧 છોકરીઓના – 80 રૂપિયા થી 👩 લેડીઝ – 125 રૂપિયા થી 👨 જેન્સ –

Read more

વિંછીયા તાલુકામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયાદશમી ઉત્સવનું ભવ્ય આયોજન

વિંછીયા તાલુકા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આવનાર તા. ૫ ઓક્ટોબર, રવિવારના દિવસે વિજયાદશમી ઉત્સવનો જાહેર કાર્યક્રમ ધામધૂમપૂર્વક યોજાશે. આ વર્ષે

Read more

વિંછીયામાં ₹1.46 કરોડના ખર્ચે નવનિર્મિત બી.આર.સી ભવનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે લોકાર્પણ

વિંછીયા મુકામે કેબિનેટ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે આનંદભેર તાલુકા વિદ્યા સમીક્ષા કેન્દ્ર (બી.આર.સી) ના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું.

Read more

વિંછીયામાં અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉનનું કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાનું સ્વનિરીક્ષણ

વિંછીયા ખાતે આવેલ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના ગોડાઉન પર ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુલાકાત લઈ ઉપલબ્ધ સુવિધાઓનું

Read more

વિછીયાના વણથંભી વિકાસને વેગવંતો બનાવતા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા દ્વારા જીનપરા વૃંદાવન સોસાયટી ખાતે સી.સી. રોડનું ખાતમુહૂર્ત

વિંછીયા જીનપરા વૃંદાવન સોસાયટી ખાતે ગુજરાત સરકારના તેજસ્વી અને તપસ્વી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબનાં વરદ હસ્તે પાણી પુરવઠા વિભાગ

Read more

પીપરડી (આ. ખા.) ગામે ચૈત્રી તથા આસો નવરાત્રિ અનુષ્ઠાનોની પાંચ વર્ષથી ચાલતી ભવ્ય પરંપરા

વીંછિયા તાલુકાના પીપરડી (આ. ખા.) ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ચૈત્રી નવરાત્રિ તથા આસો નવરાત્રિના પાવન પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન

Read more

વિંછીયા તાલુકાના ગુદાળા ગામે પાંચ શખ્સોએ પાવર હાઉસનું કામ બંધ કરાવી ધમકી આપી

(રિપોર્ટ હુસામુદ્દીન કપાસી દ્વારા ) વિછીયાના ગુંદાળા ગામે ચાલતા પાવર હાઉસના કામને અટકાવી સ્કોરપીયોમાં આવેલ પાંચ શખ્સોએ મજુરોને ધમકી આપી

Read more

વિંછીયા બસ સ્ટેન્ડ ખાતે ૨ ઓક્ટોબરે સ્વચ્છતા અભિયાનનું આયોજન

વિંછીયા ગામમાં ૨ ઓક્ટોબર ના રોજ ગાંધી જયંતિ નિમિત્તે બસ સ્ટેન્ડ પર સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં

Read more

વિંછીયામાં બુકાનીધારી ટોળકી ત્રાટકી, બે દુકાનમાંથી રૂપિયા બે લાખની ચોરી

(રિપોર્ટ હુસામુદ્દીન કપાસી દ્વારા) વિછીયામાં છેલ્લા એક માસથી બુકાનીધારી શખ્સોએ આંતક મચાવી પોલીસને પડકાર ફેક્યો છે. તસ્કરોએ બે દુકાન માંથી

Read more

વિંછીયા આંબલી ચોક પાસે કેફી પ્રવાહી પીધેલી હાલતમાં બાઇક ચાલક ઝડપાયો

વિંછીયા આંબલી ચોક પાસે વાહન ચેકિંગ દરમ્યાન ઓરી રોડ તરફથી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ સર્પાકાર રીતે ચલાવી આવતો દેખાયો.હાથનો ઇશારો કરી

Read more

કોઈમ્બતુર જૈન સંઘ તરફથી વીંછીયા પાંજરાપોળને જીવદયા માટે ૧ લાખનું દાન

વીંછીયા મહાજન પાંજરાપોળ ટ્રસ્ટ વીંછીયા ને શ્રી કોઈમ્બતુર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ આર.એસ.પુરમ – કોઈમ્બતુર તરફથી શ્રી અખિલ ભારતીય હિંસા

Read more