ઝાલોદ-મુંખોસલા તરફના માર્ગ માછનાળા વિભાગ દ્વારા દિવાળીના તહેવારના સમયે કામગીરી હાથ ધરાતા :: અકસ્માત તેમજ મુખ્ય માર્ગ બંધ કરી દેવાતા વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ઝાલોદ મુનખોસલા રસ્તા ઉપર માછળનાળા વિભાગની ખોદકામ કામગીરી :: બેરિકેટ કે ચેતવણી બોર્ડ ના મરાતા બાઈક ચાલક ખાડામાં પડી જતા
Read more