દાહોદ જીલ્લા ના ફતેપુરામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગ થતો હોવાની ગંભીર ઘટના શિક્ષણ વિભાગની લાપરવાહીની પોલ યુવરાજસિંહ જાડેજા દ્વારા ખોલે છે, અને સરકારી શાળાના બાળકોના હક્ક પર તરાપ મારતી આ લાલિયાવાડી સામે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.
દાહોદ જીલ્લા ના ફતેપુરામાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક સામગ્રીનો ખાનગી શાળામાં ઉપયોગ થતો હોવાની ગંભીર ઘટના શિક્ષણ વિભાગની લાપરવાહીની
Read more