Female Archives - Page 2 of 3 - At This Time

અડાલજમાં જન્મદિન પાર્ટીમાં દારૂની મહેફીલ, પોલીસે કબ્જે કર્યો મુદ્દામાલ

શ્રેયા ફાર્મ, અડાલજ ગામમાં ધ્રુવ બારોટના જન્મદિનની ઉજવણી દરમિયાન દારૂની મહેફીલ ચાલતી હતી. ABSOLUT VODKA, JAMESON WHISKEY અને ૧૦ અન્ય

Read more

પીપરડી (આ. ખા.) ગામે ચૈત્રી તથા આસો નવરાત્રિ અનુષ્ઠાનોની પાંચ વર્ષથી ચાલતી ભવ્ય પરંપરા

વીંછિયા તાલુકાના પીપરડી (આ. ખા.) ગામમાં છેલ્લા પાંચ વર્ષથી ચૈત્રી નવરાત્રિ તથા આસો નવરાત્રિના પાવન પ્રસંગે ધાર્મિક અનુષ્ઠાનોનું ભવ્ય આયોજન

Read more

અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે

ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે તા.4 ઑક્ટોબર,

Read more

અમરેલી, બાબરા, બગસરા,દામનગર અને સાવરકુંડલા નગરપાલિકાની અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેનો આખરી આદેશ પ્રસિદ્ધ કરાયો*

રાજ્ય ચૂંટણી આયોગે અમરેલી જિલ્લાની અમરેલી, બાબરા, બગસરા, દામનગર અને સાવરકુંડલા નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની વારાફરતી ફાળવણી અંગેના

Read more

શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય-સિહોર ખાતે આજે મહાત્મા ગાંધીજયંતિ, વિજયાદશમી, લાલબહાદુર શાસ્ત્રીજન્મજયંતિના ત્રિવેણી સંગમ સમા તહેવારોની ઉજવણી તથા બ્રહ્મકુંડ મહાસફાઈ કરી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. “.

શ્રી સચ્ચિદાનંદ ગુરુકુળ વિદ્યાલય-સિહોર ખાતે આજે મહાત્મા ગાંધીજયંતિ, વિજયાદશમી, લાલબહાદુર શાસ્ત્રીજન્મજયંતિના ત્રિવેણી સંગમ સમા તહેવારોની ઉજવણી તથા બ્રહ્મકુંડ મહાસફાઈ કરી

Read more

વેરાવળ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિવાર્ષિક ઉજવણી કરાઈ ——– જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં વિવિધ આરોગ્યલક્ષી કાર્યક્રમો યોજાયા

વેરાવળ ખાતે રેડ ક્રોસ બ્લડ સેન્ટર અને આરોગ્ય ભવનના નિર્માણની દ્વિવાર્ષિક ઉજવણી કરાઈ ——– જિલ્લા કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની ઉપસ્થિતિમાં વિવિધ

Read more

નવરાત્રી આઠમનું લિંબચધામ મેઘરજ માં હર્ષે ભેર ઉજવણી કરવામાં આવી.

નવરાત્રિના પાવન પર્વ દરમિયાન માતાજી શક્તિની ઉપાસનામાં વિશેષ સ્થાન ધરાવતા અષ્ટમીના પાવન દિવસે લિંબચધામ મંદિર મેઘરજ માં વાળંદ સમાજમાં ભવ્ય

Read more

દશેરા: આજના સમયમાં તેનો વાસ્તવિક અર્થ શું?

દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. પરંપરાગત રીતે આ દિવસ ભગવાન શ્રીરામે અસૂર

Read more

આજનો દિવસ ખૂબ યાદગાર છે. મહાત્મા ગાંધીનો અને લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ દિવસ

આજનો દિવસ ખૂબ યાદગાર છે. મહાત્મા ગાંધીનો અને લાલબહાદુર શાસ્ત્રીનો જન્મ દિવસ… અસત્ય ઉપર સત્યનો વિજય દશેરા…સાથે સાથે આજે સંધ

Read more

બાબરા માં દશેરા નિમિતે ભવ્ય રામ–રાવણ યુદ્ધ, રામ–રાવણ–હનુમાનની યાત્રા સાથે વર્ષો જૂની પરંપરા આજે પણ અવિરત

દશેરા પર્વના પાવન અવસરે બાબરા શહેરમાં દરવર્ષે યોજાતી રામ–રાવણ યુદ્ધની પરંપરાનું ભવ્ય આયોજન આ વર્ષે પણ હર્ષોલ્લાસપૂર્વક કરવામાં આવ્યું હતું.

Read more

ધંધુકા તાલુકાના રોજકા ગામના ઓમ કુમાર મકવાણા નો સંદેશ ” આજની દીકરીઓ અને ચુંદડી “

ધંધુકા તાલુકાના રોજકા ગામના ઓમ કુમાર મકવાણા નો સંદેશ ” આજની દીકરીઓ અને ચુંદડી ” ” મંદિરોમાં બોર્ડ મારવા પડે

Read more

આજે શિહોર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્તપરિવાર અભિયાન 2025 યોજાયો

🌸”સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન-૨૦૨૫” નરેન્દ્રભાઈ મોદી ના સેવા એ જ સંકલ્પ, રાષ્ટ્ર પ્રથમ પ્રેરણા ના સેવા પખવાડા અંતર્ગત તા.૩૦.૦૯.૨૫

Read more

દામનગર સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન

દામનગર સરકારી હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ નું આયોજન આજ રોજ “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર અભિયાન” અંતર્ગત સામુહિક આરોગ્ય

Read more

ગાંધીનગરમાં ગેરકાયદે ખનિજ હેરાફેરી પર કડક કસોટી: ૧૯ વાહનો જપ્ત

ગાંધીનગર જિલ્લામાં ભૂસ્તર તંત્ર દ્વારા ગેરકાયદેસર ખનિજ હેરાફેરી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયામાં ૧૯ વાહનો

Read more

સરકારી આયુર્વેદ દવાખાનું લોએજના મેડિકલ ઓફિસર ડો.અગ્રાવત સાહેબ દ્વારા પ્રેસનોટ

સરકારી આયુર્વેદ દવાખાનું લોએજના મેડિકલ ઓફિસર ડો.અગ્રાવત સાહેબ દ્વારા પ્રેસનોટ આયુર્વેદ શાખા,જુનાગઢ,જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા ભારત સરકારનાઆયુષ મંત્રાલય દ્વારા દસમા

Read more

ભક્તકવિ નરસિંહમહેતા યુનિવર્સીટી દ્વારા સાતમો યુવા મહોત્સવ 2025સંપન્ન થયો

સપ્તક યુવક મહોત્સવ -અવસર ૨૦૨૫માં સોરઠધરાનાં વિદ્યાર્થીઓએ હીર જળકાવ્યુ કોલેજ જનરલ ચેમ્પીયનશીપમાં યુનિ. અંગ્રેજી ભવનનાં છાત્રોએ બાજી મારી શિલડ હાંસલ

Read more

સોમનાથની આસ્થા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વિઝન: મહાદેવના પીતાંબરથી ઉજ્જવળ થશે ગ્રામીણ મહિલાઓનું ભવિષ્ય, સખી મંડળની બહેનો બનશે ‘લખપતિ દીદી’

સોમનાથની આસ્થા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીનું વિઝન: મહાદેવના પીતાંબરથી ઉજ્જવળ થશે ગ્રામીણ મહિલાઓનું ભવિષ્ય, સખી મંડળની બહેનો બનશે ‘લખપતિ દીદી’

Read more

દામનગર સિવિલ હોસ્પિટલ ખાતે નિષ્ણાંત દરેક રોગ ના તબીબો ની સેવા એ સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે

દામનગર ધીરજ મોરારજી અજમેરા હેલ્થ સેન્ટર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વ રોગ નિદાન કેમ્પ યોજાશે સ્વસ્થ નારી

Read more

સંતો-મહંતોનાં વરદહસ્તે પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાયું . ‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું થશે નિર્માણ. હજ્જારો અબોલ જીવોના અકાળે મૃત્યુ થતાં અટકશે. અનેક જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા.

સુરેન્દ્રનગર જીલ્લાનાં સાયલા ગામની આસપાસનાં લગભગ 100 કિ.મી. વિસ્તારમાં પશુ સારવાર માટેની સુવિધાવાળી એનીમલ હોસ્પિટલ નથી અને આને લીધે લાખો

Read more

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” ———– ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો

“સ્વસ્થ નારી, સશક્ત પરિવાર” ———– ગીર સોમનાથ જિલ્લાના આરોગ્ય કેન્દ્રો ખાતે મહિલાઓ માટે મેડિકલ કેમ્પ યોજાયો ———- સગર્ભા મહિલાઓ અને

Read more

સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અંતર્ગત સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ સરકારી હોસ્પિટલ બાબરા ખાતે ઉજવણી કરવામાં આવી

સર્વરોગ ફ્રી નિદાન કેમ્પ મા બાળ રોગ, સ્ત્રીરોગ, જનરલ સર્જન, માનસિક રોગ અને ચામડી રોગ ના નિષ્ણાંત ડૉક્ટર સાહેબ દ્વારા

Read more

નવરાત્રિ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો દિવ્ય શણગાર

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી નવરાત્રિ શક્તિ

Read more

શ્રી તખતસિંહ પરમાર ની સ્મૃતિમાં પાંચ સાહિત્યકારો નું અભિવાદન

ભાવનગર શિશુવિહાર બુધ સભાના ઉપક્રમે ગુજરાત સાહિત્ય પરિષદના અધ્યક્ષ હર્ષદભાઈ ત્રિવેદી ની અધ્યક્ષતામાં સુપ્રસિદ્ધ ગઝલકાર. ડોક્ટર જવાહર બક્ષી. કવિત્રી શ્રી

Read more

વાહન પાર્કિંગ મામલે વેપારી પરિવાર પર પાડોશીનો હુમલો

યુનિવર્સીટી રોડ પર આવેલી પટેલ કન્યા છાત્રાલય સામે રહેતા વેપારી પરિવાર પર પાડોશી તથા તેના મિત્રો સહિતનાએ હુમલો કરી ઘર

Read more

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીદાદાનું દિવ્ય રાજોપચાર પૂજન

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી(અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ 21-09-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ

Read more

માનો ગરબો રે.. જસદણના દરબારમાં…! સોમવારથી શરૂ થતી નવરાત્રિની પૂર્ણ તૈયારીઓ

(હુસામુદ્દીન કપાસી દ્વારા જસદણ) આધ શક્તિ આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ આસો નવરાત્રિનો પ્રારંભ સોમવાર રાતથી ભવ્ય અને દિવ્ય ભક્તિમય પ્રારંભ

Read more

અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને નાડાછડીના વાઘા અને નાડાછડીની સાથે ગુલાબ-ગલગોટાના ફુલોનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ 21-09-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં અમાસ નિમિતે શ્રીકષ્ટભંજનદેવ

Read more

શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને 200 કિલો સેવંતીના ફુલોનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ 20-09-2025ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને દિવ્ય વાઘા

Read more

વિસાવદર જૈનમહાજન વાડી ખાતેજાલં ધર પદ્ધતિથીફ્રી દંતચિકિત્સા કેમ્પ યોજાયો

વિસાવદર જૈનમહાજન વાડી ખાતેજાલં ધર પદ્ધતિથીફ્રી દંતચિકિત્સા કેમ્પ યોજાયો વિસાવદર ના જૈનમહાજન વાડીખાતે સ્વભોગીલાલ ગોપાલજી ગાઠાણી તથા સ્વ સરલાબેન ભોગીલાલ

Read more