Lathi Archives - Page 2 of 4 - At This Time

રક્તદાન તેમજ હાસ્ય યોગ દ્વારા હોમગોર્ડ્ઝ સ્થાપના દિવસની ઉજવણી સુરત શહેર મા કરવામાં આવી.

રક્તદાન તેમજ હાસ્ય યોગ દ્વારા હોમગોર્ડ્ઝ સ્થાપના દિવસની ઉજવણી સુરત શહેર મા કરવામાં આવી. સુરત હોમગાર્ડઝ સ્થાપના દિવસના ભાગરૂપે કમાન્ડન્ટ

Read more

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે શાશ્વત હિંદુ ફાઉન્ડેશનનો દ્વિદિવસીય રાષ્ટ્રીય સંમેલન પૂર્ણ “સનાતન શક્તિઓને એકત્ર થવાની જરૂરિયાત” — આચાર્ય લોકેશ

વિશ્વ શાંતિ કેન્દ્ર ખાતે શાશ્વત હિંદુ ફાઉન્ડેશનનો દ્વિદિવસીય રાષ્ટ્રીય સંમેલન પૂર્ણ “સનાતન શક્તિઓને એકત્ર થવાની જરૂરિયાત” — આચાર્ય લોકેશ વિશ્વ

Read more

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્ઘાટન ◆ સંતો-મહંતોના આશીર્વાદ અને બેન્ડની સુરાવલીઓ વચ્ચે કથાના મુખ્ય કાર્યાલયનો શુભારંભ

ગીરગંગા પરિવાર ટ્રસ્ટના જળસંચયના મહાઅભિયાનને વેગ આપવા રાજકોટમાં યોજાનાર ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ના મુખ્ય કાર્યાલયનું દિવ્ય ઉદ્ઘાટન ◆ સંતો-મહંતોના આશીર્વાદ

Read more

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ”

“સ્વદેશોત્સવ એક્સ્પો–2025 : અમદાવાદમાં ‘ગૌટેક 2025’ વિશેષ આકર્ષણ” અમદાવાદ સ્વદેશી જાગરણ મંચ દ્વારા GMDC ગ્રાઉન્ડ ખાતે આયોજીત “સ્વદેશોત્સવ એક્સ્પો–૨૦૨૫” જેનું

Read more

દામનગર નવજ્યોત વિધાલય ના વિપુલ વોરા ને બેસ્ટ આચાર્ય પરિતોષક એનાયત

દામનગર શહેર ની ખાનગી શેક્ષણિક સંસ્થાન નવજ્યોત વિધાલય માં સેવારત આચાર્ય વિપુલભાઈ વોરા ને બેસ્ટ આચાર્ય પરિતોષક એનાયત કરાયો ઓલ

Read more

દામનગર પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલય ની દીકરી ઓનો ખોડલધામ દ્વારા સત્કાર.

દામનગર તાજેતર માં કાગવડ ખોડલધામ ખાતે આયોજિત સત્કાર સમારોહ માં દામનગર સ્થિત પરમાર્થ ટ્રસ્ટ સુરત દ્વારા સંચાલિત નિઃશુલ્ક કન્યા છાત્રાલય

Read more

દામનગર પાલિકા ના તંત્ર વાહકો એ પ્રધાનમંત્રી આવાસ યોજના ના લાભાર્થી પ્રત્યે સંવેદના દર્શાવશે ?

દામનગર શહેર માં છેલ્લા છ વર્ષ થી ઘર ના ઘર ની રાહ માં લબડતા લાભાર્થી ઓ પ્રત્યે તંત્ર વાહકો એ

Read more

પ્રબુદ્ધ સર્વોદય અગ્રણી ઓનું પ્રત્યક્ષ સમાજ કાર્ય ના પરિણામો.અને વ્યક્તિગત વિકાસ વિશે સંબોધન

પ્રબુદ્ધ સર્વોદય અગ્રણી ઓનું પ્રત્યક્ષ સમાજ કાર્ય ના પરિણામો.અને વ્યક્તિગત વિકાસ વિશે સંબોધન વલ્લભીપુર સરકારી કોલેજ વલભીપુરમાં સમાજશાસ્ત્ર તથા ઇતિહાસ

Read more

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૨૩ સદભાગ્ય શાળી પરિવારો ના વિવિધ સંસ્કાર વિધિ સંપન્ન

સુરત ગાયત્રી પરિવાર રચનાત્મક ટ્રસ્ટ દ્વારા ૨૩ સદભાગ્ય શાળી પરિવારો ના વિવિધ સંસ્કાર વિધિ સંપન્ન સુરત રચનાત્મક ટ્રસ્ટ ગાયત્રી પરિવાર

Read more

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ નો સ્થાપના દિવસ ઉજવાયો

દામનગર શેઠ શ્રી એમ સી મહેતા હાઇસ્કૂલ નો સ્થાપના દિવસ ઉજવાયો દામનગર નગર પાલિકા સંચાલિત શેઠ શ્રી એમ.સી. મહેતા હાઈસ્કૂલ

Read more

દામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા દરેક મંદિરો માં પવિત્ર કાષ્ટ બાજોટ અર્પણ

દામનગર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શહેર માં વિવિધ મંદિરો માં પવિત્ર કાષ્ટ ના બાજોટ અર્પણ કરાયા દામનગર શહેર માં વિશ્વ

Read more

ખાખી ની હાજરી જ સુરક્ષા નો સૌથી મોટો સુરક્ષા નો સંદેશ હોમગાર્ડ સ્થાપના દિન ની ઉજવણી

દામનગર શહેર માં હોમગાર્ડ સ્થાપના દિન ની ઉજવણી નાયબ મામલતદાર કલાણી ની અધ્યક્ષતા માં યોજાય સમગ્ર શહેર ના મુખ્ય રાજ

Read more

દામનગર પરમાર્થ નિ:શુલ્ક કન્યા છાત્રાલયની બાળાઓને દામનગર પોલીસ સ્ટેશન દ્વારા બાળાઓને ગુડ ટચ અને બેડ ટચ નો સેમિનાર દ્વારા વિડીયો પ્રોજકટર દ્વારા સલામતી સંદર્ભે સતર્કતા થી અવગતું માર્ગદર્શન આપ્યું હતું મહિલા સ્ટાફ દ્વારા દીકરીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું

દામનગર પરમાર્થ નિ:શુલ્ક કન્યા છાત્રાલયની બાળાઓને દામનગર પોલીસ સ્ટેશન દ્વારા બાળાઓને ગુડ ટચ અને બેડ ટચ નો સેમિનાર દ્વારા વિડીયો

Read more

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા જન્મદીને અનેક વિધ સેવા પ્રવૃત્તિ ઓ કરાશે

અમરેલી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા જી ના તા.૧૨/૧૨/૨૫ ના રોજ જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવશે સૌરાષ્ટ્ર

Read more

માનવતાવાદી સ્વ ડો આર એન વાઢેર ની પુણ્યસ્મૃતિ અનેક સંસ્થાનો માં સત્કર્મો કરતા પુત્ર રત્નો

દામનગર શહેર ના પૂર્વ મેડિકલ ઓફિસર સ્વર્ગીય ડો આર એન વાઢેર ની બીજી પુણ્યસ્મૃતિ માં અનેક સેવા સંસ્થાનો માં આર્થિક

Read more

ગીરગંગા દ્વારા ૧૧૧ પવિત્ર નદીઓના જળકળશનું પૂજન માટે વિતરણ કરાશે ઉમિયા માતાજી મંદિર, સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતીની બેઠક મળી

રાજકોટ ઉમિયા માતાજી મંદિર-સિદસર પ્રેરિત ઉમિયા મહિલા સંગઠન સમિતી દ્વારા તાજેતરમાં ઉમા ભવન, રાજકોટ ખાતે એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી.

Read more

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે BAPS સંસ્થાન નડિયાદ થી વરિષ્ઠ સંતો પધાર્યા

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણિભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે BAPS સંસ્થાન નડિયાદ થી વરિષ્ઠ સંતો પધાર્યા દામનગર સાહિત્ય

Read more

સત્ય વિચાર દૈનિક પરિવાર ના મોભી સ્વ હિમતભાઈ ઈસામલિયા પ્રથમ પુણ્ય સ્મૃતિ એ. પુત્ર રત્નો એ અનોખી પુષ્પાજંલી અર્પી ત્રણ ગ્રામ્ય પંથક વચ્ચે મોક્ષરથ અર્પણ કર્યા

દામનગર ના ઠાંસા ગામે લોકપ્રિય અખબાર સત્ય વિચાર દૈનિક પરિવાર ના મોભી કુશળ કલમ નવેશી પત્રકાર સ્વ હિમતભાઈ ઈસામલિયા ની

Read more

ગારીયાધાર મણિનગર બસ બંધ થતા. સરપંચ ની ચેતવણી આઠ દિવસમાં શરૂ કરવામાં નહીં આવે તો ઢોલ નગારા સાથે ગારીયાધાર ડેપો માં 24 કલાકના આમરણાત ઉપવાસ 

ગારીયાધાર ડેપો ની ગારીયાધાર મણિનગર બસ બંધ કરાતા શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ જો ગારીયાધાર મણિનગર બસ આઠ દિવસમાં શરૂ

Read more

દામનગર પંથક ને એસ ટી તંત્ર દ્વારા અન્યાય એકાએક ગારીયાધાર મણિનગર રૂટ બંધ કરાતા ભારે નારાજગી

દામનગર ગારિયાધાર – મણિનગર વાયા દામનગર એક્સપ્રેસ બસ રૂટ બંધ કરી દેવાઈ. મુસાફરોમાં રોષ.. સારી આવક ધરાવતા વર્ષો જુના આ

Read more

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત ………………………………………………. કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ એઈડ્સ દિવસ નિમિત્તે HIV/AIDS વિષે જાગૃતિ અંગેનો સેમીનાર યોજાયો. ……………………………………………………..

શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસ તથા અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત ………………………………………………. કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે વિશ્વ એઈડ્સ દિવસ

Read more

આજે અન્નપૂર્ણા જયંતિ છે અને વાત કરવી છે લાઠીમાં ચાલતા અન્નપૂર્ણા પ્રસાદ ઘરની…

આજે અન્નપૂર્ણા જયંતિ છે અને વાત કરવી છે લાઠીમાં ચાલતા અન્નપૂર્ણા પ્રસાદ ઘરની… લાઠી દર વર્ષે માગશર મહિનાની પૂર્ણિમાના દિવસે

Read more

અમરેલી શહેરમાં કેરીયા રોડ પર આવેલ રેલવે ફાટકથી પસાર થતા વાહન ચાલકોએ વૈકલ્પિક અનુસરવો

અમરેલી શહેરમાં કેરીયા રોડ પર આવેલ રેલવે ફાટક નં. ૨૧ ખાતે રેલવે વિભાગ દ્વારા આર.સી.સી.બોક્સ તથા એપ્રોચ રોડનું કામ ટૂંક

Read more

લાઠી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી 14 વર્ષથી ગુમ થયેલ સ્ત્રી તથા બે બાળકીઓને શોધી કાઢતી અમરેલી એલ.સી.બી. ટીમ

રાજ્યમાં ગુમ / અપહરણ થયેલ વ્યક્તિઓને શોધવા માટે પોલીસ મહાનિદેશક કચેરી દ્વારા તા. 18/11/2025 થી તા. 02/12/2025 દરમિયાન ખાસ ઝુંબેશ

Read more

અમરેલી લાઠી ચોકડી ખાતે જીવદયા પ્રેમીઓની દમદાર કાર્યવાહી — કતલખાને જતી 11 ભેંસો બચી, 2 શખ્સ કબજામાં

અમરેલી લાઠી ચોકડી ખાતે જીવદયા પ્રેમીઓની દમદાર કાર્યવાહી — કતલખાને જતી 11 ભેંસો બચી, 2 શખ્સ કબજામાં

Read more

AAP અમરેલીની સંકલન બેઠકઃ કાર્યકર્તા-કેન્દ્રિત રાજનીતિ અને ગ્રામિણ જોડાણના સંદેશા સાથે મુખ્ય નિર્ણયો

તારીખ 29/11/2025 ના રોજ આમ આદમી પાર્ટી, અમરેલી જિલ્લાના સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આગામી રાજકીય તથા સામાજિક કાર્યક્રમોને અસરકારક

Read more

શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નવ નિર્માણ પ્રવેશદ્વારો નું દાતા રત્નો સુતરિયા અને નાકરાણી પરિવાર ના વરદહસ્તે ભૂમિ પૂજન

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર નવ નિર્માણ પ્રવેશદ્વાર ભૂમિ પૂજન ઉદાર દિલ દાતા રત્નો દહીંથરા ના હાલ અમદાવાદ

Read more

જળસંચય મહાઅભિયાનને સંતોના આશીર્વાદ · બીએપીએસના પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકત

જળસંચય મહાઅભિયાનને સંતોના આશીર્વાદ · બીએપીએસના પૂજય અપૂર્વમુનિ સ્વામીએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકત રાજકોટમાં યોજાનારી ડૉ. કુમાર વિશ્વાસની

Read more

ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ ની ગ્રાન્ટ માંથી ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા વોર્ડ નંબર 8 માં રિચાર્જ બોર કરીને “જલ હે તો જીવન હે” ના સૂત્ર ને સાર્થક કરવા વેગવંતુ બનાવ્યું

રાજકોટ વિધાનસભા ,69 રાજકોટ પશ્ચિમના મતવિસ્તારમાં વોર્ડ નં-8 માં અમીન માર્ગ પાસે પાણીની જરૂરિયાત ધ્યાને લઈ અને જળસંચયની દિશામાં મહત્વપૂર્ણ

Read more

ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલનમાં આચાર્ય લોકેશજીનું સંબોધન

ગુરૂ તેગ બહાદુરજીની 350મી શહીદી વર્ષગાંઠ પર સર્વધર્મ સંમેલનમાં આચાર્ય લોકેશજીનું સંબોધન અહિંસા વિશ્વ ભારતી અને વર્લ્ડ પીસ સેન્ટરના સ્થાપક

Read more