Lathi Archives - Page 2 of 6 - At This Time

સા વિદ્યા વિમુકતયે. ભાલતીર્થ કેળવણી મંડળ ઉત્તર બુનિયાદી ઉચ્ચતર માધ્યમિક શાળા સંકુલ માં ક્રાંતિકારી સ્વામી આત્માનંદ સરસ્વતીજી ની નિશ્રા માં વિવિધ પ્રકલ્પો નું લોકાર્પણ કરાશે

દામનગર ના ભાલવાવ કેળવણી ક્ષેત્રે અવલ્લ પરિણામ થી શિક્ષણ જગત ની શાન ગણાતી ભાલતીર્થ કેળવણી મંડળ સંચાલિત ઉત્તર બુનિયાદી ઉચ્ચતર

Read more

શિશુવિહાર સંસ્થામાં સહિયર ગ્રુપના ઉપક્રમે 55 થી વધુ બહેનોએ પોતાની સર્જનાત્મકતા રજૂ કરી

ભાવનગર દિવાળીના દિવસો માં સ્વદેશી તેમજ સ્ટાર્ટ અપ ને પ્રાધાન્ય આપતા શિશુવિહાર સંસ્થામાં સહિયર ગ્રુપના ઉપક્રમે 55 થી વધુ બહેનોએ

Read more

વિનાયક વ્યાસ ને પૂજ્ય રવિ શંકર મહારાજ વિદેશ ની ધરતી પર મુલાકાત

વડોદરા વિનાયક વ્યાસ ને પૂજ્ય રવિ શંકર મહારાજ વિદેશ ની ધરતી પર મુલાકાત આજે વિનાયક વ્યાસ ડલ્લાસના રેનેસાં મેરિયોટ હોટેલ

Read more

ગોપાલગ્રામનાં ઐતિહાસિક દરબાર ગઢની મુલાકાત લેતાં લોકપ્રતિનિધિઓ

ગોપાલગ્રામનાં ઐતિહાસિક દરબાર ગઢની મુલાકાત લેતાં લોકપ્રતિનિધિઓ ઉપ દંડક કૌશિક વેકરિયાએ રાજવી સત્યાગ્રહી દંપતિના ત્યાગ, સેવા, કેળવણી, કર્મયોગને કર્યા વંદન

Read more

સ્વ જાદવજીબાપા મોજડીવાળાનાં નામની પદ્મશ્રી જગદીશ ત્રિવેદી દ્વારા શાળા બનાવશે

ગઢડા સ્વામીના સાંજણાવદર ખાતે ધાર્મિક અને માર્મિક ટકોર ના નિર્દોષ મનોરંજન ના આવિષ્કારી સ્વ જાદવબાપા ની સ્મૃતિ માં પદ્મશ્રી જગદીશ

Read more

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ ના દક્ષાબેન સોલંકી એ (પી.એસ.ડી) ની પદવી પ્રાપ્ત કરી

દામનગર શહેર માં મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી તાલુકા કલ્યાણ મંડળ ટ્રસ્ટ સંચાલિત શ્રી ઝેડ એમ અજમેરા ઉચ્ચતર માધ્યમિક

Read more

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન

● કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે ● જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો

Read more

લાઠીમાં છેલ્લા 25- વર્ષથી શ્રી મહાદેવ ગ્રુપ ગૌસેવા કેન્દ્ર ચલાવે છે. આ સંસ્થાની સ્થાપના નો ઇતિહાસ બહુ હૃદયસ્પર્શી છે.

સત્ય, પ્રેમ અને કરુણાની સુવાસ જ્યાં વર્ષોથી મઘમઘે છે એવા કલાપીનગર લાઠીને આંગણે જીવદયાનું ઉત્તમ કામ કરતી સંસ્થા ‘શ્રી મહાદેવ

Read more

ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલમાં ડૉ.ભવનેશ ભટ્ટ દ્વારા ફ્રી હોમિયોપેથીક અવેરનેસ અને સ્કીન-હેર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમરેલી ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં ડૉ. ભવનેશ ભટ્ટ દ્વારા ફ્રી હોમિયોપેથીક અવેરનેસ અને સ્કીન-હેર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

ગીરગંગાનો યજ્ઞ : નવા રિંગ રોડ નજીક બનશે 30 વીઘા જગ્યામાં વિશાળ ડેમ આસપાસની 20 જેટલી સોસાયટીઓનો પાણીનો પ્રશ્ન હલ થશે જનભાગીદારીથી તૈયાર થનાર આ ડેમના કાર્યનો પ્રારંભ

રાજકોટ સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે સૌરાષ્ટ્રમાં જનભાગીદારીથી જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ

Read more

નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે.

નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે. 209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર

Read more

દામનગર લુહાર સમાજ વાડી ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

દામનગર લુહાર સુથાર સમાજ વાડી ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લાઠી આઇસીડીએસ શાખાના દામનગર શહેર ના તમામ વર્કર

Read more

મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે મહીસાગર થી પધારેલ કુશળ કલમ નવેશી પ્રકાશ પારગી નો સત્કાર

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા કુશળ કલમ નવેશી પ્રકાશ પારગી નું ઉષ્મા ભર્યું

Read more

વિશ્વસનીય પોસ્ટ વિભાગ ની અનેક સેવા ધીમે ધીમે બંધ અને મોંઘી બની રહી છે

દામનગર ભારત સરકાર ના પોસ્ટ વિભાગે ધીમે ધીમે અનેક સેવા ઓ બંધ કરી અને મોંઘી બનાવી પહેલા ઉ.પી.સી સેવા માત્ર

Read more

લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીની ભાવનગર, અમરેલી જિલ્લા ના પ્રવાસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાયા ચિંતન શિબિર, મહાજન મુલાકાત, લાભાર્થી મુલાકાત, ચોપડા વિતરણ, શ્રેષ્ઠીઓ નું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા —————————————

અમરેલી સમગ્ર વિશ્વ માં વસતા 35 લાખ કરતા વધુ લોહાણા જ્ઞાતિજનો અને મહાજનો ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી

Read more

દામનગર પંથક ના ગ્રામ્ય માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકશાની.—————————————- મગફળી તલ કપાસ જેવા પાકો મોઢે આવેલ કોળિયો ઝુટવાય જવાની સ્થિતિ ———————————-

દામનગર પંથક ના શાખપુર સહિત માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાની લાઠી તાલુકાના શાખપુર સહિત ના ગામો

Read more

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન પરિવાર ને ૨૧.૦૦૦૦૦ લાખ અર્પણ કર્યા ——————————–

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન

Read more

મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે. —————————————- ઇતિહાસવિદ્દ વિદ્વાન શ્રી નરોત્તમ પલાણના હસ્તે શ્રીમતી સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું —————————————

પોરબંદર ગાંધી જયંતી અને દશેરાના પાવન દિવસે, કલા નગરી પોરબંદરના આંગણે અનોખું ચિત્ર પ્રદર્શન કલાસરલા-૨૦૨૫ ખુલ્લું મુકાયું. તારીખ ૨ ઓક્ટોબર,

Read more

શિશુવિહાર દ્વારા વામવયે જ વિદ્યાર્થી માં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવી તાલીમ યોજાય

ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે તા.04/10/2025 ને શનિવારના

Read more

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા. શિશુવિહાર ના નિવૃત્તિ બાદ ક્રિયાત્મક પ્રવૃત્ત કર્મચારી ગોહિલ નું સન્માન

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તારીખ ૦૩/૧૦/૨૫ ના રોજ કુલપતિ શ્રી ડોક્ટર ભરતભાઈ રામાનુજે ની

Read more

“બોલનાર ગપ્પા મારે ને સાંભળનાર ફુલાય જાય” દામનગર રેવન્યુ કચેરી જ નથી —————————————- દામનગર લાઠી તાલુકા નો એક ભાગ છે ? કેવી રીતે સબ ડિવિઝન કે ઝોન ઓફીસ છે ? લોલીપોપ પણ જનતા ના ગળે ઉતરે એવી તો રાખો

દામનગર શહેર માં વર્ષો થી સતત સ્વતંત્ર તાલુકા ની માંગ સ્થાનિક કક્ષા એથી ઉઠી રહી છે વસ્તી અને વિસ્તાર ની

Read more

“અમારા પૂતળા ઉભા રાખો તો પણ ચૂંટણી જીતે સત્તાધીશો નો આટલો બધો ઉન્માદ” ————————————– ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તા મુદ્દે સમગ્ર વહીવટી તંત્ર હકારાત્મક પણ પાલિકા તંત્ર દબાણદારો ની મદદ માં

                                       

Read more

“હમ નહિ સુધરેગે” દામનગર પાલિકા તંત્ર શુ કરે ? કાયદો ભલે ગમે તે હોય પણ અનુશાસન તો નાગરિકો એ રાખવું જોઈ ને ?

દામનગર શહેર માં “ડ” વર્ગ ધરાવતી શહેરી વિકાસ વિભાગ ની નગરપાલિકા નો કાયદો ભલે ગમે તે કહે પણ નાગરિકો એ

Read more

પૂર્વ પાલિકા સદસ્ય સામે લેન્ડ ગ્રીબીગ કેસ માં થયેલ હુકમ નો અમલ ક્યારે ?

સાર્વજનિક રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેતા નેતા સામે જિલ્લા વહીવટી તંત્ર ને ૪૯ લેખિત ફરિયાદો મળી હોવા નો

Read more

જીલ્લા કલેક્ટર કચેરી, ડાંગ-આહવા. 2 ઓકટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ કાર્યક્રમ.

આહવા મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે કટોકટી, આપદા કે યુધ્ધ જેવા સમયે પ્રસાશન સાથે

Read more

શિશુવિહાર પરિસર માં ચાલતા સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમમાં  PSI ભટ્ટ નો સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો

ભાવનગર શિશુવિહાર પરિસર માં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો સમાજની કુલ સંપત્તિના ૬૦ ટકા જેઓ પાસે છે તે વડીલો વિશેષતઃ

Read more

જાણીતા યુટ્યુબર ફની વિડીયો ના કોમેડી “ખજૂરભાઈ” ઉર્ફે નીતિનભાઈ જાની ટીમે માલધારી ના નેસડા માણી મહેમાનગતિ

અમદાવાદ જિલ્લા તાલુકો ધંધુકા તાલુકાના આકરૂં ગામે ભાલ ના નેસ ના ભરતભાઈ ભરવાડ તેમજ હરીભાઇ ભરવાડ ના મેહમાન બન્યા હતા

Read more

દામનગર રેલવે ઓવરબ્રિજ ના કામે એજન્સી ડ્રાયવર્ઝન નો રસ્તો ક્યારે બનાવશે ? જનપ્રતિનિધિ ઓ એ તાજેતર માંજ જરૂરી ચૂસના આપી હતી

દામનગર શહેર માં લાઠી દામનગર રેલવે ફાટક ઉપર બનતા ઓવરબ્રિજ ના કામે કામ કરતી એજન્સી ડ્રાયવર્ઝન નો રસ્તો ક્યારે બનાવશે

Read more

સોમનાથ આશાપુરા ગરબી મંડળ નવરાત્રી પર્વનું ભક્તિભાવ અને ધામધૂમથી સમાપન થયું વેણેશ્વર સોમનાથ સોસાયટી ખાતે સોમનાથ શ્રી આશાપુરા ગરબી મંડળની ગરબી નું સમાપન ધામધૂમ અ

સોમનાથ આશાપુરા ગરબી મંડળ નવરાત્રી પર્વનું ભક્તિભાવ અને ધામધૂમથી સમાપન થયું વેણેશ્વર સોમનાથ સોસાયટી ખાતે સોમનાથ શ્રી આશાપુરા ગરબી મંડળની

Read more

હજીરાધાર પ્રા.શા આચાર્ય મનુબેન ચાવડા સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો

દામનગર ના હજીરાધાર પ્રા. શા ના આચાર્ય પદે સેવારત મનુબેન ચાવડા સેવા ની નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો મનુબેન

Read more