પહેલા રસ્તો, પછી મત” — મોણપર-ડુંગર માર્ગ મુદ્દે મહુવા તાલુકામાં ઉગ્ર રોષ, ચૂંટણી પહેલાં તંત્ર સામે લોકોની કડક માંગ
મહુવા તાલુકાના મોણપર થી ડુંગર જવાનો મુખ્ય માર્ગ છેલ્લા પાંચ વર્ષથી ન બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Read moreમહુવા તાલુકાના મોણપર થી ડુંગર જવાનો મુખ્ય માર્ગ છેલ્લા પાંચ વર્ષથી ન બનતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Read moreભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના મોટા ખુટવડા ગામે પ્રોહિબિશન કાયદા હેઠળ એક ઇસમ સામે ગુનો નોંધાયો છે. તા. 08/04/2026ના રોજ સવારે
Read moreજાણો આજના મહુવા માર્કેટિંગ યાર્ડ ભાવ
Read moreમહુવા તાલુકાના ખરેડ ગામ ખાતે પ્રોહિબિશન કાયદાનો ભંગ કરતી પ્રવૃત્તિ સામે મહુવા ગ્રામ્ય પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Read moreભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં પરવાનગી વગર છરી રાખી ફરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી
Read moreમહુવા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા કરવામાં આવતા પેટ્રોલિંગ દરમિયાન એક વ્યક્તિ હથિયાર સાથે ઝડપાઈ જતા ગુનો નોંધાયો
Read moreપોરબંદર નજીક એરપોર્ટ વિસ્તાર પાસે તા. 06/04/2026ના રોજ બનેલા ભયાનક બાઈક અકસ્માતમાં ચાર આશાસ્પદ યુવાનોના કરુણ મૃત્યુ નિપજતા સમગ્ર વિસ્તારમાં
Read moreમહુવા તાલુકાના વડલી બાયપાસ હાઈવે રોડ પર ગત રાત્રે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં બેદરકારીપૂર્વક હાઈવે પર
Read moreભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગુંદરણા ગામમાં પ્રોહિબિશન ડ્રાઇવ દરમિયાન બગદાણા પોલીસ દ્વારા નોંધપાત્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી
Read moreભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરી હતી. તા. ૦૭/૦૪/૨૦૨૬ના રોજ
Read moreતળાજા તાલુકાના ઠળીયા ગામની રહેવાસી બાલીબેન નાગજીભાઈ જગાભાઈએ પાદરગઢ ગામે બનેલી હિંસક ઘટનાને લઈને પોલીસ ફરિયાદ નોંધાવી છે. પરિવારજનો વચ્ચે
Read moreતળાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે દેશી દારૂના ગેરકાયદેસર સંગ્રહ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
Read moreઆજે તા. ૦૭/૦૪/૨૦૨૬ના રોજ મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) ખાતે વિવિધ જણસીઓની મોટી માત્રામાં આવક નોંધાઈ હતી. ખાસ કરીને
Read moreસોમનાથ નેશનલ હાઈવે પર મહુવા નજીક આવેલા ભાદ્રોડ અને વડલી ગામ વચ્ચે આજે એક ગંભીર અકસ્માત સર્જાતા વિસ્તારમાં ચકચાર મચી
Read more(રિપોર્ટ: નીતિન ચૌહાણ) ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.આઈ. શ્રી સી.એસ. મકવાણા સાહેબની બઢતી થતા તેમની બદલી સી.આઈ.ડી.
Read more(મનસુખ બારૈયા – મહુવા) ભાવનગરના અક્ષરવાડી મંદિર ખાતે મહંત સ્વામીની પધરામણી નિમિત્તે ભક્તિમય અને ઉત્સવસભર માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે
Read more(વિજય બારૈયા મહુવ) શહેરની રાજનીતિમાં ચોંકાવનારો વળાંક લાવતી ઘટના સામે આવી છે, જેમાં ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાયેલી એક નગરસેવિકાએ માત્ર
Read more(હિરેન દવે મહુવા) મહુવા નજીક હાઈવે પર થયેલા દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતમાં કડીયાળ ગામના કેટલાક લોકોએ જીવ ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી
Read moreજાણો આજના મહુવા માર્કેટિંગ યાર્ડ ભાવ
Read moreસોમનાથ મહાદેવ મંદિર આજે પણ કરોડો ભક્તોની અડગ આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે. અરબી સમુદ્રના કિનારે સ્થિત આ પવિત્ર તીર્થસ્થળે
Read more(હિરેન દવે મહુવા) તાજેતરમાં બિહાર, મહારાષ્ટ્ર તથા સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં થયેલ દુર્ઘટનાઓમાં અનેક લોકોએ અકાળે જીવ ગુમાવ્યા હોવાના કરુણ બનાવો
Read moreઆજરોજ મહુવા તાલુકાના દેખાવડા અને જાંબુડા ગામનાં પાટીયા પાસે હનુમાન જયંતિના પાવન અવસરે બાપા સીતારામ ગ્રુપ મહુવા દ્વારા સેવા કાર્યનું
Read moreમહુવા તાલુકાના તરેડ ગામે હનુમાન જયંતિનો પાવન તહેવાર દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય અને ધાર્મિક માહોલમાં ઉજવવામાં
Read moreભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં જૂના વિવાદને કારણે યુવાન પર જીવલેણ હુમલો થયાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ લાઈટ
Read moreમહુવા તાલુકામાં બેદરકારીપૂર્વક અને રોંગ સાઇડમાં પુરપાટ ઝડપે બાઇક ચલાવવાના કારણે ગંભીર અકસ્માત સર્જાયો હોવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત
Read moreભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં પાડોશી વચ્ચેનો સામાન્ય વિવાદ હિંસક બનાવમાં ફેરવાયો હોવાનું સામે આવ્યું છે. જનતા પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઈ
Read moreભાવનગર જિલ્લાના મહુવા શહેરના નુતનનગર વિસ્તારમાં મહુવા ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન મળેલી બાતમીના આધારે સફળ રેઇડ હાથ ધરવામાં આવી
Read moreમહુવા ટાઉન પોલીસ દ્વારા પ્રોહિબીશન ડ્રાઈવ હેઠળ કરવામાં આવેલ પેટ્રોલિંગ દરમિયાન ભવાનીનગર વિસ્તારમાં મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળેલ
Read more“આજે હનુમાનજીનો જન્મોત્સવ: મંદિરોમાં ભક્તોની ભીડ, ભક્તિ અને ઉત્સાહનો માહોલ”
Read moreનિચા કોટડા ખાતે કાર્યરત મારુતિ ક્લિનિક એન્ડ પીડિયાટ્રિક કેરના ડો. ભરત બારૈયા દ્વારા મળેલી વિગત મુજબ, હાલમાં જાધપર બારૈયા પરિવાર
Read more