Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Talaja Archives - Page 5 of 9 - At This Time

ભુતિયા ખાતે સિહોર તાલુકા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન

ભુતિયા ખાતે સિહોર તાલુકા કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન… સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભુતિયા ગામ ખાતે યોજાયેલી બીજી કારોબારી બેઠક શક્તિ

Read more

તળાજા માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે ચણા-રાયડા ખરીદીનો પ્રારંભ, ખેડૂતોને ન્યાયસંગત ભાવ અપાવવાનો સરકારનો સંકલ્પ

આજ રોજ તળાજા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ અને ન્યાયસંગત ભાવ મળી રહે તેવા ઉમદા હેતુ સાથે ટેકાના

Read more

તળાજા માર્કેટિંગ યાર્ડમાં MSP હેઠળ ચણાની ખરીદીનો પ્રારંભ, તરસરા ખાતે ત્રીજા સેન્ટરનું ઉદ્ઘાટન

તળાજા માર્કેટિંગ યાર્ડમાં સરકારની MSP (ન્યૂનતમ ટેકાના ભાવ) યોજના હેઠળ ચણાની ખરીદીનો સત્તાવાર પ્રારંભ કરવામાં આવ્યો છે. માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી

Read more

કુંઢડા ગામમાં વન્ય પ્રાણીઓનો વધતો આતંક: માલધારીઓ ભયભીત, તંત્ર પાસે તાત્કાલિક રક્ષણની માંગ

કુંઢડા ગામના ડુંગરાળ વિસ્તારના સીમાડે વસતા માલધારીઓ હાલમાં વન્ય પ્રાણીઓના વધતા આતંકને કારણે ભારે ભય અને અસુરક્ષાની સ્થિતિમાં જીવી રહ્યા

Read more

ભાવનગરમાં સગાઈ થયેલ યુગલ પર જીવલેણ હુમલો અને લૂંટ કરનાર બે ઈસમો રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું

ભાવનગરમાં સગાઈ થયેલ યુગલ પર જીવલેણ હુમલો અને લૂંટ કરનાર બે ઈસમો રી કન્ટ્રક્શન કરવામાં આવ્યું ભાવનગરના કાળીયાબીડ વિસ્તારમાં બોરતળાવના

Read more

ભાવનગર સર ટી. હોસ્પિટલ ખાતે ‘વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસ’ની અર્થપૂર્ણ ઉજવણી

તા. ૦૨ એપ્રિલ ૨૦૨૬ના રોજ ભાવનગરની સર ટી. હોસ્પિટલના બાળરોગ વિભાગ અને ડી.ઈ.આઈ.સી. (DEIC) દ્વારા વિશ્વ ઓટીઝમ જાગૃતિ દિવસની અનોખી

Read more

પાંચપીપળા ગામે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો ભક્તિમય આરંભ

તળાજા મત વિસ્તારના પાંચપીપળા ગામે શ્રી મગનભાઈ ઠાકરશીભાઈ બેલડીયા પરિવાર દ્વારા આયોજિત “શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ” ભક્તિભાવપૂર્ણ માહોલમાં યોજાયો હતો.

Read more

બગદાણા કેસના પીડિત નવનીત બાલધિયા કોંગ્રેસમાં જોડાયા, ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત

બગદાણાના ચકચારી હુમલા કેસ બાદ ચર્ચામાં આવેલા પૂર્વ સરપંચ નવનીત બાલધિયા આજે 3 એપ્રિલે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત

Read more

મણાર ગામે દિકરીએ ગળાફાંસો ખાધો: સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દહેજની માંગ અને માનસિક ત્રાસનો ગુનો નોંધાયો

તળાજા તાલુકાના મણાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મીનાબેન મારૂએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ

Read more

મણાર ગામે દિકરીએ ગળાફાંસો ખાધો: સાસરીયાના પાંચ સભ્યો વિરુદ્ધ દહેજની માંગ અને માનસિક ત્રાસનો ગુનો નોંધાયો

તળાજા તાલુકાના મણાર ગામમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં મીનાબેન મારૂએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાનો બનાવ

Read more

સથરા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ત્રિવેણી મહોત્સવ: મહાવીર ભુરખીયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી

સથરા ગામે આગામી ચૈત્ર સુદ પૂનમ તા. 2 એપ્રિલ 2026ના રોજ પરમ પૂજ્ય બાળનાથ બાપુ દ્વારા સ્થાપિત મહાવીર ભુરખીયા હનુમાનજી

Read more

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરોમાં હવન અને સતનારાયણ કથાનો ભવ્ય આયોજન

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વહેલી સવારથી જ ભક્તો

Read more

સથરા ગામે હનુમાન જયંતિ નિમિત્તે ત્રિવેણી મહોત્સવ: મહાવીર ભુરખીયા હનુમાનજી દાદાના સાનિધ્યમાં ભવ્ય ઉજવણી

સથરા ગામે આગામી ચૈત્ર સુદ પૂનમ તા. 2 એપ્રિલ 2026ના રોજ પરમ પૂજ્ય બાળનાથ બાપુ દ્વારા સ્થાપિત મહાવીર ભુરખીયા હનુમાનજી

Read more

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન મંદિરોમાં હવન અને સતનારાયણ કથાનો ભવ્ય આયોજન

તળાજા શહેરમાં હનુમાન જયંતિ નિમિત્તે ભક્તિભાવપૂર્ણ વાતાવરણ વચ્ચે શહેરના વિવિધ હનુમાનજી મંદિરોમાં વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાયા. વહેલી સવારથી જ ભક્તો

Read more

જાધપર ગામે 59મો નવચંડી યજ્ઞમાં હજારો ભક્તોની ભીડ, ચામુંડા મંદિર ચોરી કેસમાં કાર્યવાહી નહીં થતા બારૈયા પરિવારનો આંદોલનનો ઈશારો

મનસુખ બારૈયા – મહુવા ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના જાધપર ગામે સમસ્ત બારૈયા પરિવાર દ્વારા આ વર્ષ 59મો નવચંડી યજ્ઞ ભવ્ય

Read more

તલ્લી ગામે મોખબાઈ માતાજીના સાનિધ્યમાં ભવ્ય મહાયજ્ઞ અને સંતવાણી કાર્યક્રમ યોજાયો

તળાજા તાલુકાના તલ્લી ગામે મોખબાઈ માતાજીના પાવન સાનિધ્યમાં ગતરાત્રે ભક્તિભાવપૂર્ણ સંતવાણી કાર્યક્રમ તેમજ દિવસે ૩૮મો મહાયજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Read more

તળાજા માર્કેટિંગ યાર્ડમાં વરસાદની આગાહી વચ્ચે ખેડૂતો માટે અગત્યની સૂચનાઓ જાહેર

હવામાન વિભાગની આગાહી મુજબ તા. ૦૨-૦૪-૨૦૨૬ થી તા. ૦૫-૦૪-૨૦૨૬ દરમિયાન વરસાદ પડવાની શક્યતા દર્શાવતા તળાજા માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો, વેપારીઓ

Read more

તલ્લી ગામે મોખબાઈ માતાજીના સાનિધ્યમાં ભવ્ય મહાયજ્ઞ અને સંતવાણી કાર્યક્રમ યોજાયો

તળાજા તાલુકાના તલ્લી ગામે મોખબાઈ માતાજીના પાવન સાનિધ્યમાં ગતરાત્રે ભક્તિભાવપૂર્ણ સંતવાણી કાર્યક્રમ તેમજ દિવસે ૩૮મો મહાયજ્ઞ અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન

Read more

બપાડા શક્તિ મંડળ દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી

બપાડા ગામમાં હનુમાન જયંતિના પાવન અવસર પર બપાડા શક્તિ મંડળ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં

Read more

ગઢુલા ગામે ખેતરપાળ દાદાના મંદિરે ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ: ઢાપા પરિવારનો ધાર્મિક પાટોત્સવ ભક્તિભાવથી યોજાયો

આજ રોજ મત વિસ્તારના ગઢુલા ગામે ખેતરપાળ દાદાના મંદિર ખાતે સમસ્ત ઢાપા પરિવાર દ્વારા ૫૧ કુંડી ગાયત્રી મહાયજ્ઞ અને પાટોત્સવનો

Read more

તળાજાની જય જનની વિદ્યા સ્કૂલમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી: 2000 વિદ્યાર્થીઓ દ્વારા સુંદરકાંડ પાઠ, 51 હજાર હનુમાન ચાલીસાનો જાપ

તળાજા-ભાવનગર હાઈવે પર આવેલી જય જનની વિદ્યા સ્કૂલમાં હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય અને ધાર્મિક માહોલ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી.

Read more

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી જાહેર: આમ આદમી પાર્ટી સક્રિય, મનોજભાઈ સોરઠીયાની પ્રતિક્રિયા

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કાર્યક્રમ જાહેર થતાં રાજકીય ગરમાવો વધ્યો છે. આ સંદર્ભે આમ આદમી પાર્ટીના ગુજરાત મહામંત્રી મનોજભાઈ સોરઠીયાએ

Read more

તળાજા તાલુકાના માખણીયા ગામે હનુમાન જયંતી ધામધૂમથી ઉજવણી, હવનમાં ભક્તોની શ્રદ્ધાભેર આવુતી

તળાજા તાલુકાના માખણીયા ગામે હનુમાન જયંતીનો પાવન તહેવાર ભક્તિભાવ અને ધાર્મિક ઉત્સાહ સાથે ધામધૂમથી ઉજવાયો હતો. ગામના હનુમાનજી મંદિરે વહેલી

Read more

તળાજા પોલીસની સફળ કામગીરી: મંદિર ચોરીના ગુન્હામાં વર્ષથી ફરાર બે આરોપી ઝડપાયા, ચાંદીનો મુદામાલ કબ્જે

તળાજા પોલીસ દ્વારા મંદિર ચોરીના ગંભીર ગુન્હામાં છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી તેમજ સહ-આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

Read more

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી કાર્યક્રમ જાહેર: 26 એપ્રિલે મતદાન, 28 એપ્રિલે પરિણામ

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જાહેર કાર્યક્રમ મુજબ 26 એપ્રિલના રોજ મતદાન

Read more

તળાજા માર્કેટિંગ યાર્ડમાં 3 એપ્રિલથી હરરાજીનો સમય બદલાયો

તળાજા માર્કેટિંગ યાર્ડ તરફથી તમામ વેપારીભાઈઓને સૂચના આપવામાં આવી છે કે તા. 03/04/2026 શુક્રવારથી તમામ જણશીની હરરાજીનું કામ સવારના 9:30

Read more

તળાજા તરસરા ગામે જાહેરમાં નશામાં ધૂત મજૂર ઝડપાયો

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના તરસરા ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન જાહેરમાં નશાની હાલતમાં એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અનાર્મ હેડ કોન્સ્ટેબલ

Read more

તળાજાના ભેગાળી ગામે દેશી દારૂ પર પોલીસનો દરોડો, આરોપી ફરાર

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ભેગાળી ગામે પોલીસ દ્વારા પ્રોહિબિશન હેઠળ દરોડો પાડી દેશી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. એ.એસ.આઈ.

Read more