અક્ષય તૃતીયા નિમિત્તે અમરેલીમાં આરએસએસના નૂતન કાર્યાલયનો શિલાન્યાસ
તા. 19 એપ્રિલે અક્ષય તૃતીયાના પાવન દિવસે અમરેલી ખાતે નિર્માણ પામનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નૂતન કાર્યાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
Read moreતા. 19 એપ્રિલે અક્ષય તૃતીયાના પાવન દિવસે અમરેલી ખાતે નિર્માણ પામનાર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નૂતન કાર્યાલયનો શિલાન્યાસ કાર્યક્રમ યોજાયો હતો.
Read moreવિંછીયા તાલુકામાં આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય પારો ચડી ગયો છે. વિવિધ રાજકીય પક્ષોના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ
Read moreભગવાન સૂર્યનારાયણના પવિત્ર ઉપવાસ પર્વના પારણાં નિમિત્તે જસદણ એસ.ટી. ડેપો ખાતે તમામ કાઠી ક્ષત્રિય પરિવાર દ્વારા માનવસેવાનો એક ઉત્તમ અને
Read moreસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પૂર્વે બોટાદ જિલ્લા ભાજપ સંગઠને પક્ષવિરુદ્ધ પ્રવૃત્તિ કરનાર આગેવાનો સામે કડક શિસ્તભંગ કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા
Read moreવિંછીયા માર્કેટિંગ યાર્ડ તારીખ 21/04/2026 આજે કપાસના ભાવ 1300 થી 1830 રહ્યા આવક 3000
Read moreગાંધીનગરના બાપુ કોલેજ પાસે થયેલા એક ભયાનક માર્ગ અકસ્માતમાં ૫૨ વર્ષીય મહિલાના પેટના ભાગે લોખંડની જાડી પાઈપ આરપાર ઘૂસી જવાની
Read moreજસદણ-વિંછીયા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ગામડે ગામડે પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. ઉમેદવારો અને સેવકો વહેલી સવારે તેમજ રાત્રિના
Read moreઉના તાલુકાના રામેશ્વર ગામે રામનાથ મહાદેવ મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય અને શ્રદ્ધાભેર ઉજવાયો હતો. સમગ્ર ગામના સહકારથી આયોજિત
Read moreગાંધીનગરના સેક્ટર-15માં આવેલી અને વિદ્યાર્થીઓ માટે આશરો ગણાતી આંબેડકર હોસ્ટેલમાં એક કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં અહીં રહીને અભ્યાસ
Read more🔴 બ્રેકિંગ ન્યૂઝ | હિંમતનગર 🚨 રિક્ષામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો – એક આરોપી ઝડપાયો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં એ
Read moreનમ્રતા નું ઉદાહરણ: પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ માંગી માફી
Read moreગાંધીનગર: શહેરના કુડાસણ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી જેમના શિરે છે, તેવા પોલીસ વિભાગની ગાડીનો ઉપયોગ ચોરી માટે થયો
Read moreઆમ આદમી પાર્ટી (AAP)ના પ્રચાર દરમિયાન વક્તાએ ભાજપ અને કોંગ્રેસ જેવી પ્રસ્થાપિત પાર્ટીઓની કાર્યશૈલી પર કટાક્ષ કરતા પાર્ટીની વિશેષતાઓને ઉજાગર
Read moreભાવનગર જિલ્લાના તળાજા નજીક બોરડા વિસ્તારમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ તળાજા તાલુકાના દેવળીયા ગામના
Read moreજસદણ તાલુકાના નવા જસાપર ગામે આજરોજ કેશુભગતના વિશ્વાસની ભગવતી માં મેલડીના પાવન સાનિધ્યમાં હરેશભાઈ છગનભાઈ ચોથાણી દ્વારા ભવ્ય 21 મણના
Read moreગાંધીનગરના સેક્ટરોમાં દાયકાઓ જૂના અને જર્જરિત બની ગયેલા સરકારી આવાસોના સ્થાને હવે અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી ટાવર કોલોનીઓ બનાવવાનો મહત્વનો નિર્ણય
Read moreગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર અને ઉના પોલીસ સ્ટેશનના વિવિધ ગુન્હાઓમાં તેમજ નવસારી જિલ્લાના ગણદેવી પોલીસ સ્ટેશનના ગુન્હામાં નાસતા ફરતા આરોપી
Read moreઆજ રોજ અમરેલી એસટી ડેપોમાં સૂર્યનારાયણ ભગવાનના ઉપવાસ શરૂ થતાં સુરજ દેવળ તરફથી વિશેષ સેવા કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે
Read more“તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત સાવરકુંડલા ટાઉન પોલીસ દ્વારા માનવતા અને કાર્યકુશળતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. મહિલા અરજદારશ્રીનું
Read moreગાંધીનગરમાં આઈપીએલ ટુર્નામેન્ટ દરમિયાન વધી રહેલી સટ્ટાખોરીની પ્રવૃત્તિને ડામવા માટે સેક્ટર-૭ પોલીસ સક્રિય બની છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી
Read moreગણેશ ચતુર્થી પર્વ નિમિતે કાલે ઘરે ઘરે ગણેશ ભગવાનને લાડુનો થાળ ધરી ભક્તિભાવપૂર્વક પૂજા-અર્ચના કરવામાં આવી હતી. ભક્તોએ શ્રદ્ધાભાવે દર્શન
Read moreગાંધીનગર: સમગ્ર ગુજરાતની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો જંગ જામ્યો છે, ત્યારે આગામી રવિવારે યોજાનારા મતદાન માટે
Read moreસાવરકુંડલા શહેરમાં ભુવા રોડથી અમરેલી રોડ સ્થિત ગુપ્ત ખોડીયાર મંદિર સુધી નાવલી નદીના પટમાં છેલ્લા પાંચ વર્ષથી ગટરનું ગંદું પાણી
Read moreગીરગઢડા તાલુકાના નવા ઝાંખીયા ગામે શ્રી રામજી મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ પવિત્ર પ્રસંગે ઉનાના
Read moreજસદણ તાલુકાના કમળાપુર ગામે અખાત્રીજના પવિત્ર દિવસે વર્ષો જૂની પરંપરા મુજબ દેશી પદ્ધતિથી ચોમાસાની આગાહી માટે વરતારો કઢાયો હતો. ગામના
Read morePGVCL ટાઉન સબ ડિવિઝનની સૂચના મુજબ ગોંડલના વિજયનગર 11KV ફીડર હેઠળ આજે બપોરે 12થી 2 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ
Read moreઆજના સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડના ભાવ
Read moreજસદણના સામાજિક ક્ષેત્રે અગ્રેસર આદર્શ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રસૂતાઓને નિઃશુલ્ક શીરો પહોંચાડવાની અનોખી સેવા ને છ વર્ષ પૂર્ણ થતાં “સુવર્ણ
Read moreરાજકોટ ગ્રામ્ય પોલીસના “ઓપરેશન મ્યુલ હંટ” હેઠળ દેશવ્યાપી સાયબર ફ્રોડ કેસમાં મોટી સફળતા મળી છે. કુલ ટ્રાન્ઝેક્શન 2500 કરોડને પાર
Read moreગાંધીનગર: કલોલની પાંચમી એડિશનલ સેશન્સ કોર્ટે સગીરા પરના સામૂહિક દુષ્કર્મના કેસમાં સમાજ માટે દાખલો બેસાડતો સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો છે. વર્ષ
Read more