ધી આરાધના બચત સહકારી મંડળી લી ની 513 નંબર ની બ્રાંચ નુ શુંભ મુહર્ત ઓપનિંગ કરવામાં આવ્યું… ધી આરાધના બચત સહકારી મંડળી લી નું નવું સોપાન ગામ હારીજ માં નવી શાખા ખોલવામાં આવી હતી ધી આરાધના બચત સહકારી મંડળી લી ગુજરાત ભર માં 500 ઉપર શાખા ધરાવે છે આ મંડળી દ્વારા મહિલા અને તેમાં બચત કરતા ખાતેદારો માટે ઘણી સારી સ્કીમ અને સારી ઈનકમ અને બહેનો ને રોજગારી આપે છે આ પ્રસંગે મંડળી ના MD નવનીતભાઈ ઝાલા હારીજ બ્રાંચ ના શોભના બેન મકવાણા તેમની સાથે ડેપ્યુટી જનરલ મેનેજર પ્રકાશભાઈ વાળા, આસિસ્ટન્ટ જનરલ મેનેજર જગદીશભાઈ રાઠોડ અનિલ સ્ટાર્ચ બ્રાંચ મેનેજર સતિષભાઈ સોલંકી ડેપ્યુટી ચેરમેન બાબુભાઈ રોહિત સરસપુર શાખા ના અજયભાઈ પરમાર ઓઢવ શાખા ના બેન્જામિનભાઈ અન્ય ટીમ મેમ્બરો હાજર રહ્યા હતા દિનેશ સોલંકી અમદાવાદ
ધી આરાધના બચત સહકારી મંડળી લી ની 513 નંબર ની બ્રાંચ નુ શુંભ મુહર્ત ઓપનિંગ કરવામાં આવ્યું… ધી આરાધના બચત
Read more
