Sinor Archives - At This Time

બાલાસિનોર વડદલાના રત્નાજીના મુવાડા ગામેથી 2.37 કરોડનો ગાંજો ઝડપાયો..

મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વડદલાના રત્નાજીના મુવાડા ગામેથી બાલાસિનોર ટાઉન પોલીસે 2.37 કરોડનો ગાંજો ઝડપી પાડયો હતો.પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર

Read more

બાલાસિનોર રડીયાતા ખાતે પ્રાકૃતિક ખેતી અંગે સ્વયં પ્રેરિત ખેડૂતોનો તાલીમ કાર્યક્રમ

આત્મા પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત પ્રાકૃતિક બોર્ડ દ્વારા જિલ્લાના સ્વયં પ્રેરિત ખેડૂતો માટે બાલાસિનોર તાલુકાના રળીયાતા ગામે તાલીમ કાર્યક્રમ રાજ્યમાં જ્યારે

Read more

બાલાસિનોર-ઓથવાડ રસ્તાનું પહોળોકરણ અને મજબૂતીકરણ કાર્ય શરૂ

મહીસાગર ૩૦, નવેમ્બર:: મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં આવતા બાલાસિનોર થી ઓથવાડ સુધીના મુખ્ય રસ્તાની કાયાપલટ કરવા માટે માર્ગ અને મકાન

Read more

બાલાસિનોર ખાતે આયુષ મેળો અને મફત સર્વ રોગ નિદાન સારવાર કેમ્પ યોજાયો

મહીસાગર ૨૯, નવેમ્બર::ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને આયુષની કચેરી નિયામકના માર્ગદર્શન હેઠળ, મહીસાગર જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા

Read more

મહીસાગર જિલ્લામાં રોડ સમારકામની સફળ કામગીરી: બાલાસિનોર-વડદલા હાઇવેથી ભાટ વાસને જોડતો માર્ગ પરનું સમારકામ પૂર્ણ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-વડદલા હાઇવેને ભાટ વાસ સાથે જોડતા મહત્ત્વના માર્ગના સમારકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ માર્ગનો ઉપયોગ

Read more

વીરભુમિ ફાગવેલમાં શૌર્યધામ ભવનનું ખાત મુહુર્ત થયું

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી શંકરસિંહજી વાઘેલા અને અમૂલ ડેરીના પૂર્વ ચેરમેન શ્રી રામસિંહ પરમાર તેમજ ગુજરાતના અનેક અગ્રણીઓની ઉપસ્થિતીમાં શૌર્યધામ

Read more

બાલાસિનોર-વડદલા હાઇવેથી ભાટ વાસને જોડતો માર્ગ પરનું સમારકામ પૂર્ણ

મહીસાગર જિલ્લાના બાલાસિનોર-વડદલા હાઇવેને ભાટ વાસ સાથે જોડતા મહત્ત્વના માર્ગના સમારકામની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. આ માર્ગનો ઉપયોગ

Read more

મહીસાગર જિલ્લામાં જનજાતિ ગૌરવ કળશ યાત્રાનું સ્વાગત કરાયું

અખિલ ભારતીય વિધાર્થી પરિષદ ગુજરાત દ્વારા ભગવાન બિરસા મુંડા જી ની 150 મી જન્મજયંતિ નિમિતે ગુજરાત ભર માં જન જાતિ

Read more

લોહપુરુષ સરદાર વલ્લભભાઇની ૧૫૦મી જન્મજયંતિ ઉજવણી અંતર્ગત બાલાસિનોર વિધાનસભામાં એકતાનો સંદેશ ગુંજ્યો

બાલાસિનોર સીડ ફાર્મથી એકતાના સંદેશ સાથે ભવ્ય યુનિટી માર્ચ યોજાઇ મહીસાગર:૧૯,નવેમ્બર:: મહીસાગર જિલ્લાના બાલાસિનોર વિધાનસભા વિસ્તારમાં આજે અખંડ ભારતના શિલ્પી

Read more

બાલાસિનોર પડાલમાં નેત્ર નિદાન તથા સર્વ રોગ કેમ્પનો ૪૮૫ દર્દીઓએ લાભ લીધો.

બાલાસિનોર:ગળતેશ્વર તાલુકાના પડાલમાં લાયન્સ ક્લબ બાલાસિનોર દ્વારા યોજાયેલ નેત્ર નિદાન તથા ચશ્મા વિતરણ કેમ્પમાં ૩૭૦ ગ્રામજનોની આંખોનું નિદાન વિના મૂલ્યે

Read more