Dinesh Solanki - At This Time

દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ખૂશી નો તહેવાર હિન્દુ ધર્મ મા ભારત નો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિતે અભય ચેરીટી ટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ગાંધી એ આજે ચુંવાળનગર વિભાગ 2 માં નાના બાળકો સાથે દિવાળી નો તહેવાર ઉજવી તેમને દિવાળી ફટાકડા અને ગિફ્ટ આપી દિવાળી ની શુભેચ્છા પાઠવી હતી તેમની સાથે નયન ગાંધી હેમલતાબેન ગાંધી કશિશ ગાંધી જોડાયા હતા અને દરેક ભારતીય ભાઇ બહેનો ને દિવાળી અને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી

દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ખૂશી નો તહેવાર હિન્દુ ધર્મ મા ભારત નો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિતે અભય ચેરીટી

Read more

દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ખૂશી નો તહેવાર હિન્દુ ધર્મ મા ભારત નો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિતે અભય ચેરીટી ટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિનેશ ગાંધી એ આજે ચુંવાળનગર વિભાગ 2 માં નાના બાળકો સાથે દિવાળી નો તહેવાર ઉજવી તેમને દિવાળી ફટાકડા અને ગિફ્ટ આપી દિવાળી ની શુભેચ્છા પાઠવી હતી તેમની સાથે નયન ગાંધી હેમલતાબેન ગાંધી કશિશ ગાંધી જોડાયા હતા અને દરેક ભારતીય ભાઇ બહેનો ને દિવાળી અને નવા વર્ષ ની શુભેચ્છા પાઠવી હતી

દિવાળી એટલે હર્ષ ઉલ્લાસ અને ખૂશી નો તહેવાર હિન્દુ ધર્મ મા ભારત નો સૌથી મોટો તહેવાર દિવાળી નિમિતે અભય ચેરીટી

Read more

ધી આરાધના બચત સહકારી મંડળી ના ડેપ્યૂટી ચેરમેન શ્રી બાબુભાઈ રોહિત ને જન્મ દિવસ ની શુભકામનાઓ🌹🌹🌹🌹🎂🎂🧁🧁🍫🍫

ધી આરાધના બચત સહકારી મંડળી ના ડેપ્યૂટી ચેરમેન શ્રી બાબુભાઈ રોહિત ને આજ રોજ તેમનો જન્મ દિવસ હતો તો ધી

Read more

બાપુનગરની ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે 14 દુકાનમાં આગ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન 14 જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 ફાયરની ગાડીઓ અને અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી સવારે 5 વાગ્યે પાંચથી સાત દુકાનોમાં આગ પ્રસરી ચૂકી તેની જાણ ફાયરબ્રિગેડની ટીમ ને મળતા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી વહેલી સવારે આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી વેપારીઓને દિવાળીના સમયે જ મોટું નુક્સાન થયું છે. આગ લાગવાનું હજી કારણ જાણવા મળ્યું નથી

બાપુનગરની ભીડભંજન માર્કેટમાં વહેલી સવારે 14 દુકાનમાં આગ અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં આવેલા ભીડભંજન 14 જેટલી દુકાનોમાં આગ પહોંચી હતી.

Read more

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા સ્થાનિકો પરેશાન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિકાલ નહિ અમદાવદમાં અસારવા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ અને ચાલીઓમાં અવારનવાર ગટર ઉભરાવવાથી લઈ અને પ્રદૂષિત પાણી આવતું હોવા અંગેની ફરિયાદ સ્થાનિક લોકો દ્વારા કરવામાં ઓમનગર સોસાયટીમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા બાબતે કામગીરી થતી નથી સ્થાનિકો ફરિયાદ કરે છે. તો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ ગટર સફાઈ કરનાર ને જાણ કરે છે પણ સફાઈ ન થતી હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને જે કોઈ આ ફરિયાદ અથવા તંત્ર ને જાણ કે છે તેને હાલાકી નો સામનો કરવો પડે છે. સ્થાનિક રહેવાસી ઓમનગર સોસાયટીમાં રહેતા નિકુંજ લેઉવા નામના વ્યક્તિએ જણાવ્યું હતું કે અમારી સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવવાની ફરિયાદો વધી છે જેથી આ બાબતે કોર્પોરેશનમાં જાણ કરી છે છતાં નિરાકરણ આવતું નથી આ બાબતે અવારનવાર મ્યુનિસિપલ કમિશનર, કોર્પોરેટરો અને ધારાસભ્યને રજૂઆત કરી છે છતાં પણ કોઈ નિરાકરણ આવતું નથી. અને તેમને જણાવ્યું હતું કે તંત્ર એ આનો ઝડપી ઉકેલ લાવવો જોઈએ નહિ તો રોગ ચારો ફાટી નીકળવાનો ભય રહેલ છે અને કોર્પોરેશન એ બે વર્ષ થી ચાલતી સમસ્યા નિકાલ કરવો જોઈએ…

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરની સમસ્યા સ્થાનિકો પરેશાન મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ફરિયાદ કરી હોવા છતાં કોઈ નિકાલ

Read more

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ મંત્રી અને અસારવા વિધાનસભાના અગ્ણીય કાર્યકર્તા શ્રી બાબુલાલ જેસિંગભાઈ રૂપાલા નું આજે સવારે તેમના નિવાસ સ્થાને ૧૩/૧૦/૨૫ સોમવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતીના પૂર્વ મંત્રી અને અસારવા વિધાનસભાના અગ્ણીય કાર્યકર્તા શ્રી બાબુલાલ જેસિંગભાઈ રૂપાલા નું આજે સવારે તેમના નિવાસ

Read more

અમદાવાદના નરોડા માં આવેલ વુંન્દાવન રેસીડેન્સી વિઠ્ઠલ પ્લાઝા દહેગામરોડ ખાતે ધી આરાધના બચત સહકારી મંડળી લી. ની 429 મી બ્રાંચ નું ઓપનિંગ કરવામાં આવ્યું….

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 30 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને ૩૧ વર્ષના સફળતાના નવા શિખરે

Read more

ધી આરાધના બચત સહકારી મંડળી લી માં એક દિવ્યાંગ વ્યક્તિ બ્રાંચ મેનેજર બન્યા..

ધી આરાધના બચત સહકારી મંડળી લી માં એક દિવ્યાંગ વ્યક્તિ બ્રાંચ મેનેજર બન્યા.. અમદાવાદના ગામ સિંગરવા ખાતે ધી આરાધના બચત

Read more

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ૪૮ માં કુબેરનગર વોર્ડ માં આવેલ સચ્ચિદાનંદ સોસાયટીમાં કુબેરનગર ના કાઉન્સીલર શ્રીમતિ ઉર્મિલાબેન પરમારના બજેટમાંથી પાણીની નવી લાઈન નાખવાનું આજે તારીખ 3 -10 -25 ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ ખાતમુર્હુંત કરવામાં આવ્યું હતું ઘણા સમય થી આ સોસાયટી માં પાણી ની લાઈન વર્ષો જૂની હોવાથી પુરતું પાણી ઓછુ પ્રેસર અને પાણી ની તકલીફ થી સ્થાનિકો પરેશાન હતા જૂની લાઈનમાં ભંગાર અને તૂટેલી હોવાથી પાણી નુઈ સમસ્યા હતી સોસાયટીના લોકોની માંગ હતી કે અમને કોર્પોરેટર ના બઝેટમાં થી પાણીની નવી લાઈન નાખી આપવામાં આવે તે સમસ્યા વોર્ડ કોર્પોરેટર ને કરતા કાઉન્સીલર શ્રીમતિ ઉર્મિલાબેન પરમારના બજેટમાંથી પાણીની નવી લાઈન નાખવાનું કામ નું ખાતમુર્હુંત કરવામાં આવ્યું આ મૂહર્ત માં સોસાયટી ના લોકો સ્થાનિક આગેવાન જેઠાભાઈ પરમાર અને અન્ય લોકો પણ હાજર રહ્યા હતા…. Dinesh Solanki

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ૪૮ માં કુબેરનગર વોર્ડ માં આવેલ સચ્ચિદાનંદ સોસાયટીમાં કુબેરનગર ના કાઉન્સીલર શ્રીમતિ ઉર્મિલાબેન પરમારના બજેટમાંથી

Read more

મેઘાણીનગરમાં આજે મેઘાણીનગર પોલીસ સ્ટેશન દવ્રારા નવરાત્રી નિમિતે મેઘાણીનગર પોલીસ સ્ટેશન થી ભગવતી સ્કુલ સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું..

જય ગરવી ગુજરાત જય હિન્દમેઘાણીનગરમાં આજે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PSI ચાવડા સાહેબ અને પોલીસ જવાનો સાથે નવરાત્રી ના સમય કોઈ

Read more

નવલી નવરાત્રિના બીજા નોરતે મેઘાણીનગર માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં સોસાયટીના સભ્યો માતાઓ અને બેહન યુવા લોકો ગરબા ની ધૂમ મચાવી..

નવલી નવરાત્રિના બીજા નોરતે મેઘાણીનગર માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં સોસાયટીના સભ્યો માતાઓ અને બેહનો યુવા લોકો ગરબા ની ધૂમ મચાવી..

Read more

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા અમદાવાદ થી સામાજિક આગેવાન જેઠાભાઇ પરમાર અને તેમની સાથે બીજા મિત્રો પણ આ સંકલ્પ દિવસે વડોદરા સ્થળે જયા તેમને સંકલ્પ લીધો હતો ત્યાં જઈ ને તેમને નમન કરવામાં આવ્યા હતા અને આવનાર પેડી ને બાબા સાહેબ વિશે માહિતી આપી હતી આંબેડકરને બરોડામાં ગાયકવાડની ઓફિસમાં બાબા સાહેબ ને તેમના પટાવાળાએ જે ફાઈલ ફેંકી દીધી અને એમને અપમાનિત કર્યા પછીએ દિવસે તે ખૂબ દુઃખી મને વડોદરાના કમાટીબાગમાં એક ઝાડ નીચે બેસી ખુબ દુખી થઈ એક સંકલ્પ લીધો કે જ્યાં સુધી મારા સમાજને આ પરિસ્થિતિ માંથી દૂર નહીં કરી શકે ત્યાં સુધી હું શાંતિથી બેસીસ નહીં અને એમના સંકલ્પથી આજે આપણો સમાજ સુખી અને શિક્ષિત બન્યો છે.આપણી પણ ફરજ બને છે કે તે સંકલ્પ ભૂમિને અને સંકલ્પ દિવસ ને યાદ કરીએ. દિનેશ સોલંકી

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા

Read more

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા અમદાવાદ થી સામાજિક આગેવાન જેઠાભાઇ પરમાર અને તેમની સાથે બીજા મિત્રો પણ આ સંકલ્પ દિવસે વડોદરા સ્થળે જયા તેમને સંકલ્પ લીધો હતો ત્યાં જઈ ને તેમને નમન કરવામાં આવ્યા હતા અને આવનાર પેડી ને બાબા સાહેબ વિશે માહિતી આપી હતી આંબેડકરને બરોડામાં ગાયકવાડની ઓફિસમાં બાબા સાહેબ ને તેમના પટાવાળાએ જે ફાઈલ ફેંકી દીધી અને એમને અપમાનિત કર્યા પછીએ દિવસે તે ખૂબ દુઃખી મને વડોદરાના કમાટીબાગમાં એક ઝાડ નીચે બેસી ખુબ દુખી થઈ એક સંકલ્પ લીધો કે જ્યાં સુધી મારા સમાજને આ પરિસ્થિતિ માંથી દૂર નહીં કરી શકે ત્યાં સુધી હું શાંતિથી બેસીસ નહીં અને એમના સંકલ્પથી આજે આપણો સમાજ સુખી અને શિક્ષિત બન્યો છે.આપણી પણ ફરજ બને છે કે તે સંકલ્પ ભૂમિને અને સંકલ્પ દિવસ ને યાદ કરીએ. દિનેશ સોલંકી

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા

Read more

આજે મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ અને વિભાગ 2 માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ રાખવમાં આવ્યો હતો. અને આ વુંક્ષા રોપણ માં અહિયાં ના રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર તેમની સાથે અનેક લોકો જોડાયા હતા આ સુંદર કાયકર્મ નું આયોજન

આજે મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ અને વિભાગ 2 માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા

Read more

સ્વચ્છતા મોહ્ત્સવ- ૨૦૨૫ અંતર્ગત આજે મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પર સફાઈ કામ કરવામાં આવ્યું આ કામ માં અભય ચેરીટી ટ્રસ્ટ ના મેનેજિક ટ્રસ્ટી દિનેશ ગાંધી હાજર રહ્યા હતા

સ્વચ્છતા મોહ્ત્સવ- ૨૦૨૫ અંતર્ગત આજે મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પર સફાઈ કામ કરવામાં આવ્યું આ માં C I F ના

Read more

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 31 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને 31 વર્ષના સફળતાના નવા શિખરે વધુ એક નવી 428 મી બ્રાંચ અમદાવાદ ના સિંગરવા ગામે તારીખ 5/10/25 રવિવારે સવારે 10 વાગે શરુ થઈ રહી છે સ્થળ- દુકાન-10, મારુતિ રેસીડેન્સી-2 સિંગરવા

ધી આરાધના બચત સહકારી મંડળી લી. નું 31 વર્ષથી સખત એકધારી લોકોનો વિશ્વાસ જાળવી રાખીને ૩૦ વર્ષના સફળતાના નવા શિખરે

Read more

સામાજિક આગેવાન દિનેશભાઈ ગાંધી એ અસારવા વિધાયક દર્શનાબેન વાઘેલા ને સંપર્ક કરતા મેઘાણીનગર માં આવેલ મેન માર્કેટ જવાના ચાર રસ્તા પર વિકરાળ ભૂવો પડ્યો હતો આજે આ ભુવા ને પૂરીને ગટર સમાર કામ ચાલુ કરવામાં આવેલ

મેઘાણીનગર માં આવેલ મેન માર્કેટ જવાના ચાર રસ્તા પર વિકરાળ ભૂવો પડ્યો આ ભુવા ને પૂરીને ગટર સમાર કામ ચાલુ

Read more