રાજનાથ સિંહે કહ્યું-સેના અને પોલીસ અલગ, મિશન એક-રાષ્ટ્રીય સુરક્ષા:દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી; આજે પોલીસ સ્મૃતિ દિવસ
મંગળવારે સવારે પોલીસ સ્મૃતિ દિવસ નિમિત્તે રક્ષા મંત્રી રાજનાથ સિંહે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય પોલીસ સ્મારક ખાતે શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી.
Read more