Divya Bhaskar - At This Time - Page 7 of 18

દિલ્હી-NCRમાં ફટાકડા પર પ્રતિબંધ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી:કોર્ટે અગાઉ ગ્રીન ફટાકડાના ઉત્પાદનને મંજૂરી આપી હતી; વેચાણ પર પ્રતિબંધ મૂક્યો હતો

દિલ્હી-NCRમાં ફટાકડા પરનો કાયમી પ્રતિબંધ હટાવવા અંગે સુપ્રીમ કોર્ટ શુક્રવારે સુનાવણી કરશે. કેન્દ્ર સરકારે બુધવારે કોર્ટ પાસેથી સમય માંગ્યો હતો.

Read more

હિંસાના 16 દિવસ પછી પણ લેહમાં પરિસ્થિતિ ગંભીર:પ્રવાસીઓ આવી રહ્યા નથી, છતાં બધું સામાન્ય હોવાનો દાવો; મધ્યરાત્રિએ ઇન્ટરનેટ પુનઃસ્થાપિત થયું

લેહનું મુખ્ય બજાર, જે એક સમયે વર્ષના 7-8 મહિના પ્રવાસીઓથી ધમધમતું રહેતું હતું, તે ઉજ્જડ પડી ગયું છે. હોટલો ખાલી

Read more

રાજસ્થાન અને મધ્યપ્રદેશના શહેરોમાં તાપમાન 15 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું,:પર્વતોમાં બરફવર્ષા, હિમાચલના કીલોંગમાં -1°C તાપમાન નોંધાયું; મનાલી-લેહ હાઇવે 4 દિવસ માટે બંધ

જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પર્વતોમાં હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં થઈ રહી છે. ઉત્તર તરફ પવનની દિશામાં ફેરફાર

Read more

હરિયાણા IPS આત્મહત્યા કેસ – ત્રીજા દિવસે FIR:IAS પત્નીએ કહ્યું આ હત્યા છે, સરકાર DGP અને SPને હટાવશે, સુસાઇડ નોટમાં તેમના નામનો ઉલ્લેખ

હરિયાણાના વરિષ્ઠ IPS અધિકારી વાય . પૂરણ કુમારની આત્મહત્યાના ત્રણ દિવસ પછી, ગુરુવારે મોડી સાંજે ચંદીગઢ પોલીસે FIR નોંધી હતી.

Read more

ચિદમ્બરમે કહ્યું- 2008ના આતંકવાદી હુમલા અંગે PMનું નિવેદન ખોટું:મારા નામ સાથે કાલ્પનિક વાતો જોડવામાં આવી; મોદીએ કહ્યું હતું- કોંગ્રેસ સરકારે શરણાગતિ સ્વીકારી લીધી

કોંગ્રેસના નેતા પી. ચિદમ્બરમે ગુરુવારે 2008ના 26/11 ના આતંકવાદી હુમલા અંગે પીએમ મોદીના નિવેદનને ખોટું ગણાવ્યું હતું. ચિદમ્બરમે ટ્વિટર પર

Read more

જમ્મુ-કાશ્મીરના કોકરનાગમાં પેરા-કમાન્ડોનો મૃતદેહ મળ્યો:આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન બે સૈનિકો ગુમ થયા; બીજા એકની શોધ ચાલુ

દક્ષિણ કાશ્મીરના કોકરનાગના ઉપરના વિસ્તારમાં આતંકવાદ વિરોધી કાર્યવાહી દરમિયાન ગુમ થયેલા પેરા કમાન્ડોનો મૃતદેહ મળી આવ્યો છે. શોધ અને ઘેરાબંધી

Read more

રાવલપિંડી ચિકન ટિક્કા ને મુરિદકેનું મીઠું પાન:ઈન્ડિયન એરફોર્સ ડે પર પાકિસ્તાની શહેરોના નામની વાનગીઓ પીરસાઈ, ઓપરેશન સિંદૂરમાં હતા ટાર્ગેટ

ભારતીય વાયુસેનાએ બુધવારે તેની 93મી એનિવર્સરી ઉજવી. વાયુસેના દિવસની ઉજવણીના ડિનરનું મેનુ વાયરલ થઈ રહ્યું છે. ડિનરમાં પીરસવામાં આવતી વાનગીઓનું

Read more

CJI એટેક કેસ: આરોપી વકીલનું બાર એસોસિયેશને સભ્યપદ રદ કર્યું:બેંગલુરુમાં FIR દાખલ; સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ પર જૂતા ફેંકવાના પ્રયાસ કર્યો હતો

સુપ્રીમ કોર્ટ બાર એસોસિયેશન (SCBA)એ ગુરુવારે ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) બી.આર. ગવઈ પર હુમલો કરવાનો પ્રયાસ કરનાર વકીલ રાકેશ કિશોર

Read more

2022 પહેલાં ભ્રૂણ ફ્રીઝ, તો સરોગસી કાયદામાંથી મુક્તિ:સુપ્રીમ કોર્ટે કહ્યું, માતા-પિતા કોણ બનશે એ સરકાર નક્કી કરી શકે નહીં

ગુરુવારે સુપ્રીમ કોર્ટે એક અરજી પર પોતાનો ચુકાદો આપતાં કહ્યું હતું કે જો કોઈ મહિલાએ 2022 પહેલાં ભ્રૂણ (ફર્ટિલાઈઝ એગ્સ)

Read more

માયાવતીએ કહ્યું- સપા દંભી પાર્ટી, યોગીની પ્રશંસા કરી:આઝમ ખાનના જોડાવાની અટકળો પર માયાવતીએ કહ્યું, હું કોઈને છુપાઈને મળતી નથી

બસપા સુપ્રીમો માયાવતીએ 9 વર્ષ પછી લખનઉમાં શક્તિ પ્રદર્શન કર્યું. તેઓ પોતાના જૂના જુસ્સામાં દેખાયા. તેઓ તેમના ભત્રીજા આકાશ સાથે

Read more

પત્નીએ સૂતેલા પતિ પર ઊકળતું તેલ રેડ્યું:દાઝી ગયેલા ભાગ પર લાલ મરચું ભભરાવ્યું, તડપતા પતિને ધમકી આપતી રહી; ઘરકંકાસે હિંસક સ્વરૂપ લીધું

દિલ્હીના આંબેડકરનગર વિસ્તારમાં ઘરેલુ ઝઘડા બાદ એક મહિલાએ તેના સૂતેલા પતિ પર ઊકળતું તેલ રેડ્યું હતું. પતિ ગંભીર રીતે દાઝી

Read more

કેદારનાથમાં રેકોર્ડ 16.56 લાખ શ્રદ્ધાળુઓ પહોંચ્યા:કપાટ બંધ થવામાં 14 દિવસ બાકી છે; અત્યાર સુધીમાં 47 લાખ લોકોએ ચાર ધામની યાત્રા કરી

આ વર્ષે કેદારનાથ યાત્રાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. બુધવાર સુધીમાં, કેદારનાથની મુલાકાત લેનારા શ્રદ્ધાળુઓની સંખ્યા 16.56 લાખ પર પહોંચી

Read more

દિલ્હી યૌન શોષણ કેસ- ચૈતન્યાનંદે જામીન અરજી દાખલ કરી:આજે સુનાવણી; કોર્ટે ડુંગળી-લસણ વીનાના ભોજનની માંગ સ્વીકારી

દિલ્હીના વસંત કુંજ વિસ્તારમાં આવેલી શ્રીસિમ ઇન્સ્ટિટ્યૂટમાં 17 છોકરીઓનું યૌન શોષણ કરવાનો આરોપી ચૈતન્યાનંદ સરસ્વતીએ જામીન માંગ્યા છે. પટિયાલા હાઉસ

Read more

MP પોલીસે શ્રીસન ફાર્માના ડિરેક્ટર જી. રંગનાથનની કરી ધરપકડ:SITએ 20,000નું ઈનામ જાહેર કર્યું હતું; ઝેરી કફ સિરપથી 23 બાળકો મોતને ભેટ્યા હતા

મધ્યપ્રદેશમાં 23 બાળકોના મોતને ઘાટ ઉતારનાર કફ સિરપ બનાવતી કંપની શ્રીસન ફાર્માના ડિરેક્ટર જી. રંગનાથનની ધરપકડ કરવામાં આવી છે. સ્પેશિયલ

Read more

બ્રિટિશ PM સ્ટારમર આજે મોદીને મળશે:ફ્રી ટેડ એગ્રીમેન્ટ વહેલીતકે લાગુ કરવા અંગે ચર્ચા કરશે; મુંબઈમાં ફિનટેક કાર્યક્રમમાં પણ હાજરી આપશે

આજે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમરની બે દિવસની ભારત મુલાકાતનો છેલ્લો દિવસ છે. તેઓ આજે સવારે લગભગ 10 વાગ્યે પીએમ મોદી

Read more

મૂંઝવણ દૂર: દિવાળી 20 ઓક્ટોબરે:અમાસ તિથિ આખી રાત ચાલશે અને 21 ઓક્ટોબરના રોજ સૂર્યાસ્ત પહેલાં સમાપ્ત થશે, લક્ષ્મી પૂજા ફક્ત 20 તારીખે જ માન્ય રહેશે

2024ની જેમ, આ વર્ષે પણ, કાર્તિક મહિનાની અમાસ બે દિવસની રહેશે, જેના કારણે દિવાળીની ચોક્કસ તારીખ અંગે મૂંઝવણ ઊભી થઈ

Read more

SCએ કહ્યું- UN ભારતમાં શોરૂમ ખોલી સર્ટિફિકેટનું વિતરણ કરે છે:શરણાર્થી કાર્ડ આપવું ખોટું; સુદાનના વ્યક્તિએ અટકાયત ટાળવા વિનંતી કરી હતી

સુપ્રીમ કોર્ટે બુધવારે સંયુક્ત રાષ્ટ્રના શરણાર્થીઓ માટેના ઉચ્ચ કમિશનર (UNHCR) દ્વારા ભારતમાં સ્થળાંતર કરનારાઓને શરણાર્થી કાર્ડ જારી કરવા સામે વાંધો

Read more

ટક્કર, તણખો અને તબાહી:જયપુર હાઇવે પર 21 મિનિટ પછી 200 ગેસના બાટલા કેવી રીતે ફાટ્યા?, VIDEOમાં જુઓ પળેપળની કહાની

રાજસ્થાનનાં જયપુર-અજમેર હાઇવે પર મંગળવારે મોડી રાત્રે થયેલા અકસ્માતે ફરી એકવાર લગભગ દસ મહિના પહેલા થયેલી ભાંકરોટા અગ્નિકાંડની યાદ અપાવી

Read more

જેલમાંથી છૂટ્યા પછી આઝમ અને અખિલેશની પહેલી મુલાકાત:રામપુરમાં સપા વડાએ કહ્યું – ભાજપ આઝમ પરિવાર સામે કેસ દાખલ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવવા માંગે છે

જેલમાંથી મુક્ત થયા પછી સપાના વડા અખિલેશ યાદવ પહેલી વાર આઝમ ખાનને મળ્યા. બંને નેતાઓએ બે કલાક બંધ બારણે મુલાકાત

Read more

અનંતનાગથી બે સેનાના જવાનો ગુમ:એલીટ 5 પેરા ફોર્સનો ભાગ હતા, ગયા વર્ષે આ જ વિસ્તારમાં ત્રણ અધિકારીઓની હત્યા થઈ હતી

અહેવાલો અનુસાર, સોમવારથી જમ્મુ અને કાશ્મીરના અનંતનાગ જિલ્લામાંથી બે ભારતીય સૈનિકો ગુમ થયા છે. ગુમ થયેલા સૈનિકો એલીટ 5 પેરા

Read more

મમતાએ કહ્યું- શાહ એક દિવસ મોદીના મીર જાફર બનશે:તેઓ કાર્યવાહક વડાપ્રધાનની જેમ વર્તી રહ્યા છે; PMએ તેમના પર વિશ્વાસ ન કરવો જોઈએ

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે કહ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક કાર્યકારી પ્રધાનમંત્રીની જેમ વર્તી રહ્યા છે અને

Read more

અમિત શાહ Gmailથી સ્વદેશી Zoho Mail તરફ વળ્યા:કહ્યું- હવે આ ID પર મેઇલ કરજો; ઝોહો મેઇલને શ્રીધર વેમ્બુએ બનાવ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ Gmailથી સ્વદેશી પ્લેટફોર્મ Zoho Mail પર શિફ્ટ થયા છે. શાહે બુધવારે X પર પોસ્ટ કરી હતી

Read more

ઝુબીન ગર્ગ કેસમાં મોટી કાર્યવાહી:આસામ પોલીસમાં DSP અને સિંગરના કઝિન સંદીપનની ધરપકડ, અકસ્માત સમયે સિંગાપોરમાં હાજરીનો થયો ખુલાસો

ઝુબીન ગર્ગ મોત કેસમાં બુધવારે આસામ પોલીસના DSP સંદીપન ગર્ગની ધરપકડ કરવામાં આવી હતી. સંદીપન ગર્ગ ઝુબીન ગર્ગનો કઝિન ભાઈ

Read more

અમદાવાદમાં સોનું ₹1.23 લાખને પાર, સતત ત્રીજા દિવસે ભાવમાં વધારો:ચાંદી પણ ₹1.50 લાખ ઓલ ટાઈમ હાઈ પર પહોંચી; આ વર્ષે સોનું અત્યાર સુધીમાં ₹45,637 મોંઘુ થયું

આજે (8 ઓક્ટોબર) સોના અને ચાંદીના ભાવ ફરી એકવાર ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ

Read more

સિરપથી મૃત્યુ: MPના ડે. CMએ કેમેરો બંધ કરાવ્યો:છિંદવાડામાં ડ્રગ ઇન્સ્પેક્ટરે કહ્યું હતું- ભોપાલ લેબમાં માઇક્રો-ટેસ્ટિંગ સુવિધાઓ નથી

છિંદવાડામાં નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી રાજેન્દ્ર શુક્લાએ બુધવારે કલેક્ટર કચેરી ખાતે વહીવટી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યારે ડ્રગ

Read more

આંધ્રપ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં આગ, છનાં મોત:મૃતદેહો સંપૂર્ણપણે ખાખ, અનેક ઘાયલ; મુખ્યમંત્રીએ અધિકારીઓને ઘટનાસ્થળે જવા નિર્દેશ આપ્યા

આંધ્રપ્રદેશના ડૉ. બી.આર. આંબેડકર કોનસીમા જિલ્લાના રાયવરમમાં બુધવારે એક ફટાકડાની ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી, ત્યારબાદ વિસ્ફોટો થયા હતા. આ

Read more

હરિયાણા: IG પૂરણ કુમારનું કાલે પોસ્ટમોર્ટમ થશે:અમેરિકાથી પુત્રી આવવાની રાહ જોવાઈ રહી છે; IGએ સુસાઇડ નોટમાં વરિષ્ઠ અધિકારીઓને દોષી ઠેરવ્યા

હરિયાણાના સીનિયર IPS અધિકારી પૂરણ કુમારનું આજે (8 ઓક્ટોબર) પોસ્ટમોર્ટમ થશે નહીં. તેમનો મૃતદેહ ચંદીગઢના સેક્ટર 16 ખાતેની સરકારી મેડિકલ

Read more

સોનમ વાંગચુકની પત્ની જોધપુર જેલમાં તેમને મળી:ગીતાંજલિએ કહ્યું-અટકાયતના આદેશને પડકારશે; તેના વકીલ પણ સાથે હતા

જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ સોશિયલ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકને મંગળવારે રાત્રે તેમની પત્ની ગીતાંજલિ અંગમોએ મુલાકાત કરી હતી. આ દરમિયાન વકીલ

Read more

જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન:પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સાથેના એન્કાઉન્ટર બાદ ચાર આતંકવાદીઓની શોધખોળ ચાલુ

7 ઓક્ટોબરની રાત્રે, જમ્મુ અને કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) વચ્ચે એન્કાઉન્ટર થયું

Read more

ટાટા ટ્રસ્ટ સંકટ: અમિત શાહને મળ્યા નોએલ ટાટા અને ચંદ્રશેખરન:નાણામંત્રી સીતારમણ પણ હાજર હતા; શાપૂરજી પલોનજી સાથે સમાધાનની તૈયારીઓ

ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટા અને ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારમણને

Read more