njbhatiya71@gmail.com - At This Time - Page 5 of 5

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ સુરત નો ભવ્ય સત્કાર “દિવા નું પોતા નું કોઈ ઘર નથી હોતું જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે” ગ્રીન આર્મી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ પ્રકૃતિ રક્ષા નું બેનમૂન કાર્ય કરતી સુરત સ્થિતિ સંસ્થાન ગ્રીન આર્મી ટિમ

Read more

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં પ્રદેશ સંગઠન ની બેઠક મળી

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ ની મીટીંગ તા.૧૭ સપ્ટેમ્બરે બુધવારે રાત્રે ૯-૦૦ કલાક અમદાવાદ ખાતે યોજાયેલ હતી જેમાં આંતરરાષ્ટ્રીય

Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે એકલેરા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લીલીયા ના એકલેરા ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે નિયામક શ્રી આયુર્વેદિક કચેરી ગાંધીનગર અને એકલેરા ગ્રામ પંચાયત

Read more

દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૬૫ મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ સુતરિયા ની અધ્યક્ષતા માં મળી. ૧૫% ડિવિડન્ટ અને સભાસદ ભેટ જાહેર કરાય

દામનગર ના દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૬૫ મી સને.૨૦૨૪/૨૦૨૫ ના વર્ષ ની વાર્ષિક સાધારણ સભા મળી આજરોજ તા.૧૬/૦૯/૨૦૨૫

Read more

માનપુર ગંગોત્રી સંસ્કાર તીર્થ સંસ્થાને દાતા દ્વારા ૧૦૧ ગાદલા, ઓશીકા અને સ્ટેશનરી અર્પણ કરાયા

પાલીતાણા માનપુર સંસ્થાને દાતા દ્વારા ૧૦૧ ગાદલા, ઓશીકા અને સ્ટેશનરી અર્પણ કરાયા ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થાને ઓમ સાંઇ ચૅરિટેબલ

Read more

સંતો-મહંતોનાં વરદહસ્તે તા. 22, સપ્ટેમ્બર, સોમવારનાં રોજ પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાશે.

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું નિર્માણ. હજ્જારો અબોલ જીવોના

Read more

જળસંચય માટે સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની જલકથામાં તન-મન અને ધનથી જોડાવા સી.આર.પાટીલનું આહવાન રાજકોટના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે કરી બેઠક

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જલકથા માટેની તૈયારીઓ અને આયોજનની કરી સમીક્ષા ‘6 સપ્ટેમ્બર, 2024ના દિવસે ભારતના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

Read more

ડોલ્સ એન ડ્યૂડ્સ પ્રિ-સ્કુલ, રાજકોટ દ્વારા પ્રિ-સ્કુલ ના બાળકો, વાલીઓ તેમજ પરિવાર માટે ના “વેલકમ નવરાત્રી ૨૦૨૫” ના આયોજન ને અદભૂત સફળતા મળી.

રાજકોટ ડોલ્સ એન ડ્યૂડ્સ પ્રિ-સ્કુલ દ્વારા અર્જુન પાર્ટી પ્લોટ ખાતે ગ્રાન્ડ નવરાત્રી દાંડિયા નાઇટ ૨૦૨૫ જેમાં વાઇબ્રન્ટ સંગીત, પરંપરાગત ગરબા,

Read more

કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે કેમ્પસ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન થયું. એમ. કે. યુનિવર્સિટી ભાવનગર, ઈગ્નાઈટેડ યુથ ફોરમ ભાવનગર, તથા કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે કેમ્પસ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન થયું.

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે શંખનાદ વિષય અંતર્ગત કેમ્પસ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન થયું. આ

Read more

ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ વૃક્ષ મંદિર રોપ્યું “વૃક્ષ એ ઝાડ નહિ પણ જહાંન છે અનેકો માટે શીતળ છાયો છે તો અનેક મુક પક્ષી ઓમાટે એશિયાનો અને અન્નક્ષેત્ર છે” ગ્રીન આર્મી

ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ વૃક્ષ મંદિર રોપ્યું “વૃક્ષ એ ઝાડ નહિ પણ જહાંન

Read more

શ્રી વૃંદાવન ધામ(U.P) માં વડતાલ ગાદીનાં ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની ઉપસ્થિતિ માં શ્રી ભાગવત કથા અને વ્રજ મંડળના સંતો, ધર્માચાર્યોની સભા

ઉત્તર પ્રદેશ વૃંદાવન સનાતન ધર્મનું મહા પવિત્ર ધામ શ્રી વૃંદાવન ધામ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણમહાપ્રભુજી ખુલા ચરણારવિંદ થી વ્રજ રજને

Read more

“સૌના સરદાર” સરદાર સન્માન યાત્રા ના સત્કાર માટે અઢારેય આલમ સમસ્ત શહેરીજનો ની પટેલવાડી ખાતે બેઠક મળી

દામનગર સમસ્ત શહેરીજનો ની સરદાર સન્માન યાત્રા ને સત્કારવા ના આયોજન માટે મીટીંગ યોજાય “સૌના સરદાર” ના સ્લોગન સાથે ૧૧

Read more

મનપા મેયર બારડ ની અધ્યક્ષતા માં શિશુવિહાર ના ઉપક્રમે ભૂલકા મેળો યોજાયો

ભાવનગર શિશુવિહાર ના ઉપક્રમે ભૂલકા મેળો સંકલિત મહિલા અને બાળ વિકાસ વિભાગ ભાવનગર શાખા ભૂલકાઓને પોષણ પૂરું પાડી તેમનામાં પાયાના

Read more

લોકદ્રષ્ટ્રી ચક્ષુબેંક ને ૯૨ વર્ષ ના નેત્રદાતા ગંગા બા કાપડિયા નું અર્પણ કરાયું

સુરત લોકદ્રષ્ટ્રી ચક્ષુબેંક ને ૯૨ વર્ષ ના નેત્ર દાતા ગંગા બા કાપડિયા નું અર્પણ કરાયું સુરત ખાતે સસ્કૃત રેસીડેન્સી સરથાણા

Read more

દામનગર આંગણવાડી કેન્દ્રો ના બાળકો એ રમણીય સ્થળ શ્રી મનો કામના મેલડી મંદિરે પ્રવાસ કર્યો

દામનગર શહેર ની આંગણવાડી કેન્દ્ર દ્વારા દામનગર નગર પાલિકા વિસ્તાર માં આવેલ આંગણવાડી ના ત્રણ થી પાંચ વર્ષ ના ભૂલકાઓ

Read more

પ્રકૃતિ ઉપાસક ગ્રીન મેન સી.એલ.ભીકડીયા અને ચિત્રકૂટ બીજ બેંક ના દિગ્વિજય સિંહ ચુડાસમા ને પ્રકૃતિ મિત્ર એવોર્ડ – ૨૦૨૫ અર્પણ

બોટાદ ના પ્રકૃતિ ઉપાસક અને બોટાદ મુક્તિધામ (સ્મશાન ભૂમિ) ના પ્રણેતા અને શ્રી ધન્વંતરિ ઔષધીય ઉપવન , રાશિ વન નું

Read more

ચારણ ગઢવી ઈન્ટરનેશનલ ફાઉન્ડેશન નાં અમરેલી જિલ્લા નાં પ્રમુખ પદે મોહિત લાંગાવદરા ની નિયુક્તિ

લાઠી તાલુકા ના જાનબાઈ ની દેરડી ગામ ના યુવાન સામાજિક ક્ષેત્રે અનેક વિધ રચનાત્મક સેવા પ્રવૃત્તિ સાથે જોડાયેલ મોહિત એસ

Read more

ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમરે જામકંડોરણા ખાતે વિવિધ પ્રશ્ને ખેડૂતો કાર્યકરો સાથે પરામર્શ કર્યો

રાજકોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ગુજરાત પ્રદેશ મહિલા કોગ્રેસ અગ્રણી જેનીબેન ઠુંમરે રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે તાલુકાના ખેડૂતો

Read more

રાજકોટ પટેલ ભવન ખાતે ખોડલધામ પ્રેરિત પદયાત્રા નવરાત્રી ના આયોજન અંગે બેઠક મળી

રાજકોટ સરદાર પટેલ ભવન રાજકોટ ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ દ્વારા નવરાત્રિ પદયાત્રા, સંગઠન અને આગામી કાર્યક્રમના આયોજન બાબતે એક અગત્યની

Read more

રિલાયન્સ ફાઉન્ડેશન અંડરગ્રેજ્યુએટ સ્કોલરશીપ સ્કીમ માટે સેમિનાર યોજાયો. ………………………………… વિદ્યાર્થીઓને રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ વિશે માહિતી આપવામાં આવી. .…………………………………..

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે આજરોજ રિલાઇન્સ ફાઉન્ડેશનના ઇનાયતખાન પઠાણ ઉપસ્થિત રહ્યા હતા. કોલેજ

Read more

સુરત આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે મહાનુભવો પધાર્યા

સુરત ના કામરેજ સ્થિત ધોરણ પારડી આશીર્વાદ માનવ મંદિર ની મુલાકાતે સિવિલ ઇજનેર ભરતભાઈ ભટ્ટ માનવતાવાદી તબીબ ડો અંકુર રંધોળીયા

Read more

ધામેલપરા ખાતે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ની અધ્યક્ષતા માં ગુજરાત જોડો જનસભા યોજાય

દામનગર ના ધામેલ ગામે ધામેલ પરા વિસ્તાર માં આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી ની અધ્યક્ષતા માં

Read more

દામનગર ના આંતરિક રસ્તા ની વચ્ચે પાળા ચડી ગયા અકસ્માત પહેલા રસ્તા રીપેર કરો

દામનગર શહેર માં શહેરી સંકુલ ના આંતરિક રસ્તા ઓની અતિ બિસ્માર હાલત સ્મશાન સામે થી હજીરાધાર તરફ જતા ડામર રોડ

Read more

શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ

ભાવનગર શિશુવિહાર સંસ્થાની આરોગ્ય પ્રવૃતિ અંતર્ગત નિરમા લિમિટેડનાં સૌજન્ય થી ભાલ વિસ્તારનાં જશવંતપુર ગામ ખાતે આરોગ્ય શિબિર યોજવામાં આવેલ… તા.૧૫

Read more

ઠાંસા ગામ યુવા શક્તિ સંગઠન દ્વારા રોડ રસ્તા પાણી પ્લોટ વીજળી સહિત વિવિધ પ્રશ્ને ધારાસભ્ય ને રજુઆત કરી

દામનગર ના ઠાંસા ગામ ના વિવિધ પ્રશ્ને ધારાસભ્ય ને રજુઆત સરપંચ રમેશભાઈ નવાપરા પંચાયત સદસ્ય પરેશભાઈ વાઘેલા અને યુવાશક્તિ સંગઠન

Read more

સુરત સામાજિક મેળાવડા માટે અગ્રેસર સુદામા બેંકવેટ હોલ ખાતે પરબ જગ્યા ના જંગમી તીર્થંકર કરશનદાસબાપુ ની પધરામણી

સુરત ના સુદામા બેંકવેટ હોલ મા સૌરાષ્ટ્ર પ્રસિદ્ધ ધર્મસ્થાનક પરબધામ થી જંગમી તીર્થંકર સમાં પરબધામના મહંત પુજ્ય કરસનદાસબાપુ પધાર્યા ત્યારે

Read more

ધામેલ અને આંબરડી ગામે આમ આદમી પાર્ટી ના ગુજરાત પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી સહિત સિનિયર નેતા ઓની મીટીંગ યોજાશે

દામનગર ના ધામેલ અને આંબરડી ગામે આપ આદમી પાર્ટી ના સિનિયર પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી સહિત સ્થાનિક સંગઠન ના હોદેદારો

Read more

સીતારામ આશ્રમ ખાતે સંત શિરોમણી પૂજ્ય દેવજીબાપા ની સ્મૃતિ માં અગિયાર ઉત્સવ યોજાશે

દામનગર શહેર માં બ્રહ્મલીન ગુરુમુખી સંત શ્રી દયારામબાપુ ઠોડાવાળા ના સુશિષ્યા પૂજ્ય સીતારામ આશ્રમ ખાતે સંત શિરોમણી પૂજ્ય દેવજીબાપા ની

Read more

સરદાર સન્માન યાત્રા નું આગામી ૨૦ મી એ બપોર પછી દામનગર સરદાર ચોક ખાતે આગમન થશે

દામનગર બારડોલી થી ૧૧ સપ્ટેમ્બરે થયેલ સરદાર સન્માન યાત્રા આગામી ૨૨ સપ્ટેમ્બરે ભગવાન સોમનાથ ના સાનિધ્ય માં વિસર્જન થશે ૧૧

Read more

કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થઈ જાય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકાત

રાજકોટ ડો. કુમાર વિશ્વાસની આગામી જલકથા સહિતના ગીરગંગાના જળસંચયના કાર્યોને બિરદાવ્યા.ડો.મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે બાલાજી વેફર્સના આર્થીક સહયોગથી બનેલ હીરાબા

Read more