Ahmedabad City Archives - Page 2 of 3 - At This Time

અમદાવાદ અમદાવાદ નવા વાડજ ખાતે આવેલ વેરાઈ માતા ના મંદિરે રાસ ગરબા નું આયોજન રાખેલ જેમાં મનોદિવ્યાંગ બાળકો ને ગરબા ની સ્પર્ધા માં ભાગ લીધો હતો ને ઈમાન વિતરણ કરવામાં આવ્યા

ગાયત્રી મંત્રોચ્ચાર પ્રાર્થના સાથે દિપ પ્રાગ્ટય દ્વારા દિવ્યાંગ બાળકોના વિકાસાર્થે ” લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232B2 ના મેન્ટલ હેલ્થ અવરનેસ કાર્યક્રમ

Read more

ગાંધીનગર FDAની ચેતવણી: બે કફ સિરપમાં ઝેરી રસાયણ DEG મળી આવ્યું, વેચાણ પર પ્રતિબંધ

ગાંધીનગર સ્થિત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDCA) એ આજે એક ગંભીર જાહેરચેતવણી જારી કરી છે. મધ્યપ્રદેશની લેબોરેટરીમાં કરાયેલી તપાસમાં

Read more

રાજ્યમાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ —————– ગીર સોમનાથ જિલ્લામાં આર.ટી.આઈ.ની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ વર્ચ્યુઅલી રીતે સેમિનારમાં જોડાયાં

રાજ્યમાં RTI સપ્તાહની ઉજવણીનો પ્રારંભ —————– ગીર સોમનાથ જિલ્લામાં આર.ટી.આઈ.ની કામગીરી સાથે સંકળાયેલા અધિકારીઓ-કર્મચારીઓ વર્ચ્યુઅલી રીતે સેમિનારમાં જોડાયાં —————– કેન્દ્ર

Read more

શાહીબાગ ગેંગરેપ કેસ: આરોપીઓ જેલમાં, પરંતુ પીડિત પરિવારને સમાધાન માટે ધમકીઓ, લોકોનો ઉગ્ર વિરોધ

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં ઘોડાકેમ્પના રહીશોએ રાત્રે પોલીસ સ્ટેશન પર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. થોડા દિવસો પહેલાં એક સગીર યુવતી

Read more

ધી આરાધના બચત સહકારી મંડળી લી માં એક દિવ્યાંગ વ્યક્તિ બ્રાંચ મેનેજર બન્યા..

ધી આરાધના બચત સહકારી મંડળી લી માં એક દિવ્યાંગ વ્યક્તિ બ્રાંચ મેનેજર બન્યા.. અમદાવાદના ગામ સિંગરવા ખાતે ધી આરાધના બચત

Read more

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ૪૮ માં કુબેરનગર વોર્ડ માં આવેલ સચ્ચિદાનંદ સોસાયટીમાં કુબેરનગર ના કાઉન્સીલર શ્રીમતિ ઉર્મિલાબેન પરમારના બજેટમાંથી પાણીની નવી લાઈન નાખવાનું આજે તારીખ 3 -10 -25 ને શુક્રવારના રોજ સવારે ૧૦:૩૦ ખાતમુર્હુંત કરવામાં આવ્યું હતું ઘણા સમય થી આ સોસાયટી માં પાણી ની લાઈન વર્ષો જૂની હોવાથી પુરતું પાણી ઓછુ પ્રેસર અને પાણી ની તકલીફ થી સ્થાનિકો પરેશાન હતા જૂની લાઈનમાં ભંગાર અને તૂટેલી હોવાથી પાણી નુઈ સમસ્યા હતી સોસાયટીના લોકોની માંગ હતી કે અમને કોર્પોરેટર ના બઝેટમાં થી પાણીની નવી લાઈન નાખી આપવામાં આવે તે સમસ્યા વોર્ડ કોર્પોરેટર ને કરતા કાઉન્સીલર શ્રીમતિ ઉર્મિલાબેન પરમારના બજેટમાંથી પાણીની નવી લાઈન નાખવાનું કામ નું ખાતમુર્હુંત કરવામાં આવ્યું આ મૂહર્ત માં સોસાયટી ના લોકો સ્થાનિક આગેવાન જેઠાભાઈ પરમાર અને અન્ય લોકો પણ હાજર રહ્યા હતા…. Dinesh Solanki

આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વોર્ડ ૪૮ માં કુબેરનગર વોર્ડ માં આવેલ સચ્ચિદાનંદ સોસાયટીમાં કુબેરનગર ના કાઉન્સીલર શ્રીમતિ ઉર્મિલાબેન પરમારના બજેટમાંથી

Read more

ગાંધી જયંતી 2025: અહિંસા અને સત્યના પુજારી મહાત્મા ગાંધીની 156મી જયંતીની ઉજવણી

આજે, 2 ઓક્ટોબર, ભારતના ઈતિહાસમાં એક અત્યંત મહત્વપૂર્ણ દિવસ છે. આ દિવસે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો જન્મ થયો હતો, જેમણે અહિંસા

Read more

દશેરા: આજના સમયમાં તેનો વાસ્તવિક અર્થ શું?

દશેરા, જેને વિજયાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે, ભારતના મહત્વપૂર્ણ તહેવારોમાંનો એક છે. પરંપરાગત રીતે આ દિવસ ભગવાન શ્રીરામે અસૂર

Read more

અમદાવાદ: ના વાડજ જંકશન ઉપર ફોરલેન ફ્લાયઓવરબ્રિજ બની રહ્યો છે વાડજ જંકશનથી રાણીપ જવાનો રસ્તો બે મહિના બંધ રહેશે.

અમદાવાદના વાડજ જંકશન ઉપર ફોરલેન ફ્લાયઓવરબ્રિજ તથા ટુલેન અંડરપાસ બનાવવાની કામગીરી ચાલી રહી છે. વાડજ જંકશન ઉપર પાઈલકેપ, પીયર તથા

Read more

મક્તમપુરા વોર્ડમાં ડમ્પિંગ સાઈટ વિવાદ : રહેવાસીઓમાં ચિંતા, યુવા નેતાઓએ ઉઠાવ્યા કટાક્ષભર્યા સવાલો

અમદાવાદ મહાનગરપાલિકાના દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં આવેલા મક્તમપુરા વોર્ડમાં ડમ્પિંગ સાઈટ ઉભી કરવાના નિર્ણયે સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. રહેવાસીઓએ

Read more

ગાંધીનગરમાં મહિલા કોન્સ્ટેબલની હત્યાએ મચાવ્યો ખળભળાટ, પ્રેમ પ્રકરણના એંગલ પર તપાસ તેજ

ગાંધીનગરના સેક્ટર-24માં આવેલ પાઠ્યપુસ્તક મંડળ સ્ટાફ ક્વાર્ટરમાંથી અમદાવાદના શાહીબાગ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતી 32 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો

Read more

*રૂ.૪૫,૦૦૦/-ના ચાંદીના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડી ઉમરાળા, સમઢીયાળા ગામે ગંગાસતી પાનબાઇના મંદિરમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ

*પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ,ભાવનગર રેન્જ,ભાવનગર* તથા *પોલીસ અધિક્ષક શ્રી નિતેશ પાંડેય સાહેબે* ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ.

Read more

શાહીબાગમાં ચોંકાવનારી ઘટના: 15 વર્ષીય યુવતી સાથે ચાર જણોએ કર્યો સામૂહિક દુષ્કર્મ, આરોપીઓ ધરપકડમાં

અમદાવાદ: શાહીબાગ હાઉસિંગ સોસાયટીમાં રહેતી 15 વર્ષીય યુવતી સાથે ચાર યુવકોએ સામૂહિક દુષ્કર્મ કર્યો, ઘટના ચાર મહિના પહેલાં બની હતી.

Read more

અમદાવાદમાં SOGની મોટી કાર્યવાહી : 50 લાખના હાઇબ્રિડ ગાંજાની જપ્તી, બે આરોપી ઝડપાયા – મુખ્ય સપ્લાયર ફરાર

અમદાવાદ: શહેરની સ્પેશિયલ ઓપરેશન્સ ગ્રૂપ (SOG) એ નિકોલ વિસ્તારમાં એક સુચના આધારે કાર્યવાહી કરી અંદાજિત 50 લાખ રૂપિયાની બજાર કિંમતનો

Read more

મેઘાણીનગરમાં આજે મેઘાણીનગર પોલીસ સ્ટેશન દવ્રારા નવરાત્રી નિમિતે મેઘાણીનગર પોલીસ સ્ટેશન થી ભગવતી સ્કુલ સુધી પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું..

જય ગરવી ગુજરાત જય હિન્દમેઘાણીનગરમાં આજે મેઘાણીનગર પોલીસ સ્ટેશનના PSI ચાવડા સાહેબ અને પોલીસ જવાનો સાથે નવરાત્રી ના સમય કોઈ

Read more

બ્રેકિંગ ન્યૂઝ અમદાવાદ ના પીરાણા કચરા ના પહાડ માં એક ૨૦ વર્ષ નો યુવક કચરા ના ઢગલા માં દટાઈ ની માહિતી પીરાણા ડમ્પ ની સાઈડ પર થી મળી હતી

તા:-૨૫/૦૯/૨૦૨૫ અમદાવાદ ના પીરાણા કચરા ના પહાડ માં એક ૨૦ વર્ષ નો યુવક કચરા ના ઢગલા માં દટાઈ ગયા ના

Read more

બહિયલ ગામમાં નવરાત્રીના ગરબા દરમિયાન હિંસા : પથ્થરમારો, તોડફોડ અને આગચંપી

ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયલ ગામે બુધવારે રાત્રે નવરાત્રીના ગરબા દરમ્યાન બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાતાં હિંસાત્મક ઘટનાઓ બની હતી.

Read more

અડાલજ લૂંટ-હત્યા કેસનો મુખ્ય આરોપી ‘સાયકો કિલર’ વિપુલ પરમાર પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર

ગાંધીનગર જિલ્લામાં અડાલજ નજીક બનેલા લૂંટ સાથેની હત્યાના કેસનો મુખ્ય આરોપી વિપુલ ઉર્ફે નીલ પરમાર બુધવારે (24 સપ્ટેમ્બર) બપોરે પોલીસ

Read more

નવલી નવરાત્રિના બીજા નોરતે મેઘાણીનગર માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં સોસાયટીના સભ્યો માતાઓ અને બેહન યુવા લોકો ગરબા ની ધૂમ મચાવી..

નવલી નવરાત્રિના બીજા નોરતે મેઘાણીનગર માં આવેલી રવિપાર્ક સોસાયટીમાં સોસાયટીના સભ્યો માતાઓ અને બેહનો યુવા લોકો ગરબા ની ધૂમ મચાવી..

Read more

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા અમદાવાદ થી સામાજિક આગેવાન જેઠાભાઇ પરમાર અને તેમની સાથે બીજા મિત્રો પણ આ સંકલ્પ દિવસે વડોદરા સ્થળે જયા તેમને સંકલ્પ લીધો હતો ત્યાં જઈ ને તેમને નમન કરવામાં આવ્યા હતા અને આવનાર પેડી ને બાબા સાહેબ વિશે માહિતી આપી હતી આંબેડકરને બરોડામાં ગાયકવાડની ઓફિસમાં બાબા સાહેબ ને તેમના પટાવાળાએ જે ફાઈલ ફેંકી દીધી અને એમને અપમાનિત કર્યા પછીએ દિવસે તે ખૂબ દુઃખી મને વડોદરાના કમાટીબાગમાં એક ઝાડ નીચે બેસી ખુબ દુખી થઈ એક સંકલ્પ લીધો કે જ્યાં સુધી મારા સમાજને આ પરિસ્થિતિ માંથી દૂર નહીં કરી શકે ત્યાં સુધી હું શાંતિથી બેસીસ નહીં અને એમના સંકલ્પથી આજે આપણો સમાજ સુખી અને શિક્ષિત બન્યો છે.આપણી પણ ફરજ બને છે કે તે સંકલ્પ ભૂમિને અને સંકલ્પ દિવસ ને યાદ કરીએ. દિનેશ સોલંકી

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા

Read more

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા અમદાવાદ થી સામાજિક આગેવાન જેઠાભાઇ પરમાર અને તેમની સાથે બીજા મિત્રો પણ આ સંકલ્પ દિવસે વડોદરા સ્થળે જયા તેમને સંકલ્પ લીધો હતો ત્યાં જઈ ને તેમને નમન કરવામાં આવ્યા હતા અને આવનાર પેડી ને બાબા સાહેબ વિશે માહિતી આપી હતી આંબેડકરને બરોડામાં ગાયકવાડની ઓફિસમાં બાબા સાહેબ ને તેમના પટાવાળાએ જે ફાઈલ ફેંકી દીધી અને એમને અપમાનિત કર્યા પછીએ દિવસે તે ખૂબ દુઃખી મને વડોદરાના કમાટીબાગમાં એક ઝાડ નીચે બેસી ખુબ દુખી થઈ એક સંકલ્પ લીધો કે જ્યાં સુધી મારા સમાજને આ પરિસ્થિતિ માંથી દૂર નહીં કરી શકે ત્યાં સુધી હું શાંતિથી બેસીસ નહીં અને એમના સંકલ્પથી આજે આપણો સમાજ સુખી અને શિક્ષિત બન્યો છે.આપણી પણ ફરજ બને છે કે તે સંકલ્પ ભૂમિને અને સંકલ્પ દિવસ ને યાદ કરીએ. દિનેશ સોલંકી

આજે 23 સપ્ટેમ્બર સંકલ્પ દિવસ વડોદરા સ્થળે લાખો દલિત સમુદાય ભેગા મળી ને આ દિવસે તેમને યાદ કરવામાં આવ્યા હતા

Read more

પાણી શુદ્ધિકરણ મશીનો પરના જીએસટી ઘટાડા અંગે વોટર પ્યોરિફિકેશન એસોસિએશનની નાણામંત્રીને રજૂઆત

અમદાવાદ: વોટર પ્યોરિફિકેશન એસોસિએશન (WAPTAI) ના પ્રતિનિધિ મંડળે આજે ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈને મુલાકાત લઈને મહત્વપૂર્ણ રજૂઆત કરી.

Read more

ખોટા કોર્ટના હુકમથી મરણ સર્ટી કઢાવનાર 74 વર્ષીય વૃદ્ધ ઝડપાયો: અમદાવાદમાં ચોંકાવનારી ઘટના

અમદાવાદ – અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 74 વર્ષીય વૃદ્ધે પોતાની મૃત માતાનું મરણ પ્રમાણપત્ર બીજીવાર મેળવવા

Read more

આજે મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ અને વિભાગ 2 માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા રોપણ નો કાયકર્મ રાખવમાં આવ્યો હતો. અને આ વુંક્ષા રોપણ માં અહિયાં ના રહીશો અને કુબેરનગર વોર્ડ કોર્પોરેટર ઉર્મિલાબેન પરમાર સામાજિક આગેવાન જેઠાભાઈ પરમાર તેમની સાથે અનેક લોકો જોડાયા હતા આ સુંદર કાયકર્મ નું આયોજન

આજે મેઘાણીનગરમાં આવેલ ચુવાળનગર સોસાયટી વિભાગ-૧ અને વિભાગ 2 માં સવારે ૧૦ થી ૧૨ વાગે અભય ચેરીટેબલ ટ્રસ્ટ દવ્રારા વુંક્ષા

Read more

પહેલાંની નવરાત્રીની સાદગીથી આજની આધુનિકતા સુધી : એક સામાજિક વિચાર

ગુજરાતમાં નવરાત્રીને “ઉત્સવોની રાણી” કહેવાય છે. આ પાવન પર્વ માત્ર ધાર્મિક શ્રદ્ધા જ નહીં પરંતુ સામાજિક એકતા અને સાંસ્કૃતિક પરંપરાનો

Read more

“ખોડિયાર માતાના યાત્રાળુઓ માટે સેવા કાર્ય: મેડિકલ મદદથી લઇ ઘીના લાડુ સુધીની વિશેષ વ્યવસ્થા”

અમદાવાદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ, વટવા

Read more

સ્વચ્છતા મોહ્ત્સવ- ૨૦૨૫ અંતર્ગત આજે મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પર સફાઈ કામ કરવામાં આવ્યું આ કામ માં અભય ચેરીટી ટ્રસ્ટ ના મેનેજિક ટ્રસ્ટી દિનેશ ગાંધી હાજર રહ્યા હતા

સ્વચ્છતા મોહ્ત્સવ- ૨૦૨૫ અંતર્ગત આજે મેઘાણીનગર રામેશ્વર ચાર રસ્તા પર સફાઈ કામ કરવામાં આવ્યું આ માં C I F ના

Read more

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના જન્મ દિવસ ની ઉજવણી ના ભાગરૂપે એક આયોજન કરવામાં આવ્યું

લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ,લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આદર્શ, આશાપલ્લી હોપ્સ,તથા નોબલ, ગાયત્રી પરિવાર નારણપુરા તથા વાત્સલ્ય સિનિયર સિટીઝન હોમના સંયુક્ત

Read more

સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં ખાસ મહિલા સ્ક્રિનિંગ ઓપીડી : તમામ તપાસ નિઃશુલ્ક. ડોક્ટર રાકેશ જોશી દ્વારા નવતર પહેલ

ગુજરાત સરકારના “સ્વસ્થ નારી – સશક્ત પરિવાર” અભિયાન અંતર્ગત સિવિલ હોસ્પિટલમાં રૂમ નંબર 75 ઓપીડી માં વિશેષ મહિલા સ્ક્રિનિંગ ઓપીડી

Read more

હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સપ્તા (SAPTA) ટ્રસ્ટ દ્વારા હિન્દી દિવસ નિમિત્તે હિન્દી કવિ સંમેલન ‘હિન્દી હૈ હમ’નુ આયોજન લાઉડ પેન કલ્ચરલ સેન્ટર અમદાવાદ ખાતે કરવામાં આવ્યું

હિન્દી સાહિત્ય અકાદમી ગાંધીનગર અને સપ્તા (SAPTA) ટ્રસ્ટ દ્વારા હિન્દી દિવસ નિમિત્તે હિન્દી કવિ સંમેલન ‘હિન્દી હૈ હમ’નુ આયોજન લાઉડ પેન

Read more