Lathi Archives - Page 5 of 6 - At This Time

દામનગર શહેર માં સીતારામ આશ્રમ ખાતે અગિયારસ ઉત્સવ માં રાજ્ય સભા સાંસદ શક્તિસિંહજી ગોહિલ પધાર્યા

દામનગર શહેર માં બ્રહ્મલીન ગુરુમુખી સંત દયારામબાપુ પ્રેરિત પૂજ્ય દેવજીબાપા ની પુણ્યસ્મૃતિ માં ઉજવાતી અગિયારસ ઉત્સવ માં અનેક જંગમી તીર્થકર

Read more

વીર જવાન અમર રહો. શહીદ વીર જવાન મેહુલ ભુવા ને માદરે વતન ધામેલ ખાતે અંતિમ દર્શન બાદ પંચ મહાભૂતો માં વિલીન કરાશે. ————————————– દામનગર થી ધામેલ સુધી વીર જવાન અમર રહો ના નારા સાથે બાઇક રેલી રૂપે હજારો યુવાન જોડાશે

દામનગર ના ધામેલ ગામ ના વીર જવાન શહીદ મેહુલ ભુવા નો કાશ્મીર થી પાર્થિવ દેહ વતન પહોંચશે અને લશ્કરી સન્માન

Read more

શિશુવિહાર ના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય ૯૦૦ કુપોષિત બાળકો ની કાળજી લેતા અભિયાન નો પ્રારંભ

ભાવનગર સર્વ પિતૃ શ્રાદ્ધ પ્રસંગે શિશુવિહારના ઉપક્રમે સતત પંદરમાં વર્ષે ૨૨૦ બાળકોને ભોજન. શહેરની ૩૧૬ આંગણવાડી ને સાધન સહાય. તેમજ

Read more

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસે Apex School, Amreliની અનોખી ઉજવણી

અમરેલી :પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 75મા જન્મદિવસ નિમિત્તે અમરેલીની Apex Schoolમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ અવસરે 75 વિદ્યાર્થીઓએ

Read more

જલકથા પૂર્વે તૈયારીઓનો ધમધમાટ શરૂ : ટ્રસ્ટના અગ્રેસરો અને શુભેચ્છકોની પ્રથમ બેઠક મળી જલકથાની સુચારૂ વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓનું ગઠન : કથા પૂર્વે અનેકવિધ કાર્યક્રમો કરવા નિર્ણય

સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જળસંચય માટે સંકલ્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ની

Read more

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા “શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર” નું ખાતમુહૂર્ત બાબરીયાના વરદ્દ હસ્તે કરવામાં આવ્યું.

રાજકોટ શહેર તા.૧૯/૯/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૧૨માં ટી.પી.સ્કીમ નં.૧૪(વાવડી), એફ.પી.નં.૩૧(એચ.)માં કુલ રૂ.૬.૯૨ કરોડના ખર્ચે “વોર્ડ ઓફીસ” તથા

Read more

શહીદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ માદરે વતન ધામેલ ખાતે પંચ મહાભૂતો માં શનિવારે વિલીન થશે

દામનગર ના ધામેલ ગામ ના કાશ્મીર ફરજ દરમ્યાન વિરગતી પામેલ શહીદ વીર જવાન મેહુલ ભુવા નો પાર્થિવ દેહ માદરે વતન

Read more

આસોદર પ્રા. શા. ના ભૂતપૂર્વ આચાર્ય જાની પરિવારે શાળા માં અનોખી પુણ્યસ્મૃતિ ઉજવી

દામનગર આંસોદર પ્રાથમિક શાળામાં તારીખ ૧૮/૦૯/૨૫ ને ગુરુવારના રોજ કિરીટકુમાર કનૈયાલાલ જાની મૂળ આંસોદર હાલ મુંબઈ તરફથી તેમના પિતાશ્રી સ્વ.કનૈયાલાલ

Read more

દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો

દામનગરના સ્ટુડન્ટ પોલીસ કેડેટના બાળકોનો બિન નિવાસી કેમ્પ યોજાયો ગુજરાત રાજ્યના સુરક્ષા સેતુ સોસાયટી અને અમરેલી જિલ્લા પોલીસ વિભાગ તથા

Read more

અમદાવાદ ની વિવિધ સંસ્થાઓ દ્વારા પ્રધાનમંત્રી મોદી ના ૭૫ માં જન્મદીને અનેક સેવા પ્રવૃત્તિ ઓ યોજાય

અમદાવાદ લાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ આદર્શ આશાપલ્લી હોપ્સ તથા નોબલ ગાયત્રી પરિવાર નારણપુરા તથા વાત્સલ્ય સિનિયર સિટીઝન

Read more

ડૉ.કલામ ઈનોવેટીવ સ્કૂલને કિલરોસ્કર કંપની દ્વારા ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં  “વસુંધરા મિત્ર” સન્માન આપવામાં આવ્યું.

અમરેલી સ્થિત ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલના કલામ યુથ સેન્ટર (કે. વાય. સી) સ્ટાર્ટ-અપ સ્ટુડિયોને પ્રતિષ્ઠિત કિલરોસ્કર વસુંધરા સન્માન – ૨૦૨૫’થી

Read more

મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં ભુરખિયા પ્રથમ નંબરે પસંદગી પામ્યું.

દામનગર ના ભુરખિયા ગ્રામ પંચાયત મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં લાઠી તાલુકા માં ભુરખિયા ગામ પ્રથમ

Read more

અપંગ એકતા સમિતિ રાણીપ દ્વારા રાસોત્સવ નું આયોજન આત્મનિર્ભરતા દિવ્યાંગો ને દયા નહિ પણ તક જરૂર

અમદાવાદ અપંગ એકતા સમિતિ રાણીપ દ્વારા દિવ્યાંગો માટે રાસોત્સવ નું આયોજન આત્મનિર્ભરતા દિવ્યાંગો ને દયાની નહીં પણ તકની જરૂર છે

Read more

ખેડૂતો હિત ક્યાંથી સચવાશે ? અમરેલી જિલ્લામાં ગ્રામ સેવકો નું મહેકમ સુધારો એક ગ્રામ સેવક પાસે ૧૨ થી ૧૬ ગામો કેમ ?

દામનગર ખેડૂતો ના હિત રક્ષક હોવા ની વાતો વચ્ચે ખેડૂતો ના કામો સમય મર્યાદા ઓમાં ક્યાંથી થશે એક ગ્રામ સેવક

Read more

મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં શાખપુર દ્વિતીય નંબરે પસંદગી પામ્યું

દામનગર ના શાખપુર ગ્રામ પંચાયત મુખ્યમંત્રી અસ્મિતા યોજના હેઠળ ગુણો મેળવનાર ગ્રામ પંચાયતો માં લાઠી તાલુકા માં શાખપુર બીજા નંબરે

Read more

દામનગર અઢારેય આલમ ની ઉપસ્થિતિ માં શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં ગ્રીન આર્મી સુરત ટીમ દ્વારા ત્રિદેવ વૃક્ષ મંદિર રોપાયું “પર્યાવરણ પ્રકૃતિ ની રક્ષા કરવી એ ઈશ્વર ની સાધના કરવા સમાંતર” ગ્રીન આર્મી ટિમ

દામનગર શહેર માં પુરાણો માં પ્રસિદ્ધ શિવાલય શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પરિસર માં અઢારેય આલમ સમસ્ત દામનગર શહેરીજનો ની ઉપસ્થિતિ

Read more

દામનગર સરદાર પટેલ કન્યા છાત્રાલય માં પ્રકૃતિ રક્ષક ગ્રીન આર્મી ટિમ પધારતા ૧૦૮ દીકરી ઓએ ભવ્ય સત્કાર કર્યો “પ્રકૃતિ ની રક્ષા એ પૃથ્વી ઉપર આપણા અસ્તિત્વ નું ભાડું છે” સરદાર પટેલ કન્યા છાત્રાલય ની ૧૦૮ દીકરી ઓની પ્રતિજ્ઞા

દામનગર શહેર માં પરમાર્થ ટ્રસ્ટ સુરત સંચાલિત સરદાર પટેલ કન્યા છાત્રાલય ની મુલાકાતે પધારતા ગ્રીન આર્મી ના જવાનો વિના મૂલ્યે

Read more

સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ સુરત નો ભવ્ય સત્કાર “દિવા નું પોતા નું કોઈ ઘર નથી હોતું જ્યાં મુકો ત્યાં અજવાળું કરે છે” ગ્રીન આર્મી

દામનગર સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિરે પધારેલ પ્રકૃતિ રક્ષા નું બેનમૂન કાર્ય કરતી સુરત સ્થિતિ સંસ્થાન ગ્રીન આર્મી ટિમ

Read more

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના ડો તોગડીયા ની અધ્યક્ષતા માં પ્રદેશ સંગઠન ની બેઠક મળી

અમદાવાદ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગુજરાત પ્રદેશ ની મીટીંગ તા.૧૭ સપ્ટેમ્બરે બુધવારે રાત્રે ૯-૦૦ કલાક અમદાવાદ ખાતે યોજાયેલ હતી જેમાં આંતરરાષ્ટ્રીય

Read more

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના જન્મદિવસ નિમિત્તે એકલેરા ગામે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

લીલીયા ના એકલેરા ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી ના જન્મદિવસ નિમિત્તે નિયામક શ્રી આયુર્વેદિક કચેરી ગાંધીનગર અને એકલેરા ગ્રામ પંચાયત

Read more

દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૬૫ મી વાર્ષિક સાધારણ સભા પ્રમુખ સુતરિયા ની અધ્યક્ષતા માં મળી. ૧૫% ડિવિડન્ટ અને સભાસદ ભેટ જાહેર કરાય

દામનગર ના દહીંથરા સેવા સહકારી મંડળી લી ની ૬૫ મી સને.૨૦૨૪/૨૦૨૫ ના વર્ષ ની વાર્ષિક સાધારણ સભા મળી આજરોજ તા.૧૬/૦૯/૨૦૨૫

Read more

માનપુર ગંગોત્રી સંસ્કાર તીર્થ સંસ્થાને દાતા દ્વારા ૧૦૧ ગાદલા, ઓશીકા અને સ્ટેશનરી અર્પણ કરાયા

પાલીતાણા માનપુર સંસ્થાને દાતા દ્વારા ૧૦૧ ગાદલા, ઓશીકા અને સ્ટેશનરી અર્પણ કરાયા ગંગોત્રી સંસ્કાર તીર્થ માનપુર સંસ્થાને ઓમ સાંઇ ચૅરિટેબલ

Read more

સંતો-મહંતોનાં વરદહસ્તે તા. 22, સપ્ટેમ્બર, સોમવારનાં રોજ પ્રથમ નોરતે સાયલા મહાજન પાંજરાપોળ ખાતે ‘એનીમલ હોસ્પીટલ’ નું ખાતમુહર્ત કરાશે.

‘સાયલા મહાજન પાંજરાપોળ’ ની 2 એકર જગ્યામાં સાડા સાત કરોડના માતબર ખર્ચે થશે ‘એનીમલ હોસ્પીટલ’ નું નિર્માણ. હજ્જારો અબોલ જીવોના

Read more

જળસંચય માટે સમર્પિત સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ આયોજિત ડો. કુમાર વિશ્વાસની જલકથામાં તન-મન અને ધનથી જોડાવા સી.આર.પાટીલનું આહવાન રાજકોટના ઉદ્યોગપતિઓ અને આગેવાનો સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી પાટીલે કરી બેઠક

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની જલકથા માટેની તૈયારીઓ અને આયોજનની કરી સમીક્ષા ‘6 સપ્ટેમ્બર, 2024ના દિવસે ભારતના વિઝનરી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ

Read more

ડોલ્સ એન ડ્યૂડ્સ પ્રિ-સ્કુલ, રાજકોટ દ્વારા પ્રિ-સ્કુલ ના બાળકો, વાલીઓ તેમજ પરિવાર માટે ના “વેલકમ નવરાત્રી ૨૦૨૫” ના આયોજન ને અદભૂત સફળતા મળી.

રાજકોટ ડોલ્સ એન ડ્યૂડ્સ પ્રિ-સ્કુલ દ્વારા અર્જુન પાર્ટી પ્લોટ ખાતે ગ્રાન્ડ નવરાત્રી દાંડિયા નાઇટ ૨૦૨૫ જેમાં વાઇબ્રન્ટ સંગીત, પરંપરાગત ગરબા,

Read more

કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે કેમ્પસ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન થયું. એમ. કે. યુનિવર્સિટી ભાવનગર, ઈગ્નાઈટેડ યુથ ફોરમ ભાવનગર, તથા કે. કે. પારેખ કોમર્સ કોલેજ – અમરેલીના સંયુક્ત ઉપક્રમે કેમ્પસ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન થયું.

અમરેલી: અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે. કે. પારેખ કોમર્સ કોલેજ ખાતે શંખનાદ વિષય અંતર્ગત કેમ્પસ લીડરશીપ પ્રોગ્રામનું આયોજન થયું. આ

Read more

ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ વૃક્ષ મંદિર રોપ્યું “વૃક્ષ એ ઝાડ નહિ પણ જહાંન છે અનેકો માટે શીતળ છાયો છે તો અનેક મુક પક્ષી ઓમાટે એશિયાનો અને અન્નક્ષેત્ર છે” ગ્રીન આર્મી

ભુરખિયા હનુમાનજી ના સાનિધ્ય માં ગ્રીન આર્મી ટિમ ના જવાનો એ વૃક્ષ મંદિર રોપ્યું “વૃક્ષ એ ઝાડ નહિ પણ જહાંન

Read more

ભૂલા પડેલા અમરેલી જિલ્લાના લાઠીના બાળકનું પરિવાર સાથે મિલન ————– રેલવે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિની કૂનેહપૂર્વકની કામગીરી

ભૂલા પડેલા અમરેલી જિલ્લાના લાઠીના બાળકનું પરિવાર સાથે મિલન ————– રેલવે પોલીસ અને બાળ કલ્યાણ સમિતિની કૂનેહપૂર્વકની કામગીરી ————– સુપ્રસિદ્ધ

Read more

શ્રી વૃંદાવન ધામ(U.P) માં વડતાલ ગાદીનાં ભાવિ આચાર્ય શ્રીનૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી ની ઉપસ્થિતિ માં શ્રી ભાગવત કથા અને વ્રજ મંડળના સંતો, ધર્માચાર્યોની સભા

ઉત્તર પ્રદેશ વૃંદાવન સનાતન ધર્મનું મહા પવિત્ર ધામ શ્રી વૃંદાવન ધામ જ્યાં ભગવાન શ્રી કૃષ્ણમહાપ્રભુજી ખુલા ચરણારવિંદ થી વ્રજ રજને

Read more

“સૌના સરદાર” સરદાર સન્માન યાત્રા ના સત્કાર માટે અઢારેય આલમ સમસ્ત શહેરીજનો ની પટેલવાડી ખાતે બેઠક મળી

દામનગર સમસ્ત શહેરીજનો ની સરદાર સન્માન યાત્રા ને સત્કારવા ના આયોજન માટે મીટીંગ યોજાય “સૌના સરદાર” ના સ્લોગન સાથે ૧૧

Read more