Kalavad Archives - At This Time

રાજકોટમાં ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા’ પૂર્વે દેશની પવિત્ર 111 નદીઓના જલનું થશે શાસ્ત્રોક્ત પૂજન

● કથા પ્રારંભે દેશની નદીઓના જલકુંભોને સામૈયા સ્વરૂપે કથા સ્થળે લવાશે ● જલકથાને સફળ બનાવવા માટે મહિલાઓ સહિત સર્વસમાજના આગેવાનોનો

Read more

રાજકોટ સ્પાની આડમાં ચાલતા કુંટણખાના પર રેઈડ કરતી એન્ટી હ્યુમન ટ્રાફિકીંગની ટીમ.

રાજકોટ શહેર તા.૮/૧૦/૨૦૨૫ ના રોજ રાજકોટ શહેર વિસ્તારમાં ‘IMMORAL TRAFFIC ACT’ અન્વયે જરૂરી તપાસ કરવા તથા આવી પ્રવૃત્તિ અટકાવવા માટે

Read more

’તમારૂ નામ અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડ માટે સીલેક્ટ થયેલ છે’ કહી વૃધ્ધ સાથે રૂ.2.45 લાખનું ફ્રોડ

કાલાવડ રોડ પર પ્રદ્યુમન ગ્રીનસીટીમાં રહેતાં વૃધ્ધને તમારૂ નામ અમેરીકન એક્સપ્રેસ ક્રેડીટ કાર્ડ માટે સીલેક્ટ થયેલ છે તમને ક્રેડીટ કાર્ડ

Read more

સ્પાની આડમા ચાલતું કૂટણખાનું ઝડપાયું, ગ્રાહક પાસેથી રૂ.2500 લેવાતા, રૂપલલનાને રૂ.1500 અપાતા

રાજકોટ શહેર વિસ્તારમા IMMORAL TRAFFIC ACT અન્વયે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા સ્પાની આડમા ચાલતું કૂટણખાનું ઝડપી પાડવામાં આવ્યુ હતુ.

Read more

અહીં કેમ ઉભો છો? તેમ કહીં યુવક પર અજાણ્યા શખ્સોનો હુમલો

રાજકોટમાં અહીં કેમ ઉભો છો? તેમ કહીં જોરાવરનગરના યુવક દીપક સોલંકી ઉપર અજાણ્યા શખ્સોએ હુમલો કર્યો હતો. દીપકને તત્કાલ રાજકોટ

Read more

રાજકોટના કટારિયા ચોકડીની ચારેય બાજુનો રસ્તો આજથી તમામ વાહનો માટે બંધ

ફ્લાયઓવર તથા અંડરપાસ બનાવવાનું કામ પૂર્ણ થાય ત્યાં સુધી રસ્તો બંધ રહેશે. રાજકોટ પોલીસએ બડાર પાડયું જાહેરનામું વૈકલ્પિક રુટ નીચે

Read more

થાંભલેથી પટકાતા શ્રમિકનું મોત

કણકોટ એન્જિનિયરિંગ કોલેજ પાછળ વીજ થાંભલેથી પટકાતા શ્રમિકનું મોત નીપજ્યું હતું. ઈજાગ્રસ્ત અરવિંદ બારીયાને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પણ ત્યાં

Read more

જામનગરના સાંસદ પૂનમબેન માડમે ગીરગંગા પરિવાર કાર્યાલયની લીધી મુલાકાત જળ સંમેલનમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજરી આપશે ગીરગંગા પરિવારને વધુ ત્રણ હિટાચી મશીનોનું લોકાર્પણ કરાશે

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટના માધ્યમથી જામનગર જિલ્લાના કાલાવડમાં મળશે વિશાળ જળ સંમ રાજકોટ જળસંચયના 1,11,111 સ્ટ્રક્ચરના નિર્માણ દ્વારા સમગ્ર સૌરાષ્ટ્ર

Read more

કાલાવડમાં વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યો તેમાં ખાનગી શાળા સંચાલક મંડળ કાલાવડ ના મહામંત્રી તેમજ શ્રી નવજીવન વિદ્યાલયના સંચાલન હિરેનભાઈ દોંગા દ્વારા રક્તદાન કરવામાં આવ્યું

કાલાવડ તા. 16 સપ્ટેમ્બર : ઑપરેશન સિંદુરની ભવ્ય સફળતા નિમિત્તે તથા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસર પર સયુંકત

Read more

કુદરતે આપેલા સંશાધનોના અવિવેકપૂર્ણ ઉપયોગથી ધીમે ધીમે બધું ખતમ થઈ જાય છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાએ ગીરગંગા પરિવાર ટ્રસ્ટની લીધી શુભેચ્છા મુલાકાત

રાજકોટ ડો. કુમાર વિશ્વાસની આગામી જલકથા સહિતના ગીરગંગાના જળસંચયના કાર્યોને બિરદાવ્યા.ડો.મનસુખભાઈ માંડવીયાના વરદ હસ્તે બાલાજી વેફર્સના આર્થીક સહયોગથી બનેલ હીરાબા

Read more