Radhanpur Archives - At This Time

થરાદ સેશન કોર્ટનો ચુકાદો;ડીસા દાડમ ના વેપારીની હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ.

થરાદ સેશન કોર્ટએ ડીસાના દાડમ વેપારી સંતોષ ઉર્ફે સંજયભાઈ માળીની હત્યા કેસમાં આરોપી કિરણ ઠાકોર અને રમેશ નાનજીને આજીવન કેદ

Read more

સુધારા હુકમ કરવામાં વિલંબ કરતાં ડી.આઇ.એલ.આરને સોનેથ ગામના ખેડૂતોએ બીજીવાર આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી.

ગુજરાત સરકાર દ્વારા રી સર્વે ની કામગીરી કરવામાં આવેલ હતી જેમાં સરકાર દ્વારા કરેલ રી સર્વે માં ખૂબ મોટી ભૂલો

Read more