Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Kutiyana Archives - At This Time

મહેર સમાજ-આદિત્યાણા ખાતે કાલે શ્રીમદ્ ભગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો થશે પ્રારંભ

શ્રી વડલાવાળી ખોડીયાર માતાજીના સેવકગણ, સમસ્ત આદિત્યાણા ગામના ઉપક્રમે થયું આયોજન તા.૦૫ જૂન ના ભવ્ય પોથીયાત્રા રાસગરબા ની રમઝટ સાથે

Read more

સુજલામ સુફલામ યોજનામાં માટી-મોરમના નામે કમાણી કરવાનો આક્ષેપ, એડવોકેટ ભનુભાઈ ઓડેદરાની મુખ્યમંત્રી સુધી ફરિયાદ

ખેડૂતોને મફત મળવાની માટી માટે રૂપિયા વસૂલાતનો આક્ષેપ ,કર્લી જળાશયમાંથી બેફામ ખોદકામથી ખારાશ વધવાથી ખેડૂતોને થશે ભારે નુકશાની ગોસા(ઘેડ) તા.૨૦/૦૫/૨૦૨૬

Read more

ખેડૂતોને ડીઝલ અછતથી હાલાકી : આપ કિસાન મોરચા ના મેરૂભાઇ ઓડેદરાની સરકાર માં રજુઆત

વાવેતર સમયે ડીઝલ પુરવઠો સુનિશ્ચિત કરવા મુખ્યમંત્રી અને પેટ્રોલિયમ મંત્રીને આવેદન પત્ર પાઠવાયું, પ્રશ્ન નહીં ઉકેલાય તો રાજ્યવ્યાપી આંદોલનની ચીમકી

Read more

ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા મહેર સમાજ ના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નો ભવ્ય સત્કાર સમારોહ યોજાયો

લોકસેવા, એકતા અને વિકાસના સંકલ્પ સાથે રાજકારણ સત્તા મેળવવાનું સાધન નહીં પરંતુ જનકલ્યાણનું માધ્યમ બનવવવા સહિતના અગ્રણીઓએ આપ્યા માર્ગદર્શક સંદેશા

Read more

ગોરસર ખાતે ધર્મોત્સવમાં ધારાસભ્ય રહ્યા હાજર

ગોરસેર ખાતે શ્રી મામા પાગલ આશ્રમ વણઘાબાપા દ્વારા શ્રી રામદેવજી ભક્તિ માનસ જ્ઞાનયજ્ઞ તથા શ્રી રામદેવજી મહારાજ યજ્ઞ મંડપ મહોત્સવમાં

Read more

ચૌટા ચેક પોસ્ટ પરથી મીઠાપુર અને ઉપલેટાના બે ઈસમો પ્રતીબંધિત ગોગો સ્ટીક સાથે ઝડપાયા

નશાકારક વેચાણ,હેરાફેરી સામે કુતિયાણા પોલીસ મેદાને : ચૌટા ચેક પોસ્ટ પર થી ગોગો સ્ટીક નંગ-૨૬૩ કિ.૩૯૪૫ નો મુદ્દામાલ જપ્ત ગોસા(ઘેડ)

Read more

શ્રી ગોપાલ ગૌશાળા રતનપરની રજત જયંતિ ની ૧૫ મેં થી થશે બે દિવસીય ભવ્ય ઉજવણી

રતનપરની શ્રી ગોપાલ , આમંત્રિત મહેમાનો ની ઉપસ્થિતિમાં યોજાશે ૨૪ કલાકની રામધુન તથા કાનગોપી રાસ, આયુર્વેદિક નિદાન કેમ્પ, સહિત ના

Read more

લોકશાહીના ત્રણેય સ્તંભોના સમન્વયથી પ્રજાના પીવાના પ્રશ્નનો સુખદ અંત: મેરૂભાઈ ઓડેદરા

​ગઈકાલે પીવાના પાણી ન પ્રશ્ને મેરૂભાઈએ આપ્યું હતું.આવેદન, મીડિયાએ ઉઠાવ્યો અવાજ અને આજે ધારાસભ્યશ્રીએ શરૂ કરાવી કામગીરી ચાર ગામોના પાણી

Read more

સંત શ્રી દેવા ભગતના આશીર્વાદ અને કાંધલી આઈની કૃપાથી રતનપર ગામે ૨૪ કલાક અખંડ રામધૂનનો કાર્યક્રમ યોજાયો.

ઓડદર – રતનપર વચ્ચે કાંધલ ટોબરો આવેલ કાંધલી આઈ ના મંદિરે ભવ્ય ૨૪ કલાક અખંડ રામધૂનનો ધારાસભ્ય કાંધલભાઈ જાડેજાએ પણ

Read more