Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Rajkot Archives - Page 7 of 28 - At This Time

ગોંડલમાં ચૂંટણીની ગરમાવો ઉગ્ર: ટિકિટ ન મળતાં યુવકનો આતંક, ‘છરીના ઘા મારી નાખીશ’ની ખુલ્લી ધમકી!

ગોંડલમાં નગરપાલિકા ચૂંટણીને લઈને તણાવ હવે ખતરનાક વળાંક લઈ રહ્યો છે. ટિકિટ ન મળતા ઇરફાન ગફાર ઉર્ફે ડોને ગુસ્સામાં આવી

Read more

જસદણ વોર્ડ નં. 5માં રોશનીનો વિકાસ: ધાર્મિક સ્થળો મિનિ ટાવર લાઈટથી ચમક્યા

જસદણ નગરપાલિકાના વોર્ડ નં. 5 વિસ્તારમાં આવેલ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોએ હવે મિનિ ટાવર લાઈટની સુવિધા ઉપલબ્ધ બનતા સમગ્ર વિસ્તાર રાત્રિના

Read more

રાજભાનો કોંગ્રેસ પર કટાક્ષઃ ગોંડલમાં ભાજપની 12 બિનહરીફ જીત બાદ 8 ઉમેદવારોએ ફોર્મ ખેંચતાં કોંગ્રેસ ઘાંઘી!

રાજભાનો કોંગ્રેસ પર કટાક્ષઃ ગોંડલમાં ભાજપની 12 બિનહરીફ જીત બાદ 8 ઉમેદવારોએ ફોર્મ ખેંચતાં કોંગ્રેસ ઘાંઘી!

Read more

ગોંડલમાં રહસ્યમય મોતઃ ભોજરાજપરામાં આધેડની લોહીલુહાણ હાલતમાં લાશ મળતા ચકચાર

ગોંડલના ભોજરાજપરા શેરી નં-7 સ્થિત ‘માઁ દીપ’ મકાનમાંથી આશરે 55 વર્ષીય હિતેન્દ્રભાઈ બી. પારેખનો લોહીલુહાણ હાલતમાં મૃતદેહ મળતા વિસ્તારમાં ભારે

Read more

ગોંડલમાં આજે વીજળીનો ઝટકો ⚡: 3.5 કલાક માટે અનેક વિસ્તારો અંધારામાં!

ગોંડલ PGVCL ટાઉન સબ ડિવિઝનની મહત્વપૂર્ણ સૂચના મુજબ ઓવરબ્રિજના જરૂરી કામને કારણે આજે તા. 15 એપ્રિલ 2026, બુધવારે બપોરે 4:00

Read more

જસદણમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ત્રિ-દિવસીય સપ્તમ પાટોત્સવ સાથે ‘ધ આર્ટ ઓફ હિન્દુ લિવિંગ’ પ્રવચનમાળાનું ભવ્ય આયોજન

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જસદણ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ આદિ દેવોના સપ્તમ પાટોત્સવ નિમિત્તે તા.

Read more

જસદણ ખાતે દંતયજ્ઞ કેમ્પ યોજાયો – 150 દર્દીઓનું નિદાન, મફત સારવારથી લાભાર્થીઓમાં આનંદ

જસદણ ખાતે આરોગ્ય સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ તરીકે દંતયજ્ઞ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન ડીવાઈન ચેરીટેબલ

Read more

આટકોટ વિસ્તારમાં આજે મેઇન્ટેનન્સને કારણે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેશે

PGVCL આટકોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 11 કેવી જ્યોતિગ્રામ ફીડર પર આવશ્યક મેઇન્ટેનન્સ (જાળવણી) કામગીરી હાથ ધરવામાં આવનાર

Read more

નયારા રિફાઈનરીમાં શટડાઉનથી ડામરની આવક ઘટી, રાજકોટમાં ઘણી જગ્યાએ હાલ રોડના કામ અટકી પડ્યા

રાજકોટ શહેરમાં હાલ ડામર કામ ઘણી જગ્યાએ અટકી પડ્યા છે. ક્રૂડની આડપેદાશ તરીકે નીકળતા ડામર ખાસ પ્રકારના પ્લાન્ટમાં જાય છે

Read more

ઉનાળામાં પાણીનું સંકટ ટળ્યું, આજી બાદ ન્યારી પણ નર્મદાના નીરથી છલોછલ; જરૂર પડ્યે વધુ નર્મદાનાં નીર ઠાલવવા તૈયારી

રાજકોટ શહેર માટે આ વર્ષે ઉનાળો આકરો હોવા છતાં પીવાના પાણીની કોઈ સમસ્યા સર્જાશે નહીં. છેલ્લા કેટલાક વર્ષોથી વરદાન સાબિત

Read more

માતાએ પોતાના પ્રેમી સાથે દીકરીને કઢંગી હાલતમાં જોઈ, ફરિયાદ કરતા આરોપીએ આપઘાત કરી લીધો

રાજકોટમાં વધુ એક સગીરા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. સગીર દીકરીની માતાના પ્રેમીએ જ સગીરા સાથે પાંચથી છ વખત દુષ્કર્મ

Read more

ભરૂડી ટોલનાકા પર વાહનચાલક અને ટોલકર્મી વચ્ચે બાકાઝીકી બોલી ગઈ

રાજકોટના ગોંડલ હાઈવે પર આવેલું ભરૂડી ટોલનાકું રણમેદાનમાં ફેરવાઈ ગયું હતું. ટોલનાકા પર ટોલ ટેક્સ મુદ્દે જોરદાર ધીંગાણું સર્જાયું હતુ.

Read more

જેતપુરમાં વજનમાં છેતરપિંડીના આક્ષેપ સાથે ખેડૂતોનો હલ્લાબોલ

રાજકોટના જેતપુરમાં ટેકાના ભાવે ચણાની ખરીદી પ્રક્રિયા ખેડૂતો સાથે અન્યાય થતો હોવાની બૂમ ઉઠી છે. જેતપુરના થાણા ગાલોલ ખરીદ કેન્દ્ર

Read more

કોંગ્રેસને પક્ષ પલટુંઓનો ડર! ગુજરાત ભરના ડઝન બંધ ઉમેદવારોને રાજસ્થાનમાં અંડર ગ્રાઉન્ડ કર્યા

ચૂંટણીના માહોલ વચ્ચે સમગ્ર ગુજરાત રાજ્યમાં અત્યારે નેતાઓ પક્ષ પટલું બની રહ્યા હોવાની કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ડઝન બંધ

Read more

રાજકોટ: કરોડો રૂપિયાના ડુપ્લીકેટ નોટ કાંડમાં પુરાવાના અભાવે તમામ આરોપીઓ નિર્દોષ જાહેર થયા

રાજકોટના 2017ના કરોડો રૂપિયાના ડુપ્લીકેટ નોટ કાંડમાં સ્પેશિયલ NIA કોર્ટે મુખ્ય આરોપી કેતન દવે સહિત 6 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા

Read more

વિંછીયા ઓરી રોડ પર ખાડાઓનો કબજો: વાહનચાલકો હેરાન, તંત્ર સામે ઉઠી માંગ

વિંછીયા તાલુકાના ઓરી રોડ પર છેલ્લા કેટલાક સમયથી મોટા પ્રમાણમાં ખાડાઓ પડતા વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. રોડ

Read more

વિંછીયા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી: સર્વ સમાજની એકતા વચ્ચે કોંગ્રેસ પાર્ટી તથા આગેવાનોની સક્રિય હાજરી

વિંછીયા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી: સર્વ સમાજની એકતા વચ્ચે કોંગ્રેસ પાર્ટી તથા આગેવાનોની સક્રિય હાજરી

Read more

વિંછીયામાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

વિંછીયા ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ભારતના બંધારણના શિલ્પી ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ નિમિત્તે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ

Read more

વિંછીયા પોલીસની પેટ્રોલિંગ દરમિયાન નશામાં ધૂત યુવાન ઝડપાયો, પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધાયો

વિંછીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન મોઢુકા રોડ નજીક સેલ્સ દુકાન પાસે એક યુવાન નશાની હાલતમાં લથડતો જોવા મળ્યો હતો.

Read more

ગુજરાતમાં સ્થાનિક સ્વારાજની ચૂંટણી પહેલા કોંગ્રેસનું ‘મિશન અજ્ઞાત’!

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વચ્ચે કોંગ્રેસ ફૂંકી-ફૂંકીને ડગલાં ભરી રહી છે. સુરતના નિલેશ કુંભાણી પ્રકરણમાંથી મોટો બોધપાઠ લઈને કોંગ્રેસે

Read more

રીબડા ટોલનાકા બન્યું રણક્ષેત્ર: જાહેરમાં વાહનચાલક-ટોલ સંચાલક આમને-સામને, બખેડાએ લીધો ઉગ્ર વળાંક!

રીબડા ટોલનાકા બન્યું રણક્ષેત્ર: જાહેરમાં વાહનચાલક-ટોલ સંચાલક આમને-સામને, બખેડાએ લીધો ઉગ્ર વળાંક!

Read more

ગોંડલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ: ગણેશભાઈ જાડેજા દ્વારા પ્રતિમાને ફૂલહાર સાથે ભવ્ય પુષ્પાંજલિ

ગોંડલમાં ડો. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિ ધામધૂમથી ઉજવાઈ: ગણેશભાઈ જાડેજા દ્વારા પ્રતિમાને ફૂલહાર સાથે ભવ્ય પુષ્પાંજલિ

Read more

જસદણ મેન બજારમાં ટ્રાફિકનો ત્રાસ – કાળુપીર દરગાહ પાસે બેફામ પાર્કિંગથી રસ્તો બંધ સમાન, રાહીદારીઓને અવરજવરમાં અવરોધ

જસદણ મેન બજારમાં ટ્રાફિકનો ત્રાસ – કાળુપીર દરગાહ પાસે બેફામ પાર્કિંગથી રસ્તો બંધ સમાન, રાહીદારીઓને અવરજવરમાં અવરોધ

Read more

જસદણ ખાતે આવેલ શ્રીનાથજી હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

જસદણમાં આવેલ સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ શ્રીનાથજી હવેલી ખાતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટના સંચાલનમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી

Read more

ગોંડલના ભગવતીપરામાં છેડતીના મુદ્દે ભડક્યો હિંસક સંઘર્ષ, લોખંડના પાઇપ-લાકડીઓથી ખૂની હુમલા!

ગોંડલ શહેરના ભગવતીપરા વિસ્તારમાં છેડતીના મુદ્દે બે પરિવારો વચ્ચે તણાવ એટલો વધી ગયો કે મામલો સશસ્ત્ર બઘડાટીમાં ફેરવાયો. બન્ને પક્ષે

Read more

સુલતાનપુરમાં આંબેડકર જયંતીનો ભવ્ય જશ્ન: પ્રતિમાઓને પુષ્પાંજલિ સાથે ગુંજ્યો દેશભક્તિનો માહોલ

સુલતાનપુરમાં આંબેડકર જયંતીનો ભવ્ય જશ્ન: પ્રતિમાઓને પુષ્પાંજલિ સાથે ગુંજ્યો દેશભક્તિનો માહોલ

Read more