Life-Style Archives - Page 6 of 8 - At This Time

સ્વચ્છતાથી સ્વસ્થતા’ : ‘સ્વચ્છોત્સવ ૨૦૨૫’ અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લામાં વિવિધ પ્રકારની સ્વચ્છતા પ્રવૃત્તિઓ

સ્વચ્છતા આરોગ્ય, પર્યાવરણ અને સામાજિક વિકાસ સાથે સીધી જોડાયેલી છે. ‘સ્વચ્છોત્સવ ૨૦૨૫’ અંતર્ગત સમગ્ર બોટાદ જિલ્લામાં વિવિધ પ્રકારની સ્વચ્છતા પ્રવૃત્તિઓ

Read more

વીંછિયા તાલુકામાં ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત જોખમી વસ્તીની એક્સ-રે તપાસ

વીંછિયા તા. 23 સપ્ટેમ્બર, 2025 – ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના ટીબી મુક્ત ભારતના વિઝન અંતર્ગત તાલુકા આરોગ્ય કચેરી વીંછિયા

Read more

ભદ્રાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા પાળીયાદ ગામે “સ્વસ્થ નારી – સુરક્ષિત પરિવાર” અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ

પાળીયાદ ગામે આજે ભદ્રાવડી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સ્વસ્થ નારી – સુરક્ષિત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

Read more

ઝાલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેવા પખવાડિયું અંતર્ગત એનસીસી કેસેટ્સ સંવાદ કાર્યક્ર્મ યોજાયો.::મોદી સાહેબના જીવનશૈલી યોગ,સમયપાલન,વ્યસમુક્તિ,સ્વચ્છતા સહિતના મુદ્દે સંવાદ યોજાયો.

ઝાલોદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે સેવા પખવાડિયુ કાર્યક્રમ અંતર્ગત આજરોજ એનસીસી કેસેટ્સ સંવાદ કાર્યક્ર્મ આયોજન કરાયુ હતુ.. ભરતભાઈ શ્રીમાળી

Read more

આજરોજ પ્રા.આ કેન્દ્ર ભીમનાથ ના ભીમનાથ ગામ ખાતે સ્વસ્થ નારી, સશકત પરિવાર અભિયાન અંતર્ગત કેમ્પનું આયોજન કરવામાં આવેલ

જેમાં ભીમનાથ ગામના સરપંચ ચૌહાણ પૂનમબેન જીતેન્દ્રભાઈ અને મેડિકલ ઓફિસર ડો. ઉર્વી ચાવડા અને આરોગ્ય સ્ટાફ દ્વારા દીપ પ્રગટાવી કેમ્પને

Read more

બાબરા આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાની કામગીરી

બાબરા સિવિલ હોસ્પિટલ ખાતે આજે ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયા મુલાકાતે પધાર્યા હતા. મુલાકાત દરમ્યાન તેમણે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ

Read more

“ઉનાના ધારાસભ્યશ્રી કે.સી રાઠોડ નાં હસ્તે રૂ.૧.૨૭ કરોડના ખર્ચે તૈયાર થનાર ઉના અર્બન હેલ્થ સેન્ટરના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત કરાયું.” (જિતેન્દ્ર ઠાકર)

તા.૨૨-૯નાં રોજ ઉના શહેરમાં ગાયત્રી મંદિર વેરાવળ રોડ પાસે *રૂ.૧.૨૭ કરોડના* ખર્ચે અદ્યતન સુવિધામાં નવનિર્માણ થનાર ઉના અર્બન હેલ્થ સેન્ટરના

Read more

આટકોટનું નવું બનેલું પીએચસી બે વર્ષથી લોકાર્પણની રાહમાં : દર્દીઓમાં નિરાશા

(રિપોર્ટ કરશન બામટા) આટકોટના કૈલાસનગર વિસ્તારમાં લાખો રૂપિયાનો ખર્ચ કરી નવું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) બાંધવામાં આવ્યું છે. છતાં, બનાવ્યા

Read more

નવરાત્રિના વ્રતમાં સિંધવ મીઠું કેમ ખવાય છે? ધર્મ જ નહીં પણ આરોગ્ય સાથે પણ સંબંધ

Health Benefits Of Sendha Namak:  આજે 22 સપ્ટેમ્બરથી શારદીય નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. માતા દુર્ગાના ભક્તો માટે આ વ્રતનું

Read more

ખેડબ્રહ્મા બે લોકેશન ના 108 એમ્બ્યુલન્સની સેવા આશીર્વાદ રૂપ નીવડી

ખેડબ્રહ્મા તાલુકાના ધરોઇ ગામમા 26 વર્ષની સગર્ભને પ્રસુતાની પીડા ઉપડતા‌ 108 એમ્બ્યુલન્સની મદદ લેવાઈ હતી જે મા ખેડબ્રહ્મા 2 લોકેશન

Read more

સાબરકાંઠા જિલ્લા પંચાયત આયુર્વેદ શાખા દ્વારા કરણપુર ગામ ખાતે આયુર્વેદિક કેમ્પ યોજ્યો

ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગર તથા નિયામકશ્રી, આયુષની કચેરી, ગાંધીનગર તથા આયુર્વેદ શાખા, સાબરકાંઠા જિલ્લા પંચાયતના માર્ગદર્શન

Read more

ઝાલોદ તાલુકાના ફુલપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ વિલેજ વર્કશોપનું આયોજન કરાયુ::આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તાઓ, પાણી, શિક્ષણ,રોજગારી આરોગ્યને ખૂટતી કડીઓ શોધી વિલેજ એકશન પ્લાન તૈયાર કરવામાં આવશે..

ઝાલોદ તાલુકાના ફુલપુરા ગ્રામ પંચાયત ખાતે ગ્રામ વિલેજ વર્કશોપનું આયોજન કરાયુ… **આદિવાસી વિસ્તારમાં રોડ રસ્તાઓ, પાણી, શિક્ષણ,આરોગ્યને ખૂટતી કડીઓ શોધી

Read more

નવરાત્રી નિમિત્તે નગરજનોને શુભકામના પાઠવતા આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પ્રમુખ હિતેશભાઈ ખાખરીયા

નવરાત્રીના પ્રથમ દિવસે આમ આદમી પાર્ટી જસદણ તાલુકા પ્રમુખ તેમજ જનશક્તિ ફાઉન્ડેશન જસદણ પ્રમુખ હિતેશભાઈ ખાખરીયાએ માતાજીના પાવન પ્રસંગે સમગ્ર

Read more

પશુચિકિત્સા અધિકારી ડો. કૃણાલ મકવાણાનો આજ રોજ જન્મદિવસ

બાબરા શહેરના રહેવાસી અને હાલ કુંકાવાવ ખાતે પશુચિકિત્સા અધિકારી તરીકે ફરજ બજાવતા ડો. કૃણાલ મકવાણાનો આજે જન્મદિવસ. ઘુઘરાળા વતનના ડો.

Read more

ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે મહુવાવાસીઓને આસો સુદ પહેલાની નોરતે ‘નવરાત્રી’ની ઊંડી શુભેચ્છા પાઠવી — ભક્તિ, આશીર્વાદ અને ભવિષ્યમાં સમૃદ્ધિની આશા

મહુવા, તા. — મહુવા તાલુકાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલે આજની આસો સુદની નોરતે દિવસે સમગ્ર મહુવા તાલુકાના લોકો માટે નવરાત્રીની શુભકામના

Read more

સ્પર્ધા જીવનમરણની : બોટાદથી અમદાવાદ સુધીની 165 કિ.મી.ની એક ક્રિટિકલ સફર

108 ALS એમ્બ્યુલન્સની સમયસર સેવાને કારણે દર્દીને મળ્યું નવું જીવન જીવનનો દરેક શ્વાસ કિંમતી હોય છે. જ્યારે શ્વાસની સમયની સાથે

Read more

ઘુઘરાળા ગામની શેરીઓમાં પાણીથી જનજીવન મુશ્કેલ

બાબરા તાલુકાના ઘુઘરાળા ગામના રહેણાંક વિસ્તારોમાં સતત પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ રહી છે. વારંવાર રજૂઆત છતાં સ્થાનિક તંત્ર દ્વારા યોગ્ય

Read more

સ્વસ્થ નારી, સશક્ત પરિવાર ” અભિયાન અંતર્ગત નાવડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું.

આજ તા-૨૨/૦૯/૨૦૨૫ નાં રોજ મહિલાઓમા આરોગ્ય જાગૃતિ અને પરિવાર આરોગ્ય પ્રત્યે ની જવાબદારી વધારવા ના હેતુ થી ” સ્વસ્થ નારી,

Read more

ખોટા કોર્ટના હુકમથી મરણ સર્ટી કઢાવનાર 74 વર્ષીય વૃદ્ધ ઝડપાયો: અમદાવાદમાં ચોંકાવનારી ઘટના

અમદાવાદ – અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 74 વર્ષીય વૃદ્ધે પોતાની મૃત માતાનું મરણ પ્રમાણપત્ર બીજીવાર મેળવવા

Read more

વિજાપુર નાં ખરોડ ગામમાં માનનીય વડાપ્રધાન શ્રી ની જન્મ દિવસની ઉજવણી

મહેસાણા જિલ્લામાં આવેલું વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ જન્મદિવસની ઉજવણી નિમિત્તે તા.૨૦/૦૯/૨૦૨૫ ના રોજ

Read more

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ

કલેક્ટર શ્રી એન.વી.ઉપાધ્યાયની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન સહ ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ ————– નિયત સમયમર્યાદામાં જનહિતલક્ષી પ્રશ્નોનું નિરાકરણ લાવવા કલેકટરશ્રીની

Read more

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ઘટક-૧ દ્વારા પોષણ માસની ઉજવણી થઈ ————

ગીર-સોમનાથ જિલ્લાના વેરાવળ ઘટક-૧ દ્વારા પોષણ માસની ઉજવણી થઈ ———— પોષણ અભિયાન અંતર્ગત મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દર

Read more

ઉમરાળા ગામની ચબુતરા શેરીમાં રહેતા અશોકભાઈ સિધ્ધપુરા પર જીવલેણ હુમલો સારવાર અર્થે ભાવનગર ખસેડવામાં આવ્યા

ઉમરાળા ગામની ચબુતરા શેરીમાં રહેતા અશોકભાઈ સિધ્ધપુરા પર જીવલેણ હુમલો હુમલાખોર દ્વારા તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવ્યો ઇજાગ્રસ્ત અશોકભાઈ

Read more

“ખોડિયાર માતાના યાત્રાળુઓ માટે સેવા કાર્ય: મેડિકલ મદદથી લઇ ઘીના લાડુ સુધીની વિશેષ વ્યવસ્થા”

અમદાવાદ : દર વર્ષની જેમ આ વર્ષે પણ શક્તિપીઠ સેવા આશ્રમ ટ્રસ્ટ તથા શ્રી સંકટ મોચન હનુમાન ભક્ત મંડળ, વટવા

Read more

સુઈગામ તાલુકાના પુરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો અટકાવવા આરોગ્ય તંત્રની ભારે જહેમત.

બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારમાં રોગચાળો ન ફેલાય તે માટે જિલ્લાનું આરોગ્યતંત્ર સક્રિય બન્યું છે જે માટે સુઇગામ તાલુકાના ૧૯ ગામ માં

Read more

મહિસાગર જિલ્લાના ડીટવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ‘SNSPA’ અંતર્ગત વિશેષ આરોગ્ય કેમ્પનું સફળ આયોજન

મહીસાગર જિલ્લાના ડીટવાસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન (SNSPA) અંતર્ગત એક વિશેષ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં

Read more