Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
chintan vagadiya - At This Time

વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય દ્વારા માતૃશ્રીના જન્મદિવસે વોટરકુલરની ભેટ: આકરી ગરમીમાં બાળકોને મળશે ઠંડુ જળ ​

​ આજકાલ જ્યારે લોકો જન્મદિવસની ઉજવણી પાછળ મોટો ખર્ચ કરતા હોય છે ત્યારે વાઢેળા પ્રાથમિક શાળાના ભૂતપૂર્વ આચાર્ય પ્રવિણસિંહ એન.

Read more

શ્રીહનુમાન જન્મોત્સવ અંતર્ગત સમગ્ર મંદિરને ફૂલોથી શુશોભિત કરવામાં આવ્યું છે

અવં મંદિર,ભોજનાલય,ઉતારા અને પરિસરને રોશનીથી શણગારવામાં આવ્યું છે. જાણે રામદૂત હનુમાનજીના જન્મોત્સવ પહેલાં સાળંગપુરધામ મઘમઘી રહ્યું છે. શ્રીહનુમાન જયંતી મહામહોત્સવમાં

Read more

બરવાળાની સંસ્કારભારતી તથા સરસ્વતી વિદ્યામંદીરનો વાર્ષિકોત્સવ યોજાયો

તારીખ 30/03/26 ના રોજ આવિષ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરવાળા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યામંદિર તથા સંસ્કારભારતી વિદ્યામંદિર નો વાર્ષિકોત્સવ યોજાયો હતો વાર્ષિકોત્સવ

Read more

વર્ગ પ્રાથમિક શાળા બરવાળામાં ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

આજ રોજ વર્ગ પ્રાથમિક શાળા બરવાળામાં ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો દિવસની શરૂઆતથી જ શિક્ષક ગણ અને

Read more

તારીખ 28 માર્ચ ના આજ રોજ બોટાદ જિલ્લાના બરવાળા શહેર યુવા મોરચા દ્વારા #Yuva4Nature અભિયાન અંતર્ગત મામા ની હોટલ ખાતે પક્ષીઓ માટે પીવાના પાણી ની વ્યવસ્થારૂપે કુંડ વિતરણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

આજરોજ બરવાળા શહેરમાં યુવા મોરચા દ્વારા #Yuva4Nature અભિયાન અંતર્ગત મામા ની હોટલ ખાતે પક્ષીઓ માટે સતત વધી રહેલ ગરમીના કારણે

Read more

સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, બરવાળામાં ‘સપ્તધારા’ અંતર્ગત ‘વાર્ષિકોત્સવ – ૨૦૨૬ʼની ઉજવણી કરવામાં આવી હતી

જેમાં વર્ષ દરમિયાન અભ્યાસ – સહઅભ્યાસક પ્રવૃત્તિમાં જે વિદ્યાર્થીઓ સહભાગી થયાં હતાં તેઓને પ્રમાણપત્ર અને શિલ્ડ આપી, પ્રોત્સાહિત કરવામાં આવ્યાં

Read more

સ્વામિનારાયણ અક્ષરધામ, નવી દિલ્હીમાં નીલકંઠ વર્ણીની વિશ્વની સૌથી ઊંચી “એક પગ પર સ્થિત” મૂર્તિનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના પાવન સાન્નિધ્યમાં ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો* “આ મૂર્તિ વિશ્વભરમાં શાંતિનો પ્રસાર કરશે” – પરમ

Read more

બરવાળા તાલુકાની નવા નાવડા પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે વિદાય સમારોહનું ખૂબ જ સુંદર અને ભાવસભર આયોજન કરવામાં આવ્યું હતું

આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો, મધ્યાહન ભોજન સંચાલક અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ મા વિશેષ આકર્ષણ શાળાના મધ્યાહન ભોજન સંચાલક

Read more

રાણપરી પ્રાથમિક શાળા ખાતે ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય અને સ્નેહભોજન કાર્યક્રમ યોજાયો

​ રાણપરી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરી રહેલા ધોરણ-૮ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ આજરોજ ખૂબ જ ઉત્સાહભેર અને ભાવુક વાતાવરણમાં યોજાયો

Read more

બાબરકોટ સ્કૂલ તથા દરબારગઢ સ્કૂલ પાળીયાદ ના બાળકોને રસ પુરી ખમણ નું ભોજન

આજરોજ પાળીયાદ મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટના પ્રમુખશ્રી છોટાલાલ પ્રેમચંદભાઈ ગોપાણી ની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પાંજરાપોળના પટાંગણમાં બટુક ભોજન

Read more

શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા નાના ભુલકાઓનું સન્માન કરાયું

બોટાદ જિલ્લામાં શિક્ષણમાં સર્વોચ્ચ સંસ્થા તેમજ વિદ્યાર્થીઓના સર્વાગી વિકાસ માટે કાર્ય કરતી સર્વોપરી સંસ્થા શ્રી કડવા પાટીદાર શૈક્ષણિક સંકુલ બોટાદમાં

Read more

શ્રીકષ્ટભંજનદેવ દાદાને ઓર્કિડ અને સેવંતીના પુષ્પોનો મનોહર શણગાર

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ ખાતે આજે તા. 23-03-2026, સોમવારના રોજ પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણા

Read more

બરવાળા ના ભીમનાથમાં જુગાર ધામ પર પોલીસનો દરોડો એક ઝડપાયો ત્રણ ફરાર ગુનો નોંધી તપાસ શરૂ

બોટાદ જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની કાર્યવાહી સધન બની છે બરવાળા પોલીસે બાતમીના આધારે ભીમનાથ ગામે એક જુગાર ધામ પર

Read more

રાજગૃહ” બોટાદ ખાતે પરિત્રાણ પાઠ બુદ્ધ વંદના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ

” તારીખ.૨૦/૦૩/૨૦૨૬ના રોત્રીના ૯ કલાકે ‘રાજગૃહ” કૈલાસનગર ખાતે પરિત્રાણ પાઠ નું આયોજન કરવામાં આવેલ સમતા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ.બોટાદ અને

Read more

સમગ્ર બોટાદ જિલ્લામાં જોરદાર પવન ફૂંકાયો..મીની વાવાઝોડા ની સ્થિતિ

જિલ્લાના કેટલાક વિસ્તારોમાં પવન સાથે વરસાદ બોટાદ શહેરમાં જોરદાર પવન ફૂંકાયો તો વાડી વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયાના સમાચાર જિલ્લાના ગઢડા,

Read more

સાળંગપુરધામ ખાતે ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર કથા’નું આયોજન

શ્રીકષ્ટભંજન દેવના પવિત્ર ધામ સાળંગપુર ખાતે તા.૧૯-૦૩-૨૦૨૬ થી ૨૧-૦૩-૨૦૨૬ દરમિયાન જોબનપુત્રા પરિવાર દ્વારા આજથી ભક્તિમય માહોલમાં ત્રિ-દિનાત્મક ‘શ્રી હનુમાન ચરિત્ર

Read more

શ્રીકષ્ટભંજન હનુમાનજી દાદાનું ષોડશોપચાર પૂજન

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ : 19-03-2026ને

Read more