Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
At This Time Jasdan - At This Time - Page 2 of 7

આટકોટ નજીક વીરનગર પાસે રિક્ષા પલ્ટી અકસ્માતમાં 8 માસની બાળકીનું કરૂણ મોત: જસદણના દંપતિને ઈજા, પરિવારમાં શોકનો માહોલ

(રિપોર્ટ નરેશ ચોહલિયા) જસદણ તાલુકાના આટકોટ નજીક રાજકોટ-ભાવનગર હાઈવે પર આવેલા વીરનગર ગામ પાસે દુર્ઘટનાજન્ય અકસ્માત સર્જાયો હતો, જેમાં એક

Read more

જસદણ વોર્ડ નં. 5માં રોશનીનો વિકાસ: ધાર્મિક સ્થળો મિનિ ટાવર લાઈટથી ચમક્યા

જસદણ નગરપાલિકાના વોર્ડ નં. 5 વિસ્તારમાં આવેલ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોએ હવે મિનિ ટાવર લાઈટની સુવિધા ઉપલબ્ધ બનતા સમગ્ર વિસ્તાર રાત્રિના

Read more

જસદણમાં સ્વામિનારાયણ ગુરુકુલ દ્વારા ત્રિ-દિવસીય સપ્તમ પાટોત્સવ સાથે ‘ધ આર્ટ ઓફ હિન્દુ લિવિંગ’ પ્રવચનમાળાનું ભવ્ય આયોજન

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાન સંચાલિત જસદણ સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે શ્રી ઘનશ્યામ મહારાજ આદિ દેવોના સપ્તમ પાટોત્સવ નિમિત્તે તા.

Read more

જસદણ ખાતે દંતયજ્ઞ કેમ્પ યોજાયો – 150 દર્દીઓનું નિદાન, મફત સારવારથી લાભાર્થીઓમાં આનંદ

જસદણ ખાતે આરોગ્ય સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ પહેલ તરીકે દંતયજ્ઞ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનું આયોજન ડીવાઈન ચેરીટેબલ

Read more

આટકોટ વિસ્તારમાં આજે મેઇન્ટેનન્સને કારણે કલાકો સુધી વીજ પુરવઠો બંધ રહેશે

PGVCL આટકોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 11 કેવી જ્યોતિગ્રામ ફીડર પર આવશ્યક મેઇન્ટેનન્સ (જાળવણી) કામગીરી હાથ ધરવામાં આવનાર

Read more

જસદણ મેન બજારમાં ટ્રાફિકનો ત્રાસ – કાળુપીર દરગાહ પાસે બેફામ પાર્કિંગથી રસ્તો બંધ સમાન, રાહીદારીઓને અવરજવરમાં અવરોધ

જસદણ મેન બજારમાં ટ્રાફિકનો ત્રાસ – કાળુપીર દરગાહ પાસે બેફામ પાર્કિંગથી રસ્તો બંધ સમાન, રાહીદારીઓને અવરજવરમાં અવરોધ

Read more

જસદણ ખાતે આવેલ શ્રીનાથજી હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

જસદણમાં આવેલ સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ શ્રીનાથજી હવેલી ખાતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટના સંચાલનમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી

Read more

SBI જનરલ ઈન્સ્યોરન્સ દ્વારા સામાન્ય લોકો માટે ‘હોસ્પિકેશ પોલિસી’ લોન્ચ: હોસ્પિટલમાં દાખલ થવા પર મળશે દૈનિક રોકડ સહાય

SBI General Insurance દ્વારા મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારોને હોસ્પિટલમાં દાખલ થવા દરમિયાન થતા વધારાના ખર્ચ અને આવકના નુકસાન સામે

Read more

જસદણમાં આંબેડકર જયંતિ નિમિત્તે ભવ્ય રેલી – વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળના આગેવાનોની હાજરીમાં સામાજિક સમરસતાનો સંદેશ

જસદણ શહેરમાં આજ તા. ૧૪ એપ્રિલ ૨૦૨૬, મંગળવારના રોજ ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલીનું આયોજન

Read more

જસદણમાં બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી, રાસ-ગરબા અને હજારો લોકોની હાજરીમાં ધામધૂમથી ઉજવણી (રિપોર્ટ વિજય ચૌહાણ)

જસદણમાં બાબા સાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે ભવ્ય રેલી, રાસ-ગરબા અને હજારો લોકોની હાજરીમાં ધામધૂમથી ઉજવણી (રિપોર્ટ વિજય ચૌહાણ)

Read more

જસદણમાં એલ.આઈ.સી(LIC) શાખામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિની ઉજવણી

(રિપોર્ટ વિજય ચૌહાણ) જસદણ ખાતે ભારતીય જીવન વિમા નિગમ (LIC) ની શાખામાં ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિતે ભાવભીની

Read more

જસદણ તાલુકાના પાંચવડા ગામે નહેરમાં બાઈક ધોવા ગયેલા બે યુવાનો ડૂબ્યા, એકનું મોત તો એકને ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો (રિપોર્ટ વિજય ચૌહાણ)

જસદણ તાલુકાના પાંચવડા ગામે નહેરમાં બાઈક ધોવા ગયેલા બે યુવાનો ડૂબ્યા, એકનું મોત તો એકને ફાયર વિભાગે રેસ્ક્યુ કરીને જીવ

Read more

જસદણના આટકોટમાં આવતીકાલે ડૉ. બાબાસાહેબ આંબેડકરની 135મી જન્મજયંતિએ ભવ્ય રેલી, મહોત્સવ અને આતશબાજીથી ગુંજશે શહેર

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે તા. 14 એપ્રિલ 2026, મંગળવારના રોજ મહામાનવ Dr. B. R. Ambedkarની 135મી જન્મજયંતિ નિમિતે

Read more

જસદણના રામેશ્વર મહાદેવ મંદિરે ગુંજતી શિવ મહાપુરાણ કથા, હજારો ભક્તો શિવ કથા તેમજ મહાપ્રસાદથી ધન્ય

(રિપોર્ટ નરેશ ચોહલિયા) જસદણ શહેરના ગોખલાણા રોડ પર આવેલ રામેશ્વર મહાદેવ મંદિર ખાતે પૂજ્ય સંત શ્રી કામેશ્વરગીરી બાપુની પ્રેરણાથી દર

Read more

11 કેવી બાખલવડ એજી ફીડર પર મેઇન્ટેનન્સને કારણે આટકોટ વિસ્તારમાં વીજ પુરવઠો બંધ

આટકોટ, તા. 13 એપ્રિલ 2026 (સોમવાર): પીજીવીસીએલ, આટકોટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ૧૧ કેવી બાખલવડ એજી ફીડર પર

Read more

આટકોટમાં આજે વીજ પુરવઠો બંધ: વિવિધ ફીડર પર મેઇન્ટેનન્સ કામગીરી હાથ ધરાશે

પી.જી.વી.સી.એલ., આટકોટ દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ ૧૧ કેવી એજી ફીડર પર જરૂરી મેઇન્ટેનન્સ (જાળવણી) કામગીરી હાથ ધરવામાં આવનાર હોવાથી

Read more

આટકોટ એસટી બસ સ્ટેશનમાં મુસાફરોને હવે મળશે નર્મદા નીર, કુલર સાથે જોડાણ શરૂ

(રિપોર્ટ કરશન બામટા) આટકોટ એસટી બસ સ્ટેશન ખાતે મુસાફરોને પીવાના પાણીની લાંબા સમયથી રહેલી સમસ્યાનો હવે ઉકેલ આવી ગયો છે.

Read more

જસદણમાં આરસીસી રોડ કામ પર સવાલો: ખાનપર ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધીના રોડના કામ સામે નાગરિકોના ગંભીર આક્ષેપ

જસદણમાં આરસીસી રોડ કામ પર સવાલો: ખાનપર ચોકડીથી સ્વામિનારાયણ મંદિર સુધીના રોડના કામ સામે નાગરિકોના ગંભીર આક્ષેપ

Read more

જસદણમાં BAPS સંસ્થા દ્વારા પંચદિવસીય પરાયણમાં ધાર્મિક સૌહાર્દનું અનોખું દૃશ્ય

(રિપોર્ટ વિજય ચૌહાણ) જસદણ ખાતે BAPS સંસ્થા દ્વારા આયોજિત પંચદિવસીય પરાયણમાં ધાર્મિક એકતા અને સૌહાર્દનું પ્રેરણાદાયક દૃશ્ય જોવા મળ્યું હતું.

Read more

બીએપીએસના પંચદિવસીય રામાયણ પારાયણનો આજે ચોથો દિવસ: સંત શ્રી જ્ઞાનનયનસ્વામીના પ્રવચનોથી ભક્તોમાં ઉમંગ

(રિપોર્ટ વિજય ચૌહાણ) બીએપીએસ સંસ્થા દ્વારા આયોજિત પંચદિવસીય રામાયણ પારાયણ મહોત્સવનો આજે ચોથો દિવસ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરપૂર રહ્યો

Read more

જસદણ હવેલીમાં સોમવારે વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

જસદણ ખાતે સ્થિત શ્રીનાથજી હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬,

Read more

જસદણમાં સવારે ૭ થી બપોરે ૧૨ સુધી ગંજીવાડા AG ફીડર બંધ – ખેતીવાડી વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાશે

પી.જી.વી.સી.એલ. જસદણ સબડિવિઝન દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે ગંજીવાડા AG ફીડર પર જરૂરી જાળવણી (મેન્ટેનન્સ) કામગીરી હાથ ધરવામાં આવનાર

Read more

આટકોટમાં આજે સવારે ૮ થી બપોરે ૨ સુધી લાઇટ બંધ –

આટકોટ, તા. ૧૨ એપ્રિલ: પી.જી.વી.સી.એલ., આટકોટ તરફથી જાહેર કરવામાં આવેલી સૂચના અનુસાર ૧૧ કેવી જ્યોતિગ્રામ ફીડર પર જરૂરી જાળવણી (મેઇન્ટેનન્સ)

Read more

જસદણ સમાત રોડ પર ઝૂલતો વીજપોલ: જીવલેણ દુર્ઘટનાનો ખતરો વધ્યો, તંત્રની બેદરકારી સામે ઉગ્ર રોષ

જસદણ શહેરના નવા બસ સ્ટેશન પાછળ આવેલા સમાત રોડ પર એક ગંભીર અને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. અહીં એક

Read more