પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે “અટલધારા” કાર્યાલય ખાતે પુષ્પાંજલિ, ધારાસભ્ય મહેશ કસવાલાની ઉપસ્થિતિ
સાવરકુંડલા ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પુણ્યતિથિ નિમિત્તે “અટલધારા” કાર્યાલયમાં તેમની ચિત્ર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિનમ્ર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.
Read more