Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Bhagirathbhai Dhadhal - At This Time

થાનગઢ પંથકમાં દીપડાનો આતંક : જામવાળીની સીમમાં ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ

થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી દીપડાનો આતંક યથાવત છે. તાજેતરમાં જામવાડી ગામની સીમમાં દીપડાએ એક ગાયનું મારણ કરતાં

Read more

થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર તંત્રનો સપાટો: 774 રોયલ્ટી પાસ,78.80 લાખનો મુદ્દામાલ

થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે કોલસાના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.

Read more

થાનગઢમાં તળાવ પાળ પાસેથી લાખોનો દારૂ ઝડપાયો : એક શખ્સની ધરપકડ, પોલીસે વધુ તપાસ શરૂ કરી

થાનગઢ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને તળાવની પાળ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ દરોડામાં એક

Read more

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાનો સપાટો : મધ્યરાત્રિએ ગેરકાયદેસર કોલસાના કુવાઓનું સરપ્રાઈઝ ચેકિંગ

ગત દિવસોમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ ચોટીલા સબ ડિવિઝન હેઠળ ના મુળી તાલુકાના ભેટ, રાણીપાટ તેમજ થાનગઢ તાલુકાના જામવાળી

Read more

મુળીના ભવાનીગઢમાં ત્રણ નંદીઓ પર એસિડ એટેક : જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક સારવાર, એક નંદી ગંભીર

મુળી તાલુકાના ભવાનીગઢ ગામમાં ત્રણ નંદીઓ પર અજાણ્યા શખ્સો દ્વારા એસિડ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ

Read more

થાનગઢમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી: ઈદગાહ મસ્જિદ ખાતે દેશમાં સુખ-શાંતિ માટે દુઆ મંગાઈ

સમગ્ર દેશની સાથે થાનગઢમાં પણ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. એક મહિનાના રમઝાન માસના ઉપવાસ

Read more

થાનગઢમાં સસલાનો શિકાર : બે શખ્સો ઝડપાયા,વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી, રોકડ દંડ ફટકારાયો

થાનગઢમાં આવેલા કંડળીયા હનુમાનજી મંદિર નજીક સસલાનો શિકાર કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે સીસીટીવી ફૂટેજની

Read more

થાનગઢ-ચોટીલા બોર્ડર પર દીપડો વાહન અડફેટે ઈજાગ્રસ્ત : વન વિભાગે રેસ્ક્યુ કરી વધુ સારવાર માટે જૂનાગઢ ખસેડ્યો

થાનગઢ અને ચોટીલા હાઈવે પર વહેલી સવારે એક દીપડો અજાણ્યા વાહનની અડફેટે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ ઘટના થાનગઢ-ચોટીલા

Read more

થાનગઢના ખાખરાથળમાં ગેરકાયદેસર કોલસા ખનન પર દરોડો : મામલતદારે કાર્યવાહી કરી, ₹1 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

થાનગઢ તાલુકાના ખાખરાથળ ગામના સીમ વિસ્તારમાં ગેરકાયદેસર કોલસા ખનન પર થાનગઢ મામલતદાર પી.જી.સોલંકી અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો. બાતમીના

Read more

થાનગઢમાં વિરાટ હિન્દુ સંમેલન યોજાયું: ધર્મ, સંસ્કૃતિ અને એકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો

થાનગઢ શહેરના મધ્યમાં આવેલી સરસ્વતી વિદ્યા મંદિરના પ્રાગણમાં તાજેતરમાં “વિરાટ હિન્દુ સંમેલન”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ધર્મ, સંસ્કૃતિ

Read more

વંદે ભારત ટ્રેનની અડફેટે મહિલાનું મોત : થાનગઢ સ્ટેશન નજીક 45 વર્ષીય મહિલાનું કરુણ મૃત્યુ

થાનગઢ રેલ્વે સ્ટેશન નજીક ગઈકાલે રાત્રે એક દુર્ઘટના સર્જાઈ હતી. વંદે ભારત ટ્રેનની અડફેટે આવતા 45 વર્ષીય મહિલાનું ઘટનાસ્થળે જ

Read more

થાનગઢમાં ગેસ સિલિન્ડરની અછત : ગ્રાહકો કાળઝાળ ગરમીમાં લાંબી કતારોમાં પરેશાન

થાનગઢ શહેરમાં આવેલી સેતુ ઇન્ડેન ગેસ એજન્સીમાં છેલ્લા કેટલાક દિવસોથી રાંધણ ગેસના સિલિન્ડરની ભારે અછત જોવા મળી રહી છે. આ

Read more

ખનિજ માફિયા પ્રતાપ બોરીચા જેલ હવાલે : સરકારી કર્મચારીઓને ધમકાવવા બદલ જામીન રજૂ ન કરતા કાર્યવાહી

ચોટીલા: થાનગઢના ખનિજ માફિયા પ્રતાપ ઉર્ફે લાલો આપાભાઈ બોરીચાને આજે નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાના આદેશથી લીંબડી

Read more

થાનગઢના પ્રતાપભાઈ ખાચર ભાજપ જિલ્લા ઉપપ્રમુખ બન્યા : વાસુકી દાદા મંદિરે તેમનું ભવ્ય સન્માન કરાયું

સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પંથકમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાના હેતુથી મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. આ અંતર્ગત, થાનગઢના

Read more

જામીન પરથી ફરાર મર્ડર કેસનો આરોપી ઝડપાયો : સુરેન્દ્રનગર પેરોલ સ્ક્વોડે થાનગઢના મનડાસર ગામેથી પકડ્યો

સુરેન્દ્રનગર પેરોલ ફ્લો સ્ક્વોડે થાનગઢ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હત્યા કેસના એક ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વચગાળાના જામીન પર

Read more