Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Thangadh Archives - At This Time

ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણ તરણેતરમાં, ભાજપની મહત્વની બેઠક યોજાઈ : આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઓ માટે સંગઠન મજબૂત કરવા તૈયારીઓ

થાનગઢ : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠનને મજબૂત કરવાની કવાયત તેજ કરવામાં આવી છે.

Read more

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી સફળતા: ૧૦ વર્ષની સજા ભોગવી રહેલો ફરાર બળાત્કારનો આરોપી નરોડામાંથી ઝડપાયો

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાને પડકારતી ઘટનાઓ વચ્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ પોલીસ સ્ટેશનમાં

Read more

થાનગઢ પંથકમાં દીપડાનો આતંક : જામવાળીની સીમમાં ગાયનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ

થાનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી દીપડાનો આતંક યથાવત છે. તાજેતરમાં જામવાડી ગામની સીમમાં દીપડાએ એક ગાયનું મારણ કરતાં

Read more

થાનગઢમાં ગેરકાયદે કોલસા ખનન પર તંત્રનો સપાટો: 774 રોયલ્ટી પાસ,78.80 લાખનો મુદ્દામાલ

થાનગઢ પંથકમાં લાંબા સમયથી ચાલતા ગેરકાયદે કોલસાના કાળા કારોબાર પર વહીવટી તંત્રએ કડક કાર્યવાહી કરી છે. ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી.

Read more

થાનગઢમાં તળાવ પાળ પાસેથી લાખોનો દારૂ ઝડપાયો : એક શખ્સની ધરપકડ, પોલીસે વધુ તપાસ શરૂ કરી

થાનગઢ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરીને તળાવની પાળ પાસેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો છે. આ દરોડામાં એક

Read more

થાનગઢમાં ‘જય શ્રી રામ’નો ગુંજ: ભવ્ય રથયાત્રા અને વેશભૂષાએ જમાવ્યું આકર્ષણ થાનગઢ:

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રીરામના જન્મોત્સવ ‘રામ નવમી’ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાનું થાનગઢ શહેર રામમય બન્યું હતું. સમગ્ર શહેરમાં હિન્દુ સંગઠનો અને

Read more

ચોટીલા નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાનો સપાટો : મધ્યરાત્રિએ ગેરકાયદેસર કોલસાના કુવાઓનું સરપ્રાઈઝ ચેકિંગ

ગત દિવસોમાં નાયબ કલેક્ટર ચોટીલા એચ.ટી.મકવાણા નાઓએ ચોટીલા સબ ડિવિઝન હેઠળ ના મુળી તાલુકાના ભેટ, રાણીપાટ તેમજ થાનગઢ તાલુકાના જામવાળી

Read more

મુળીના ભવાનીગઢમાં ત્રણ નંદીઓ પર એસિડ એટેક : જીવદયા પ્રેમીઓ દ્વારા તાત્કાલિક સારવાર, એક નંદી ગંભીર

મુળી તાલુકાના ભવાનીગઢ ગામમાં ત્રણ નંદીઓ પર અજાણ્યા શખ્સો દ્વારા એસિડ ફેંકવામાં આવ્યું હતું. આ ઘટનાને પગલે જીવદયા પ્રેમીઓમાં રોષ

Read more

સુરેન્દ્રનગર ના પ્રખ્યાત યાત્રાધામ ચોટીલા ખાતે પરિક્રમાનું આયોજન

*આર.એસ.એસ.ની ધર્મ જાગરણ સમન્વય સમીતી દ્વારા ચોટીલા ડુંગરની પરીક્રમા અને ધર્મસભા તથા સંત સંમેલનનું આયોજન* *સાહિત્યકાર હકાભા  ગાયક કલાકાર બિરજુ

Read more

થાનગઢમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી: ઈદગાહ મસ્જિદ ખાતે દેશમાં સુખ-શાંતિ માટે દુઆ મંગાઈ

સમગ્ર દેશની સાથે થાનગઢમાં પણ આજે મુસ્લિમ બિરાદરો દ્વારા પવિત્ર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરવામાં આવી હતી. એક મહિનાના રમઝાન માસના ઉપવાસ

Read more

થાનગઢમાં સસલાનો શિકાર : બે શખ્સો ઝડપાયા,વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ હેઠળ કાર્યવાહી, રોકડ દંડ ફટકારાયો

થાનગઢમાં આવેલા કંડળીયા હનુમાનજી મંદિર નજીક સસલાનો શિકાર કરવા બદલ બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે. વન વિભાગે સીસીટીવી ફૂટેજની

Read more