સરદારધામ ખાતે ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની ગૌરવપૂર્ણ ઉજવણી સાથે “સમાજ સુરક્ષા કેન્દ્ર” અને “સરકારી સહાય યોજના માર્ગદર્શન કેન્દ્ર”નું થયું ઉદ્ઘાટન
ભારતના 80મા સ્વાતંત્ર્ય દિનની પાવન ઉજવણી નિમિત્તે સરદારધામ અમદાવાદ ખાતે રાષ્ટ્રભક્તિ, સમાજસેવા અને સમાજકલ્યાણને સમર્પિત ત્રિવેણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
Read more
