Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Kachchh Archives - At This Time

ડીસાના માલગઢમાં ભાજપના જીલ્લા પંચાયત અને તાલુકા ડેલીગેટ ઉમેદવારના કાર્યાલયનો શુભારંભ.*

*ડીસાના માલગઢમાં ભાજપના જીલ્લા પંચાયત અને તાલુકા ડેલીગેટ ઉમેદવારના કાર્યાલયનો શુભારંભ.* “વન પર્યાવરણ મંત્રીના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યાલયને ખુલ્લું

Read more

નેત્રંગ તાલુકાની ૩ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો વિજય વિશ્વાવ સાથે પ્રચાર શરૂ કર્યો…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાની ત્રણ જિલ્લા પંચાયત અને ૧૬ તાલુકા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો

Read more

બાબરા શ્રી તાપડિયા આશ્રમ ખાતે શ્રી મદ ભાગવત સપ્તાહ નું ભવ્ય આયોજન

મુંબઈ ના રાજ પોપટ પરિવાર દ્વારા બાબરા શ્રી તાપડિયા આશ્રમ ખાતે પરમ પૂજ્ય શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી ઘનશ્યામદાસજી મહારાજ

Read more

જસદણ ખાતે આવેલ શ્રીનાથજી હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રીવલ્લભાચાર્યજીના પ્રાગટ્ય મહોત્સવની ભવ્ય ઉજવણી

જસદણમાં આવેલ સૌરાષ્ટ્રમાં શ્રીનાથજીના તીર્થ તરીકે પ્રસિદ્ધ શ્રીનાથજી હવેલી ખાતે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ ટ્રસ્ટના સંચાલનમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક શ્રી

Read more

ભચાઉમાં આંબેડકર જયંતિ નિમિત્તે અનુ.જાતિ સમાજનો ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો

ભચાઉમાં આંબેડકર જયંતિ નિમિત્તે અનુ.જાતિ સમાજનો ભવ્ય સમૂહલગ્ન મહોત્સવ યોજાયો ભચાઉ ખાતે ડૉ. બાબા સાહેબ આંબેડકરની ૧૩૫મી જન્મજયંતિ નિમિત્તે ભીમા

Read more

ઉનામાં સસલાનો શિકાર કરતા 4 યુવાનો ઝડપાયા, ₹40 હજારનો દંડ વસૂલાયો

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના નાંદણ ગામની સીમ વિસ્તારમાં ગેરકાયદેસર સસલાનો શિકાર કરવા ગયેલા ચાર યુવાનોને વનવિભાગે ઝડપ્યા હતા. મળતી

Read more

અમરાપરા ગામે બંધ મકાનમાં તોડફોડ કરી ૧૧.૭૫ લાખથી વધુની ચોરી – સોના દાગીના અને રોકડ ઉડાવી ચોર ફરાર

બાબરા તાલુકાના અમરાપરા ગામે ચોરીની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યા શખ્સોએ બંધ મકાનને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરી

Read more

શ્રીમદ્ વલ્લભાચાર્યશ્રીનો ૫૪૯મો પ્રાગટ્ય મહોત્સવ ઉના-ગુપ્તપ્રયાગ ખાતે ભવ્ય રીતે ઉજવાશે

અખંડ ભૂમંડલાચાર્ય આચાર્ય વર્ય શ્રીમદ્ વલ્લભાચાર્યશ્રી ના ૫૪૯મા પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬, સોમવારના રોજ ચૈત્રવદ-૧૧ ના શુભ

Read more

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં ઉનાળુ મગડી માંડવીનું આગમન, કંકુ-ચાંદલા થી ભવ્ય વધામણા – ભાવ ₹1522 નોંધાયો

સાવરકુંડલા માર્કેટ યાર્ડમાં આજરોજ ઉનાળુ મગડી માંડવીનું આગમન થતા ખેડૂતોએ અને વેપારીઓએ ઉત્સાહભેર આવકાર વ્યક્ત કર્યો હતો. માર્કેટ યાર્ડ તંત્ર

Read more

જસદણ હવેલીમાં સોમવારે વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ ધામધૂમથી ઉજવાશે

જસદણ ખાતે સ્થિત શ્રીનાથજી હવેલીમાં પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક જગતગુરુ શ્રી મહાપ્રભુજી શ્રી વલ્લભાચાર્યજીનો પ્રાગટ્ય મહોત્સવ તા. ૧૩ એપ્રિલ ૨૦૨૬,

Read more

એટ્રોસીટી તેમજ મૃત્યુના દુમ્પ્રેરણના ગુન્હામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસતા ફરતા બે (૦૨) આરોપીઓને મોરબીના માળીયામીયાણા ખાતેથી ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબશ્રી ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ IPS સાહેબશ્રી સાબરકાંઠાનાઓ દ્વારા સ્થાનિક સ્વરાજની

Read more

બાબરા તાલુકામાં જાહેરમાં નશાની હાલતમાં ફરતા 4 શખ્સોની પોલીસ દ્વારા અટકાયત

બાબરા તાલુકામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં અલગ અલગ વિસ્તારોમાંથી જાહેર માર્ગ

Read more

સામખિયાળી નજીક બ્રિજ પાસે મગફળી ભરેલ ટ્રક માં આગ લાગતા ભચાઉ નગર પાલિકા ફાયર ટિમ એ આગ પર કાબુ મેળવ્યો

આજ રોજ તારીખ 05/04/2026 ના રોજ બપોર પછી 04.30 આસ પાસ ભચાઉ નગર પાલિકા ફાયર ટીમ ને112 પર થી કોલ

Read more

ચોબારી મધ્યે વીર દેવયાત બોદર. સોનબાઇ માં. તેમજ નંદબાબા અને બાલકૃષ્ણ અને યસોદા માં ની મૂર્તિ અનાવરણ કાર્યક્રમ યોજાયો

ચોબારી માં વીર દેવાયત આપા ની મૂર્તિ નું અનાવરણ કરાયો. આજે ચોબારી મધ્યે વીર દેવયાત બોદર. સોનબાઇ માં. તેમજ નંદબાબા

Read more

સાવરકુંડલા માનવ મંદિર આશ્રમે પૂનમ ગીરી માતાજી સમાધિષ્ઠ; સાધુ સમાજની હાજરીમાં વિધિવત વિદાય

સાવરકુંડલા ખાતે આવેલ માનવ મંદિર આશ્રમે પૂનમ ગીરી માતાજી સમાધિષ્ઠ થયા હોવાનું દુઃખદ સમાચાર પ્રાપ્ત થયા છે. માતાજી અગાઉ ગાંધીધામ

Read more

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી: પાસા હુકમના ફરાર આરોપીની ધરપકડ

અમદાવાદ શહેરમાં મારા-મારીના ગુનાઓમાં સંડોવાયેલા અને પાસા (PASA) હેઠળ અટકાયતના હુકમનો ભંગ કરીને ફરાર રહેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને કાયદેસરની

Read more

રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપની આવક મર્યાદા માં વધારો કરતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો શિક્ષણ અને સામાજિક ન્યાય કેબિનેટ મંત્રીશ્રી ડો. પ્રદ્યુમન વાજા ઉપસ્થિત રહ્યા અમરેલી જિલ્લા અનુસુચિત મોરચો અને સહયોગ વિકાસ ટ્રસ્ટ ના ઉપક્રમે કાર્યક્રમ યોજાયો

રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશીપની આવક મર્યાદા માં વધારો કરતા ઋણ સ્વીકાર કાર્યક્રમ યોજાયો શિક્ષણ અને સામાજિક ન્યાય કેબિનેટ મંત્રીશ્રી ડો.

Read more

ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન

ભાલના બે દિવ્યાંગ ક્રિકેટરોની કમાલ – સૌરાષ્ટ્ર ટીમ બની ચેમ્પિયન વડોદરા ખાતે યોજાયેલી એક દિવસીય વ્હીલચેર ક્રિકેટ લીગમાં ધંધુકા તાલુકાના

Read more

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતલક્ષી યોજનાઓ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની શરૂઆત

ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો સરળતાથી લાભ મળે તે હેતુસર ઓનલાઈન અરજી પ્રક્રિયાનો શુભ પ્રારંભ કરવામાં આવ્યો.

Read more

નવી કામરોલ–હાજીપર રોડ 8 મહિનાથી અધૂરો: મેટલ પાથરાતા અકસ્માતનો ખતરો, તંત્રે 15 દિવસમાં કામ શરૂ કરવાની ખાતરી આપી

તળાજા તાલુકાના નવી કામરોલથી હાજીપર ગામને જોડતા માર્ગનું નવીનીકરણ કાર્ય છેલ્લા આઠ મહિનાથી અધૂરું પડી રહ્યું છે, જેના કારણે સ્થાનિક

Read more

સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન 

સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન  ————————————- સુરત સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ

Read more

ઉનામાં રામભક્તોની ઉમટ, શોભાયાત્રાએ સર્જ્યો આધ્યાત્મિક ઉત્સવ

ઉના શહેરમાં આજે રામનવમી પર્વ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Read more

રામનવમી પર ઉનામાં ભક્તિનો મહાસાગર, ભવ્ય શોભાયાત્રાથી શહેર ગુંજ્યું

ઉના શહેરમાં આજે રામનવમી પર્વ નિમિતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના સંયુક્ત આયોજન હેઠળ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

Read more

સદીઓથી સચવાયેલું માધવપુર ઘેડ – પૌરાણીક અને સાંસ્કૃતિક વિરાસતનો ખજાનો

પૌરાણીક પુસ્તકોમાં માધવપુર ઘેડ ગુર્જર ભૂમિનું પ્રાચીન સાંસ્કૃતિક સ્થળ તરીકે ઉજાગર થયેલુ છે ગોસા(ઘેડ)તા.૨૬/૦૩/૨૦૨૫ સદીઓથી સચવાયેલા માધવપુર ઘેડ વિસ્તારના પૌરાણીક

Read more

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા: પાસા હેઠળ વોન્ટેડ ૩ રીઢા ગુનેગારો ઝડપાયા

અમદાવાદ: શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સપાટો બોલાવ્યો છે. ચોરી, મોબાઈલ સ્નેચીંગ, મારામારી અને

Read more

ઉનામાં ગરીબી ઘટાડવા મજબૂત પગલાં: મલ્ટીડાયમેન્શનલ સર્વે બાદ કલેક્ટરશ્રીની માર્ગદર્શક બેઠક

ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઈન્ડેક્સ અંતર્ગત સર્વે કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે. કલેક્ટર શ્રી એન.વી. ઉપાધ્યાયના

Read more

*મલ્ટીડાયમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સ* ——————– *ઊના ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મલ્ટીડાયમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સ અંતર્ગત બેઠક યોજાઈ*

*મલ્ટીડાયમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સ* ——————– *ઊના ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં મલ્ટીડાયમેન્શનલ પ્રોવર્ટી ઈન્ડેક્સ અંતર્ગત બેઠક યોજાઈ* ——————– *ઊના તાલુકામાં અધિકારીઓએ ફિલ્ડ વિઝીટ

Read more

રામપરા શાળામાં ચકલી દિવસની ઉજવણી: નિઃશુલ્ક ચકલી ઘરથી બાળકોમાં જાગૃતિ

રામપરા પ્રાથમિક શાળામાં તા. ૨૦ માર્ચના રોજ ‘વિશ્વ ચકલી દિવસ’ નિમિત્તે પર્યાવરણ જાગૃતિ અને પક્ષી સંરક્ષણના ઉદ્દેશ સાથે વિશેષ કાર્યક્રમનું

Read more

દેલવાડા સરકારી ITI ખાતે જિલ્લા રોજગાર કચેરીનો ભરતી મેળો યોજાયો, ૧૬૩માંથી ૭૮ ઉમેદવારોની પ્રાથમિક પસંદગી

ગીર સોમનાથ જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા તા. ૧૮ માર્ચના રોજ ઉના તાલુકાના દેલવાડા સરકારી આઈ.ટી.આઈ. ખાતે ઉદ્યોગિક ભરતી મેળાનું

Read more

જિલ્લા રોજગાર કચેરી દ્વારા દેલવાડા સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાયો ——————– જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૧૮ માર્ચના રોજ ઉના તાલુકાના દેલવાડા

જિલ્લા રોજગાર કચેરી દ્વારા દેલવાડા સરકારી આઈ.ટી.આઈ. ખાતે ભરતી મેળો યોજાયો ——————– જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગીર સોમનાથ દ્વારા તા.૧૮

Read more