njbhatiya71@gmail.com - At This Time - Page 2 of 5

લાઠીમાં છેલ્લા 25- વર્ષથી શ્રી મહાદેવ ગ્રુપ ગૌસેવા કેન્દ્ર ચલાવે છે. આ સંસ્થાની સ્થાપના નો ઇતિહાસ બહુ હૃદયસ્પર્શી છે.

સત્ય, પ્રેમ અને કરુણાની સુવાસ જ્યાં વર્ષોથી મઘમઘે છે એવા કલાપીનગર લાઠીને આંગણે જીવદયાનું ઉત્તમ કામ કરતી સંસ્થા ‘શ્રી મહાદેવ

Read more

ડૉ. કલામ ઇનોવેટીવ સ્કૂલમાં ડૉ.ભવનેશ ભટ્ટ દ્વારા ફ્રી હોમિયોપેથીક અવેરનેસ અને સ્કીન-હેર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

અમરેલી ડૉ. કલામ ઇનોવેટિવ સ્કૂલમાં ડૉ. ભવનેશ ભટ્ટ દ્વારા ફ્રી હોમિયોપેથીક અવેરનેસ અને સ્કીન-હેર ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read more

ગીરગંગાનો યજ્ઞ : નવા રિંગ રોડ નજીક બનશે 30 વીઘા જગ્યામાં વિશાળ ડેમ આસપાસની 20 જેટલી સોસાયટીઓનો પાણીનો પ્રશ્ન હલ થશે જનભાગીદારીથી તૈયાર થનાર આ ડેમના કાર્યનો પ્રારંભ

રાજકોટ સમગ્ર જીવસૃષ્ટિના રક્ષણ માટે સૌરાષ્ટ્રમાં જનભાગીદારીથી જળસંચયના 1,11,111 સ્ટ્રકચરોનું નિર્માણ કરવાના સંકલ્પ સાથે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ

Read more

નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે.

નેસ્કો ગ્રાઉન્ડ ખાતે તા. 15, ઓક્ટોબર, બુધવાર ના રોજ 209 ભદ્રતપના તપસ્વીઓનો ઐતિહાસિક પારણોત્સવ યોજાશે. 209 તપસ્વીઓની ગોરેગામના રાજમાર્ગ ઉપર

Read more

દામનગર લુહાર સમાજ વાડી ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

દામનગર લુહાર સુથાર સમાજ વાડી ખાતે પોષણ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું લાઠી આઇસીડીએસ શાખાના દામનગર શહેર ના તમામ વર્કર

Read more

મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે મહીસાગર થી પધારેલ કુશળ કલમ નવેશી પ્રકાશ પારગી નો સત્કાર

દામનગર સાહિત્ય જગત ની શાન શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય ની મુલાકાતે પધારતા કુશળ કલમ નવેશી પ્રકાશ પારગી નું ઉષ્મા ભર્યું

Read more

વિશ્વસનીય પોસ્ટ વિભાગ ની અનેક સેવા ધીમે ધીમે બંધ અને મોંઘી બની રહી છે

દામનગર ભારત સરકાર ના પોસ્ટ વિભાગે ધીમે ધીમે અનેક સેવા ઓ બંધ કરી અને મોંઘી બનાવી પહેલા ઉ.પી.સી સેવા માત્ર

Read more

લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી સતિષભાઈ વિઠ્ઠલાણીની ભાવનગર, અમરેલી જિલ્લા ના પ્રવાસ દરમ્યાન અનેક કાર્યક્રમો યોજાયા ચિંતન શિબિર, મહાજન મુલાકાત, લાભાર્થી મુલાકાત, ચોપડા વિતરણ, શ્રેષ્ઠીઓ નું સન્માન વગેરે કાર્યક્રમો યોજાયા —————————————

અમરેલી સમગ્ર વિશ્વ માં વસતા 35 લાખ કરતા વધુ લોહાણા જ્ઞાતિજનો અને મહાજનો ની માતૃસંસ્થા શ્રી લોહાણા મહાપરિષદના વૈશ્વિક પ્રમુખશ્રી

Read more

દામનગર પંથક ના ગ્રામ્ય માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકશાની.—————————————- મગફળી તલ કપાસ જેવા પાકો મોઢે આવેલ કોળિયો ઝુટવાય જવાની સ્થિતિ ———————————-

દામનગર પંથક ના શાખપુર સહિત માં ચાલુ વર્ષે સતત વરસાદના પગલે ખેડૂતોને ભારે નુકસાની લાઠી તાલુકાના શાખપુર સહિત ના ગામો

Read more

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન પરિવાર ને ૨૧.૦૦૦૦૦ લાખ અર્પણ કર્યા ——————————–

બલિદાની શહીદ મેહુલભાઈ ભુવા પરિવાર ને સાંત્વના પાઠવતા સમગ્ર પંથક ના પૂજ્ય સંતો ————————————— સમાજ રત્ન ભડીયાદ્રા એ વીર જવાન

Read more

મહારાણા શ્રી નટવરસિંહજી આર્ટ ગેલેરી ખાતે. —————————————- ઇતિહાસવિદ્દ વિદ્વાન શ્રી નરોત્તમ પલાણના હસ્તે શ્રીમતી સરલાદેવી મઝૂમદારના ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું —————————————

પોરબંદર ગાંધી જયંતી અને દશેરાના પાવન દિવસે, કલા નગરી પોરબંદરના આંગણે અનોખું ચિત્ર પ્રદર્શન કલાસરલા-૨૦૨૫ ખુલ્લું મુકાયું. તારીખ ૨ ઓક્ટોબર,

Read more

શિશુવિહાર દ્વારા વામવયે જ વિદ્યાર્થી માં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવી તાલીમ યોજાય

ભાવનગર બાળવયથી વિધાર્થીઓમાં કૌશલ્ય અને મૂલ્ય કેળવણી ઉમેરાય તેવા શૈક્ષણિક હેતુથી શિશુવિહાર સંસ્થામાં અવૈધિક તાલીમ કેન્દ્રના ઉપક્રમે તા.04/10/2025 ને શનિવારના

Read more

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા. શિશુવિહાર ના નિવૃત્તિ બાદ ક્રિયાત્મક પ્રવૃત્ત કર્મચારી ગોહિલ નું સન્માન

ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા તારીખ ૦૩/૧૦/૨૫ ના રોજ કુલપતિ શ્રી ડોક્ટર ભરતભાઈ રામાનુજે ની

Read more

“બોલનાર ગપ્પા મારે ને સાંભળનાર ફુલાય જાય” દામનગર રેવન્યુ કચેરી જ નથી —————————————- દામનગર લાઠી તાલુકા નો એક ભાગ છે ? કેવી રીતે સબ ડિવિઝન કે ઝોન ઓફીસ છે ? લોલીપોપ પણ જનતા ના ગળે ઉતરે એવી તો રાખો

દામનગર શહેર માં વર્ષો થી સતત સ્વતંત્ર તાલુકા ની માંગ સ્થાનિક કક્ષા એથી ઉઠી રહી છે વસ્તી અને વિસ્તાર ની

Read more

“અમારા પૂતળા ઉભા રાખો તો પણ ચૂંટણી જીતે સત્તાધીશો નો આટલો બધો ઉન્માદ” ————————————– ખેડૂતો અને ખોડિયારનગર ને કાયમી રસ્તા મુદ્દે સમગ્ર વહીવટી તંત્ર હકારાત્મક પણ પાલિકા તંત્ર દબાણદારો ની મદદ માં

                                       

Read more

“હમ નહિ સુધરેગે” દામનગર પાલિકા તંત્ર શુ કરે ? કાયદો ભલે ગમે તે હોય પણ અનુશાસન તો નાગરિકો એ રાખવું જોઈ ને ?

દામનગર શહેર માં “ડ” વર્ગ ધરાવતી શહેરી વિકાસ વિભાગ ની નગરપાલિકા નો કાયદો ભલે ગમે તે કહે પણ નાગરિકો એ

Read more

પૂર્વ પાલિકા સદસ્ય સામે લેન્ડ ગ્રીબીગ કેસ માં થયેલ હુકમ નો અમલ ક્યારે ?

સાર્વજનિક રસ્તા ની જમીન ઉપર મકાન બનાવી લેતા નેતા સામે જિલ્લા વહીવટી તંત્ર ને ૪૯ લેખિત ફરિયાદો મળી હોવા નો

Read more

જીલ્લા કલેક્ટર કચેરી, ડાંગ-આહવા. 2 ઓકટોબર મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે નાગરિક સંરક્ષણ અવેરનેસ તાલીમ કાર્યક્રમ.

આહવા મહાત્મા ગાંધી જયંતિ નિમિત્તે ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સેમિનાર હોલ ખાતે કટોકટી, આપદા કે યુધ્ધ જેવા સમયે પ્રસાશન સાથે

Read more

શિશુવિહાર પરિસર માં ચાલતા સ્વસ્થ વૃદ્ધત્વ કાર્યક્રમમાં  PSI ભટ્ટ નો સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો

ભાવનગર શિશુવિહાર પરિસર માં સાયબર ક્રાઈમ જાગૃતિ સેમિનાર યોજાયો સમાજની કુલ સંપત્તિના ૬૦ ટકા જેઓ પાસે છે તે વડીલો વિશેષતઃ

Read more

જાણીતા યુટ્યુબર ફની વિડીયો ના કોમેડી “ખજૂરભાઈ” ઉર્ફે નીતિનભાઈ જાની ટીમે માલધારી ના નેસડા માણી મહેમાનગતિ

અમદાવાદ જિલ્લા તાલુકો ધંધુકા તાલુકાના આકરૂં ગામે ભાલ ના નેસ ના ભરતભાઈ ભરવાડ તેમજ હરીભાઇ ભરવાડ ના મેહમાન બન્યા હતા

Read more

દામનગર રેલવે ઓવરબ્રિજ ના કામે એજન્સી ડ્રાયવર્ઝન નો રસ્તો ક્યારે બનાવશે ? જનપ્રતિનિધિ ઓ એ તાજેતર માંજ જરૂરી ચૂસના આપી હતી

દામનગર શહેર માં લાઠી દામનગર રેલવે ફાટક ઉપર બનતા ઓવરબ્રિજ ના કામે કામ કરતી એજન્સી ડ્રાયવર્ઝન નો રસ્તો ક્યારે બનાવશે

Read more

હજીરાધાર પ્રા.શા આચાર્ય મનુબેન ચાવડા સેવા નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો

દામનગર ના હજીરાધાર પ્રા. શા ના આચાર્ય પદે સેવારત મનુબેન ચાવડા સેવા ની નિવૃત થતા ભવ્ય વિદાયમાન સમારોહ યોજાયો મનુબેન

Read more

દામનગર સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ વાડી ખાતે દૈવી નવરાત્રી અનુષ્ઠાન સમાપન સમારોહ યોજાયો

દામનગર સમસ્ત લુહાર સુથાર જ્ઞાતિ વાડી ખાતે દૈવી અનુષ્ઠાન નવરાત્રી ઉત્સવ ની રંગા રંગ ઉજવણી સાથે ભવ્ય સમાપન સામુહિક મહાઆરતી

Read more

75 કેચ ધ રેઇન હેઠળ બોર રિચાર્જ તથા બોર કરાશે ધારાસભ્ય ડૉ.દર્શિતાબેન શાહની જનહિતમાં પહેલ

રાજકોટ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિવસ ની ઉજવણી અંતર્ગત વિધાનસભા રાજકોટ-(પશ્ચિમ ) ધારાસભા મતવિસ્તારમાં 75 કેચ ધ રેઇન

Read more

ડો. કુમાર વિશ્વાસની રાજકોટની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ માટે આર્ષ વિદ્યા મંદિરમાં બેઠક મળી જલકથામાં સર્વ સમાજને જોડાવા ગીરગંગા પરિવારના પ્રમુખ શ્રી દિલીપભાઈ સખિયાની અપીલ

રાજકોટ ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા પાણી બચાવવાના પ્રબળ સંકલ્પ સાથે ડો. કુમાર વિશ્વાસની ‘જલકથા : અપને અપને શ્યામ કી’ અંગેની

Read more

અસ્મિતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સન્ન્માન પુરસ્કૃત કંકણ ગ્રુપ પ્રસ્તુત “સોનલ ગરબો શીરે” ગરબા મહોત્સવ યોજાશે

ગુજરાતની લોકસંસ્કૃતિનું ગૌરવ ‘ગરબો’ કંકણ ગ્રુપના 80 થી વધુ કલાકારો દ્વારા પરંપરા, ભક્તિ અને લોકનૃત્યનો દિવ્ય સંગમ યોજાશે તા.4 ઑક્ટોબર,

Read more

લાઠી ખાતે RSS સ્થાપના દિન વિજ્યાદશમીના ઉત્સવ નું આયોજન

લાઠી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિજયાદશમી ઉત્સવ – ૨૦૨૫ લાઠી તાલુકો અધર્મ પર ધર્મનો વિજય તો જ થાય જો સમાજ સંગઠીત

Read more

દામનગર પાલિકા તંત્ર ની રસ્તા રિપેરિંગ માં બેદરકારી એ પગપાળા ચાલી જતી શ્રમિક મહિલા અસ્તિભંગ બની

દામનગર શહેર ના મફત પ્લોટ ઠાંસા રોડ ઉપર બેઠા કોઝવે માં ચાલતા પાણી માં ચાલી ની પસાર થતી શ્રમિક મહિલા

Read more

ભાલવાવ ઉત્તર બુનિયાદી વિધાલય ખાતે ભવ્ય નવરાત્રી મહોત્સવ ઉજવાયો

દામનગર ના ભાલવાવ શ્રી ઉત્તર બુનિયાદી વિદ્યાલય નવરાત્રી મહોત્સવ ઉજવાયો માં આધ્યાશક્તિ નવરાત્રી ના પાવન પર્વ નિમિત્તે શાળામાં તારીખ ૨૭/૦૯/૨૫

Read more

દામનગર મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર -1 માં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો.

દામનગર મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નંબર -1 માં એક પેડ માં કે નામ કાર્યક્રમ યોજાયો.દામનગર શહેરની મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા

Read more