Warning: Trying to access array offset on value of type bool in /home/u590063775/domains/atthistime.in/public_html/wp/wp-content/themes/colormag-child/header.php on line 27
Dhoraji Archives - At This Time

ગોંડલમાં વેપારીઓનો પોલીસ સામે મોરચો: રાત્રિ બજારોના સમય મુદ્દે ઉગ્ર વિરોધ, મુખ્યમંત્રીથી ગૃહમંત્રી સુધી રજૂઆત

ગોંડલ શહેરમાં રાત્રે 10:30 વાગ્યે દુકાનો, લારી-ગલ્લા અને ખાણી-પીણીના ધંધા બંધ કરાવવાના પોલીસ તંત્રના નિર્ણય સામે વેપારીઓમાં ભારે રોષ જોવા

Read more

ગોંડલમાં યુવાનનો ટ્રેન નીચે આપઘાત, પરિવારજનોએ ચક્ષુદાનથી આપી માનવતાની મિસાલ

ગોંડલ શહેરમાં બુધવારે એક કરુણ ઘટના સામે આવી હતી. સુરેશ્વર અને ભોજપરા ફાટક વચ્ચે 28 વર્ષીય યુવાને ટ્રેન નીચે પડતું

Read more

ખાખડાબેલામાં ક્ષત્રિય યુવાનની હત્યા કરનાર બંને શખ્સોને ભાયાવદર પોલીસે ઝડપી લીધા

રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાખડાબેલા ગામે થયેલી ક્ષત્રિય યુવાન યુવરાજસિંહ જાડેજાની ઘાતકી હત્યાના કેસમાં રાજકોટ રૂરલ પોલીસને મોટી સફળતા મળી

Read more

લીલીયા મોટા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પરચુરણ ની વ્યવસ્થા કરવા પત્ર પાઠવાયો

લીલીયા મોટા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ તુષાર ધોરાજીયા ની આગેવાનીમાં લીલીયા મોટા SBI ખાતે SBI મેનેજર હિતેશભાઈ પટેલને પત્ર પાઠવી

Read more

*મોટી કુંકાવાવ ખાતે પાંચ આંગણવાડીઓ તેમજ રામપરા સાથે મોદી પ્લોટ ને જોડતા પુલનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા….*

*મોટી કુંકાવાવ ખાતે પાંચ આંગણવાડીઓ તેમજ રામપરા સાથે મોદી પ્લોટ ને જોડતા પુલનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યના

Read more

ધારાસભ્ય મહેશભાઈ કસવાલા ની સૂચના અન્વયે લીલીયા જિલ્લા પંચાયત સદસ્ય સાવજ દ્વારા વિવિધ સરકારી કચેરીઓની મુલાકાત કરાઈ

અધિકારીઓ સાથે બેઠક યોજી જનહિતના કામો વેગવંતા બનાવવા તાકીદ કરાઈ લીલીયા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય જીગ્નેશ સાવજ દ્વારા આજે લીલીયા

Read more

મોટી કુંકાવાવ ખાતે ૫ આંગણવાડીઓ તેમજ મોદી પ્લોટ વિસ્તાર ને રામપરા વિસ્તાર સાથે જોડતાં પુલ ના નવીનીકરણ વિકાસ કાર્ય નુ ખાત મુહૂર્ત કરતાં ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય નાં ઉર્જા મંત્રી કૌશિકભાઈ વેકરીયા…

*મોટી કુંકાવાવ ખાતે પાંચ આંગણવાડીઓ તેમજ રામપરા સાથે મોદી પ્લોટ ને જોડતા પુલનું ખાતમુહૂર્ત કરતા આ વિસ્તારના ધારાસભ્ય તેમજ રાજ્યના

Read more

રાજકોટ ૧૧મે રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ યુવાનો ટેક્નિકલ શિક્ષણ થકી બની રહ્યા છે આત્મનિર્ભર.

ભારતમાં દર વર્ષે ૧૧મી મેના રોજ ‘રાષ્ટ્રીય ટેક્નોલોજી દિવસ’ ઉજવવામાં આવે છે. આ દિવસ દેશની વૈજ્ઞાનિક સિદ્ધિઓ અને ટેક્નોલોજીના ક્ષેત્રે

Read more