Warning: Trying to access array offset on value of type bool in /home/atthihui/public_html/wp.atthistime.in/wp-content/themes/colormag-child/header.php on line 27
Amreli Archives - Page 13 of 19 - At This Time

સાવરકુંડલા મારૂતીનગરમાં ઉઘરાણી મુદ્દે ઝઘડો: તલવાર અને પાઈપથી હુમલો, એક ઈજાગ્રસ્ત

સાવરકુંડલા શહેરના મારૂતીનગર વિસ્તારમાં દુધના બાકી રહેલા પૈસાની ઉઘરાણી મુદ્દે થયેલી બોલાચાલી બાદ મારામારીનો બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં

Read more

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય રસ્તાઓ માટે ₹1.90 કરોડની મંજૂરી – ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયાસોને સફળતા

સાવરકુંડલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગ સુવિધા વધુ સુદ્રઢ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ધારાસભ્ય મહેશભાઈ

Read more

કરિયાણા રોડ વિસ્તારના લોકો દ્વારા રામનવમી શોભાયાત્રાના આયોજકોનું તાપડિયા આશ્રમ ખાતે સન્માન

બાબરા શહેરના કરિયાણા રોડ વિસ્તારના લોકો દ્વારા રામનવમી નિમિતે ભવ્ય શોભાયાત્રાનું સફળ આયોજન કરનાર આયોજકોનું તાપડિયા આશ્રમ ખાતે સન્માન કરવામાં

Read more

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે રામ નવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા: મુસ્લિમ સમાજ દ્વારા ફૂલવર્ષા સાથે કોમી એકતાનું અનોખું દ્રશ્ય રિપોર્ટ: સરફરાઝ ખોખર વિજપડી

અમરેલી જિલ્લામાં સાવરકુંડલા તાલુકાના વીજપડી ગામે આજરોજ શ્રી રામ નવમી (રામ જન્મોત્સવ) પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.

Read more

બાબરામાં રામનવમી નિમિતે બજરંગ દળ દ્વારા 200 યુવાનોને ભવ્ય ત્રિશુલ દીક્ષા

બાબરા ખાતે રામનવમીના પાવન દિવસે મોટા રામજી મંદિર ખાતે બજરંગ દળ દ્વારા ભવ્ય ત્રિશુલ દીક્ષા કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા અધ્યક્ષ

Read more

સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ નુ પક્ષીઓ ને પાણી પીવા કુંડા વિના મૂલ્યે વિતરણ અભિયાન

સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ નુ પક્ષીઓ ને પાણી પીવા કુંડા વિના મૂલ્યે વિતરણ અભિયાન ————————————– સુરત ની સામાજિક સેવા સંસ્થાન સુદામા

Read more

સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લોકસાહિત્યની સેતુ ની ૧૨૯ મી બેઠક મળી

સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લોકસાહિત્યની સેતુ ની ૧૨૯ મી બેઠક મળી ————————————- અમરેલી જેસીંગપરા સરસ્વતી વિદ્યા મંદિર ખાતે લોકસાહિત્યની સેતુ

Read more

શિશુવિહાર ખાતે શ્રી રામનવમી એ ભગવાન શ્રીરામ ના આદર્શો જીવન કવન થી બાળકો ને અવગત કરાયા

શિશુવિહાર ખાતે શ્રી રામનવમી એ ભગવાન શ્રીરામ ના આદર્શો જીવન કવન થી બાળકો ને અવગત કરાયા ————————————— ભાવનગર સ્વાતંત્ર્ય સેનાની

Read more

સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન 

સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ માટે બ્રહ્માકુમારીનું રાષ્ટ્રીય અભિયાન  ————————————- સુરત સુરક્ષા કર્મચારીઓનું માનસિક સ્વાસ્થ્ય તથા આંતરિક સશક્તિકરણ

Read more

જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો પટેલ વાડી ખાતે ભાગવતાચાર્ય ભક્તિગીરીજી ના વરદહસ્તે પ્રારંભ —————————————– “ગિષ્મ ઋતુ નું અમૃત છાસ એ ઈશ્વરી પ્રસાદ છે અને પ્રસાદ હમેશા વહેચી ને જ આરોગવો જોઈ એ પૂજ્ય ભક્તિગીરી માતાજી”

જીવદયા નંદી સેવા ટ્રસ્ટ દ્વારા ઉનાળા નું અમૃત છાસ વિતરણ કેન્દ્ર નો પટેલ વાડી ખાતે ભાગવતાચાર્ય ભક્તિગીરીજી ના વરદહસ્તે પ્રારંભ

Read more

“નારી તો નારાયણી”  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા શ્રી આહિર કન્યા છાત્રાલય ખાતે “માતૃશક્તિ વંદના કાર્યક્રમ”

“નારી તો નારાયણી”  અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ભાવનગર દ્વારા શ્રી આહિર કન્યા છાત્રાલય ખાતે “માતૃશક્તિ વંદના કાર્યક્રમ” ———————————- ભાવનગર

Read more

“ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં” સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો અને સ્માઇલ શેલ્ટર હોમ ના અંતેવાસીઓ દ્વારા રામનવમીની ઊજવણી 

“ક્રાંતિકારી સ્વામી માર્ગીયસ્મિતજી ની નિશ્રા માં” સાંપ્રત સંસ્થાના અનાથ દિવ્યાંગો અને સ્માઇલ શેલ્ટર હોમ ના અંતેવાસીઓ દ્વારા રામનવમીની ઊજવણી  —————————————

Read more

પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાશે

પૌરાણીક પીંડારા તીર્થક્ષેત્ર ખાતે આહીર સમાજ દ્વારા નવ દિવસીય ભગીરથ ધર્મ મહોત્સવ યોજાશે ————————————— દ્વારકા તીર્થસ્થાન દ્વારીકાની પાસે આવેલું પૌરાણીક

Read more

સાવરકુંડલા બન્યું અયોધ્યાધામ: ૫૦૦૦ ભાવિકોના હનુમાન ચાલીસા પાઠ સાથે વિરાટ રામનવમી શોભાયાત્રા ભવ્ય રીતે સંપન્ન

સાવરકુંડલા શહેરમાં ચૈત્ર સુદ નોમના પવિત્ર અવસરે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ૧૯૭૨થી અવિરત ચાલી આવતી

Read more

શમખપુર ગામે રૂ. 1 કરોડના કુમાર શાળા ભવનનું ખાતમુહૂર્ત: ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાનું શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ પગલું

લાઠી તાલુકાના શમખપુર ગામે કુમાર શાળાના નવા આધુનિક ભવન માટે આજે ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી. અંદાજિત

Read more

સાવરકુંડલા રામનવમી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે સંપન્ન: પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને અસરકારક સંચાલન

સાવરકુંડલા શહેરમાં રામનવમી નિમિત્તે યોજાયેલી વિરાટ શોભાયાત્રા દરમિયાન પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેના કારણે સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ

Read more

બાબરામાં શ્રી રામ લલ્લાનો જન્મોત્સવ હર્ષોલ્લાસથી ઉજવાયો

બાબરા ખાતે વીરબાઈ માં સત્સંગ મંડળ દ્વારા શ્રી રામ લલ્લાનો જન્મોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાયો. પૂ. જલારામ ઝુંપડી, લોહાણા મહાજન વાડી

Read more

વાંડળીયા ગામે રૂ. 1 કરોડનો નવો પુલ મંજૂર: ગ્રામ્ય વિકાસને મળશે નવી દિશા

બાબરા તાલુકાના વાંડળીયા ગામે પીપળીયા પ્લોટ વિસ્તારને જોડતો રૂ. 1 કરોડના ખર્ચે નવો પુલ મંજૂર થયો છે. ઘારાસભ્ય જનકભાઈ તળાવીયાના

Read more

અમરેલીના કોન્ટ્રાક્ટર સાથે લાખો રૂપિયાની છેતરપીંડીનો આક્ષેપ, પોલીસમાં ફરીયાદ નોંધાઈ

અમરેલી શહેરમાં બાંધકામના કોન્ટ્રાક્ટર સાથે રૂ. 15,13,092ની છેતરપીંડી થયાની ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી મુજબ, અમરેલીના જેશીંગપરા વિસ્તાર ખાતે રહેતા

Read more

ફતેપુરમાં જાહેરમાં નશાની હાલતમાં મળી આવેલ વ્યક્તિ સામે પ્રોહિબિશન હેઠળ કાર્યવાહી

અમરેલી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ફતેપુર ગામ નજીકથી એક વ્યક્તિને જાહેરમાં નશાની હાલતમાં ઝડપાયો હોવાનું સામે આવ્યું છે.

Read more

અમરેલીના વિદ્યાર્થીએ સ્કિલ ઈન્ડિયા સ્પર્ધામાં રાજ્ય સ્તરે પ્રથમ ક્રમ મેળવી ગૌરવ વધાર્યું

અમરેલી જિલ્લામાં ગૌરવની લાગણી પેદા કરતો એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાયો છે. લાઠી તાલુકાના ચાવંડ ગામના પ્રતિભાશાળી વિદ્યાર્થી જયદીપ કાનાભાઈ ડેરએ

Read more

બાબરા રોડ પર કેફી હાલતમાં મળ્યો ઈસમ, પોલીસે કરી અટકાયત

આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન આટકોટ ગામે બાબરા રોડ પર મનીષ ભુરાભાઈ પરમાર નામનો ઈસમ કેફી પ્રવાહી પીધેલી હાલતમાં

Read more

અમરેલી તાલુકા કોંગ્રેસની બેઠકમાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંગે મહત્વપૂર્ણ ચર્ચા

અમરેલી તાલુકા કોંગ્રેસ સમિતિના મહત્વના આગેવાનો સાથે સામાજિક અને રાજકીય પરિસ્થિતિ અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન હાલની પરિસ્થિતિનું

Read more