Suigam Archives - At This Time

ગુજરાતના ખેડૂતો માટે 947 કરોડનું અતિવૃષ્ટિ સહાય પેકેજ જાહેર.5 જિલ્લા અને 18 તાલુકાઓને મળશે લાભ.

ગુજરાતના ખેડૂતો માટે દિવાળીના દિવસે મોટી ખુશખબર આવી છે. રાજ્ય સરકારે રૂ. 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.

Read more

માધપુરા ના ખેડૂતોના ખેતરોમાં ખારા પાણીનો નિકાલ ના કરવા સુઈગામ મામલતદાર, ટીડીઓ અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર અપાયું,

માધપુરા ના ખેડૂતોના ખેતરોમાં પાણીનો નિકાલ ના કરવા સુઈગામ મામલતદાર, ટીડીઓ અને પ્રાંત કલેક્ટરને આવેદનપત્ર અપાયું. સુઈગામ તાલુકાના માધપુરા ગામના

Read more

સુઈગામ રાજેશ્વર મંદિર ખાતે વિકાસ સપ્તાહ ઉજવણીના ભાગરૂપે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો

સુઈગામ ખાતે રાજેશ્વર મંદિર ના પ્રાંગણમાં કતાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કૃષિ

Read more

રાહ એપીએમસી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ શૈલેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો

રાહ એપીએમસી ખાતે તાલુકા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ થરાદ એપીએમસીના ચેરમેન શૈલેષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો જેમાં વિકાસ સપ્તાહની

Read more

વાવ-થરાદ જિલ્લાના થરાદ તાલુકાના જેતડા,ખોરડા ગામે આઈ.સી.ડી.એસ દ્વારા “પોષણ સંગમ” કાર્યક્રમની ઉજવણી કરાઈ

જેતડા ખોરડા ગામના આંગણવાડી કેન્દ્ર નં. 8 ખાતે આઈસીડીએસ વિભાગ દ્વારા “પોષણ સંગમ” કાર્યક્રમનું આયોજન ઉત્સાહપૂર્વક કરવામાં આવ્યું. કાર્યક્રમનો હેતુ

Read more

સુઈગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તંબાકુ નિયંત્રણ સેલ અને તાલુકા આરોગ્ય કચેરી સુઈગામ દ્વારા તંબાકુજન્ય વસ્તુઓના વેચાણ, સેવન અને પ્રદર્શન અંગે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરાઈ.

સુઈગામ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એચ.આર.ઠાકોર ના માર્ગદર્શન હેઠળTMPHS શ્રી એસ.એસ. સોલંકી MPHS ભરડવા શ્રી ભેરાભાઇ ચૌધરી તથા MPHW ભરડવા

Read more

સુઈગામ માં જિલ્લા તંબાકુ નિયંત્રણ સેલ અને તાલુકા આરોગ્ય કચેરી દ્વારા તંબાકુજન્ય વસ્તુઓના વેચાણ, સેવન અને પ્રદર્શન અંગે દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સુઈગામ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ એચ. આર.ઠાકોર ના માર્ગદર્શન હેઠળTMPHS શ્રી એસ.એસ. સોલંકી MPHS ભરડવા શ્રી ભેરાભાઇ ચૌધરી તથા MPHW

Read more

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ દ્વારા કપડાં ધોવાતા હોવાથી મહિલાઓને પાણીપુરવઠા દ્વારા પાણીને દૂષિત નહીં કરવા સૂચન કરાયું.

થરાદની મુખ્ય નર્મદા નહેરમાં મહિલાઓ દ્વારા કપડાં ધોવાતા હોવાથી પીવાનું પાણી દુષિત કરવામાં આવી રહ્યું છે ડિટરજન્ટ સાબુ પાવડર જેવા

Read more

થરાદ ખાતે આવતીકાલે ૧૪ ઓક્ટોબરના રોજ મંત્રી બળવંતસિંહ રાજપૂતના અધ્યક્ષ સ્થાને જીલ્લા કક્ષાનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે.

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રવિ કૃષિ મહોત્સવની શરૂઆત કરી હતી ખેડૂતોને કૃષિ વિષયક માર્ગદર્શન મળી રહે અને તેમની આવક

Read more

વૃદ્ધ સાધુ પર હુમલો: ડૉ. રિગ્નેશ ચૌધરીએ નિ:શુલ્ક સારવાર આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું.

ભીલડી રેલવે સ્ટેશન પર વૃદ્ધ સાધુ પર હુમલો: ડૉ. રિગ્નેશ ચૌધરીએ નિ:શુલ્ક સારવાર આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું ધાનેરા: ધાનેરા

Read more

નર્મદા નિગમ દ્વારા અપાતા જમીન વળતરમાં ખેડૂતોને લૂંટતા દલાલોને લઈ કાર્યપાલક ઈજનેરએ ખેડૂતોને કચેરીનો સંપર્ક કરવા જણાવ્યું.

હમણાં ઘણા સમય થી ગામડાં ઓ માં ચર્ચા એ વેગ પકડ્યો છે કે કેટલાક વચેટિયા ખેડૂતો પાસેથી 10 ટકા સુધીની

Read more

શરદ પૂનમની રાતે શિવ ગોપી વેશે રાસલીલામાં ગયા હોવાથી ગોપેશ્વર મહાદેવ થયા નો પુરાણોમાં ઉલ્લેખ.

ઉતર ગુજરાતમાં આવેલા ઐતિહાસિક પ્રાચીન દેવસ્થાનો માં નું એક ખૂબ પુરાણું અને રમણીય ગોપેશ્વર ધામ એ વાવ થરાદ જિલ્લાના સરહદી

Read more

દશાવાડા પ્રીમિયમ લીગ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ 2025નું કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે રીબીન કાપી ઉદ્ઘાટન કરાયું.

ગતરોજ પાટણ જિલ્લા ના સિધ્ધપુર તાલુકાના દશાવાડા ગામે “દશાવાડા પ્રિમિયર લીગ – નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૫ (સિઝન – ૧)” નું

Read more

સુઈગામ વિસ્તારના પૂર સહાય થી વંચિત ધરતીપુત્રોની ખેડુત અધિકાર રેલી યોજાઈ.

સુઈગામ ત્રણ રસ્તા થી સેવા સદન કચેરી સુધી જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત ની આગેવાની હેઠળ ખેડૂત અધિકાર રેલી યોજાઈ

Read more

થરાદમાં ધોળા દિવસે નેશનલ હાઈવે પરની સ્ટ્રીટ લાઈટો ચાલુ, GEB ની ઉર્જા બચાવો રેલીનું સુરસુરીયું.

પ્રતિનિધિ રાહ *થરાદમાં ધોળા દિવસે નેશનલ હાઈવેની લાઈટો ચાલુ ઊર્જા બચાવો અભિયાનની પોલ ખુલી* વાવ થરાદ જિલ્લાના થરાદ ખાતે નેશનલ

Read more

માલસણ બ્રાન્ચ કેનાલમાં ખારું પાણી ઠાલવવામાં આવતાં ખેડૂત આગેવાન રામસિંગભાઈ રાજપૂતએ અન્ડરગ્રાઉન્ડ પાણી નિકાલ માટેની માંગ કરી.

માલસણ બ્રાંચ કેનાલ માં ઠાલવવામાં આવતું ખારું, ગંદું અને કાળું પાણી ખેડૂતો ના ખેતરોમાં જવાના કારણે ખેડૂતોની જમીનો માં ખારાશ

Read more

રાધનપુર-કંડલા હાઇવે પર એકીસાથે પાંચ વાહનોના ગમખ્વાર અકસ્માતને લઈ ધારાસભ્ય લવિંગજી ઠાકોરએ NHI ની બેદરકારી ગણાવી.

રાધનપુર કંડલા નેશનલ હાઇવે નંબર 27 ઉપર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટીપીપળી ગામ નજીક ભયંકર અકસ્માત સર્જાયો હતો. એક સાથે

Read more

રાધનપુર-કંડલા હાઇવે પર એકસાથે પાંચ વાહનોનો અકસ્માત,3નાં મોત,17થી વધુ ઇજાગ્રસ્ત.

રાધનપુર કંડલા હાઈવે પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. નેશનલ હાઇવે નંબર 27 ઉપર પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટીપીપળી ગામ નજીક ભયંકર

Read more

ધનાવાડા ખાતે ગુરુ ધૂંધળીનાથ ના મંદિરે મેળો ભરાયો. મેળો માણવા માનવ મહેરામણ ઉમટયું.

પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના ધનાવાડા ગામે ગુરુ ધૂંધળીનાથ બાપાના મંદિરે વર્ષો થી આસો સુદ અગિયારસના દિવસે ધનાવાડા ગામે ગુરુ મહારાજ

Read more

સુશાસન,વિકાસ અને એકતાના નવા અધ્યાયની સાથે આજથી વાવ-થરાદ જિલ્લો સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવ્યો.

વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરી અને મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે થરાદ ખાતેથી કલેકટર કચેરીનો વિધિવત શુભારંભ કરાયો આ સાથે, ચાર નવા

Read more

ધનાવાડા ખાતે ગુરુ ધૂંધળીનાથ મેળો આસો સુદ અગિયારસ ના રોજ યોજાશે.તમામ ભાવિ ભક્તોને પધારવા અપીલ:

સિદ્ધપુર તાલુકાના ધનાવાડા મુકામે આવેલ ગુરુ ધૂંધળી નાથ ના પ્રાંગણમાં દર વર્ષે આસો સુદ અગિયાર ના રોજ મેળો ભરાય છે

Read more

વાવ ના કોળાવા-ફાંગડી ગામ વચ્ચેનો રસ્તો પુર બાદ બંધ થઈ જતા ચાલુ કરાવવા ગ્રામજનોની મામલતદાર સમક્ષ લેખિત રજૂઆત.

વાવ તાલુકાના કોળાવા ગામના ગ્રામજનોએ રજૂઆત કરી હતી કે કોળાવા અને ફાંગડી બે ગામને જોડતો મુખ્ય રસ્તો તાજેતરમાં આવેલ વરસાદના

Read more

વરસાદ ની તારાજી થી આવેલા પુર પછી પાણી ના ભરાવાને લઈ વાવ-સુઇગામ પંથકમાં મચ્છરો નો ઉપદ્રવ વધી ગયો.

સરહદી વિસ્તારમાં અતિભારે વરસાદ બાદ પૂરનો પ્રકોપમાં લોકોએ ભારે હાલાકી વેઠવી પડી છે, જેની હજુ કળ વળી નથી, ઘરોમાં, ખેતરોમાં

Read more

અસારા વાસ ના ગ્રામજનોએ વાવ તાલુકા વિકાસ અધિકારી ને 100% સહાય ચૂકવવાની માંગ કરી આવેદનપત્ર આપ્યું

વાવ તાલુકાના અસારા વાસ ના ગ્રામજનોએ ગતરોજ તાલુકા વિકાસ અધિકારી ને આવેદનપત્ર આપી 100%કેશડોલ અને ઘરવખરી તેમજ અન્ય માંગણીઓ સાથે

Read more

રાહ ગામને તાલુકાનો દરજ્જો મળતા ગામમાં આનંદની લહેર, આગેવાનો અને વેપારી મિત્રો દ્વારા ફટાકડાં ફોડી ઉજવણી.

થરાદ તાલુકા હેઠળ આવતું રાહ ગામને સરકાર દ્વારા તાલુકા તરીકે જાહેર કરાતા સમગ્ર ગામમાં ખુશીની લહેર દોડતી થઈ હતી. રાહ

Read more

સુઈગામના શ્રી શક્તિમાતાજીના મંદિરમાં નવલાં નોરતાંમાં દાતા એ ડોલરના ત્રણ હાર ચઢાવ્યા.

બનાસકાંઠાના સુઈગામમાં બિરાજમાન શ્રીશક્તિ માતાજી, સિંધવાઈ માતાજી, ગોગા મહારાજને નવરાત્રીમાં અમદાવાદના દાતા દ્વારા અમેરિકન ડોલરનો હાર ચઢાવ્યો હતો. જેમાં 90

Read more

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા વાવ માંથી ધરણીધર ઢીમા ને નવીન તાલુકા નો દરજ્જો અપાયો.

જાન્યુઆરી 2026 માં સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા તાલુકા ની ચૂંટણી ઓ યોજાય તે પૂર્વે રાજ્ય સરકારે નવો દાવ અજમાવી ગુજરાત રાજ્ય

Read more

મેઘ તાંડવ બાદ સહાય સર્વેમાં સુઇગામના કાણોઠી ગામના પીડિતોને અન્યાય થતાં ટી.ડી.ઓ ને રજૂઆત કરાઈ

6 થી 8 સપ્ટેમ્બર માં થયેલા મેઘ તાંડવઃ અનેઅતિ ભયંકર પૂર ના કારણે કાણોઠી ગામ ના અસંખ્ય લોકોની ઘરવખરી …

Read more

સુઈગામ પુરગ્રસ્ત વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા ડ્રોન થી દવાનો છંટકાવ કરાયો.

સુઈગામ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થી ભરાયેલ પાણી થી રોગચાળો ફાટી ના નીકળે તે માટે આરોગ્ય તંત્ર ઘરે ઘરે ફરીને

Read more

બનાસડેરીની સુઈગામ સીટ પર ડિરેક્ટર પદના ઉમેદવાર મુળજીભાઈ પટેલ ની બિનહરીફ વરણી.

એશિયા ની સૌથી મોટી બનાસ ડેરીની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગત રોજ ચૂંટણી ફોર્મ ભરવાના અંતિમ દિવસે સુઈગામ બેઠક પર

Read more