પાલિતાણા નજીક કૈલાસ ટેકરી પર ‘માનસ શિવ સંકલ્પ’ રામકથાનો ભવ્ય પ્રારંભ: શ્રી મોરારિબાપુનો સંદેશ – પંચદેવનો દ્વેષ કરનારનો સંગ ટાળવો
(હિરેન દવે – મહુવા) પાલિતાણા નજીક કૈલાસ ટેકરી સગાપરા ધાર ક્ષેત્રમાં ‘માનસ શિવ સંકલ્પ’ રામકથાનો ભવ્ય અને આધ્યાત્મિક માહોલમાં પ્રારંભ
Read more